SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મિાર્યોની શુદ્ધ નામાવલી [ ષષ્ઠમ સૂબાપદના સમય દરમ્યાન તેને અંધાપે જાળવી રાખવાને સુયોગ તેમના ભાગ્યમાં વહોરી લેવું પડ્યું હતું. પણ આ બંને સ્થિતિ લખ્યો હતો, તે કુમાર મહેદ્રની, કુમાર દશરથની કુમાર કુણાલને માટે અસંભવિત છે, કેમકે કયા તેમજ કુમાર સંપ્રતિની જીવનચર્યાને આપણને સંજોગોમાં તેને આંખ ગુમાવવી પડી છે તે જે પરિચય પ્રાપ્ત થયું છે તે સર્વેનું સ્થિત્યાંતર જ પ્રસંગે પાત પુ. ૨ માં આપણે વર્ણવી ગયા છીએ. થઈ જાત. એટલું જ નહીં પણ આખા ભારતીય જે સમયે આ બનાવ બનવા પામ્યો હતો તે વખતે ઈતિહાસનું સ્વરૂપ જ ફેરવાઈ ગયું હોત. એટલે તેની ઉમર પણ કુમારપણુની હતી અને હજુ કે કુમાર કુણાલનું જ્યારે તક્ષશિલામાં જવું જ કદી વિદ્યાભ્યાસ ચાલતું હતું; એટલે સૂબાપદે તેમને થયું નથી, ત્યારે ત્યાંના સૂબા થયાનું તે ક્યાંથી ચડાવવાની કલ્પના પણ ઉદ્ભવતી નથી. વળી જ બન્યું હોય? તેમજ તે સમ્રાટ પદવી પણ તેમનું નિવાસસ્થાન જ અવંતિના પ્રદેશમાં હતું જ્યારે પ્રાપ્ત કરી શક્યો નથી, ત્યારે રાજકર્તાની તે પછી તક્ષિલા સુધી જવાનું જ શી રીતે બની વંશાવળીમાં તેનું નામ પણ દાખલ કેમ કરી શકે? તેમ જે આંખની પર્યામિ અખંડપણે શકાય? એટલે હવે જે મૌર્યવંશની શોધિત નામાવળી તેમજ વંશાવળી આપણે લખવી હોય તે તે નીચે પ્રમાણે લખવી રહે છે – મિર્યવંશની ખરી વંશાવળી નામ મ. સં. થી મ. સં. વર્ષ ઈ. સ. પૂ. થી ઈ. સ. પૂ. (૧) ચંદ્રગુપ્ત ૧૪૬ , ૧૫૫૯ ૨૩ ૩૮૧ ૩૭રે ૧૫૫ ,, ૧૬૯=૧૪ ૩૭૨ , ૩૫૮ (૨) બિંદુસાર ૧૬૯ ૧૯E ૩૫૮ ૩૩૦ (૩) અશોકવર્ધન. ૧૯૭ , ૨૩૭= ૪૦ ૩૩૦ (૪) પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિ ૨૩૭ ,, ૨૯૧= ૫૩ ૨૮૯ ઉર્ફે ઇંદ્રપાલિત (૫) વૃષભસેન ઉર્ફે સુભાગસેન ર૯૧ , ૩૦૦= ૯ ૨૩૬ ૨૨૭ (૬) પુષ્પધર્મના ૩૦૦ , ૭ રર૭ (૭) દેવધર્મને ૩૦૭ ૫, ૩૧૪= ૨૧૩ (૮) શાતધમન ૩૧૪ ૩૧૬= (૯) બુહદ્રથ ૩૧ , ૩૨૩= ૨૧૧ , ૨૭ll ૨૮૯ ૩૦૭= ૨૨૦ ૨૧૩ ૨૧૧ ૨૦૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy