SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] ક્ષત્રપોને ધર્મ તે બાદ લગભગ પણ સદીને એટલે પણ એક વર્ષને સમય ગમે ત્યારે, ઈ. સ. પૂ૧૫૭ માં મહાક્ષત્રપ રાજુપુલની પટરાણુએ મોટા મહોત્સવ પૂર્વક બડા આડંબર અને ધામધૂમ સહિત તેની પુનઃ સ્થાપના કરાવીપ હતી. વળી તે બાદ ચાલીસેક વર્ષે એટલે ઈ. સ. પૂ ૮૦માં મહાક્ષત્રપ પાતિક પોતે તક્ષિકાની ગાદીએથી ઉતરી ગયો ત્યારે પ્રથમ તક્ષિલાના તામ્રપત્ર તરીકે ઓળખાવાતા સ્થળની યાત્રા કરી ત્યાં ધાર્મિક ૨૭ અવશેષો રોપ્યાં હતાંતે પછી મથુરા નગરીએ આવી. પુનઃ સ્થાપિત વડવા સ્તૂપનાં દર્શન કરી પિતાની ભક્તિ દર્શાવી હતી અને તેની નિશાની તરીકે અત્યારે ચર્ચા રહેલ લેબ ૨૮ કાતરાવ્યો હતો. આ પ્રમાણે ઉપર વર્ણવાયેલા બનાવોની સંકલના થવા પામી હતી.] હવે ખુદ શિલાલેખ પોતે જ જ્યારે ઈ. સ. પૂ. ની પહેલી સદીને, તથા તે સ્તૂપની પુનઃ વિનાશ કર્યો હતો કે, તેની અંદર સંગ્રહીત કરી રાખેલ ધનસંચય પ્રાપ્ત કરવા માટેની લાલસાથી હતો. જો કે તે સમયે આ સ્તુપ તે ઈટ, માટી કે ચુનાથી ચણેલ હતું: પણું તે માટેની અસલ હકીકત જન સાહિત્યગ્રંથમાં એમ જણાવાઈ છે કે તે ખૂબ મળે તે, પાર્શ્વનાથના સમયે (ઈ. સ. પૂ. સાતમી આઠમી સદીમાં) દેએ સુવર્ણમય બનાવ્યો હતે. પણ તે બાદ કેટલાક સમય ગયા પછી તેને ઇટથી બનાવાય હતે. એવી ગણત્રીથી કે ને સુવણને રહે, તો અનેક વિદને તેને નડશે, જેથી એ જ, તેને જ ઈટને બનાવી દીધો હતો. પણ અગ્નિમિત્રની કલ્પના એવી થઈ હેવી જોઈએ કે, જ્યારે દેવરચિત છે અથવા તો લોક એમ મનાવી રહ્યા છે તે તેમાં કાંઈક ચમત્કારિક તો હશે જ; માટે તેની ભીતરમાં કદાચ ધનસંચય કરી રાખ્યું પણ હોય. આ હિસાબે તેણે સ્તૂપને વિનાશ કી હેય. (૨૫) ક્ષહરાટ પ્રજને ધમધગશ કેવી હતી તે આ દષ્ટાંત ઉપરથી સમજી શકાશે. વળી નીચેની ટીકા નં. ૨૮ અને ૨૭ જુઓ. સ્થાપના ઈ. સ. પૂ ની બીજી સદીની તેમ જ તેને વિનાશ ઇ. સ. પૂ ની બીજી સદીના પ્રારંભ; ઈ. ઈ. પૂરવાર થાય છે ત્યારે પ્રસ્તુત સ્તૂપની અસલ ઉત્પત્તિ, ખુલર સાહેબના કથન પ્રમાણે ઈ. સ. પૂ. ની બીજી સદી પહેલાં, કેટલાય સમય પૂર્વી એટલે ઈ. સ. પૂ. ની સાતમી કે આઠમી સદીની માનવાને જરા પણ સંકેચ કે ક્ષેમ આપણે ભેગ વો રહેતું નથી. અને તે હકીકત જયારે હવે શિલાલેખના આધારે તથા વિદ્વાનોના સંશોધનથી સાબિત થઈ રહી છે ત્યારે એમ પણ માનવું જ રહે છે કે, ન સાયિક ગ્રંથમાં (જુઓ ટી. નં. ૨૩ ની હકીકત), આ સ્તૂપ સંબંધી સર્વ હકીકત સત્ય સ્વરૂપમાં જ વર્ણવાયેલી છે. વળી જ્યારે પિ, જલ કાપેન્ટીઅર જેવો ઇતિહાસત્તા ભારપૂર્વક જાહેર કરે છે કે, જે સાંપ્રદાયિક માન્યતા જેને ધર્મની તે સમયે હતી તે અદ્યાપિપર્યત પણ તાદશ (૨૬) મથુરા રતૂપના વર્ણનમાં જ આ શિલાલેખનો આંક ૭૯ છે તે સમયે મથુરા ઉપર સંડાસ મહાક્ષત્રપનું રાજ્ય હતું, અને પાતિક તો માત્ર યાત્રાળ જ છે; પણ સંડાસના અને પતિ ના બનેનાં નામ સાથે હોવાથી વિદ્વાનોએ માની લીધું જણાય છે કે, પાતિકને પણ આ સ્થળ સાથે રાજકીય સંબંધ હશે. બાકી ખરી સ્થિતિ તે એ છે કે, તેણે ગાદી છોડી દીધી હતી અને અહીં ત્રિા કરવા આવ્યો હતો. તેના બીજા જ વર્ષે આ મથુરા દેશ પણ રમ્ર ટ મોઝીઝે જીતી લીધો હતો એટલે સંડાસને અમલ પણ પાતિક પછી તૂરતમાં જ બંધ થયે ગણો રહે છે (આ માટે તેમના વૃત્તાંતે જુઓ. ) (૨૭) જુઓ પૃ. ૨૩૯ માં પાતિકનું વૃત્તાંત. વળી આ સ્થાનને કેવું પવિત્ર ગણવામાં આવતું હતું તે માટે જુઓ તક્ષિલાનગરીનું પરિશિષ્ટ. (૨૮) પતિ કે ધર્મવૃત્તિવાળો હતા તે માટે તેનું જીવનવૃત્તાંત જુઓ તથા ઉપરની ટી. નં. ૨૪ તથા ૨૫ સરખાવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy