________________
પરિચ્છેદ ]
કેમ ?
કાંઇ
થઇ
આજ્ઞામાં હતા કે કેમ અથવા મેમને અને પાતિકને કાંઇ રાજદ્વારી સંબંધ હતા કે ઊલટુ જ્યારે પાતિકે પોતાના નામ સાથે પદવી જોડી જ નથી, ત્યારે તે એમ અ જાય છે કે, તે પોતે ગાદી ઉપરથી ઉતરી ગયા હાવા જોઇએ; નહી તે। જેમ મથુરાના સિંહ સ્તૂપના ઈ. સ. પૂ. ૧૧૭ માં ઉજવાયલા ઓચ્છવ સમયે પેાતાને ક્ષત્રપ અને પેાતાના પિતાને મહાક્ષત્રપ લીઅક તરીકે તેના શિલાલેખમાં કાતરાવેલ છે તથા ખીજા અન્ય પ્રસંગે તેણે પોતાને મહાક્ષત્રત્ર રૃપ તરીકે પણ એળખાવ્યા છે તેમ અહી પણુ કાઇક હાદ્દો જણાવત ખરા જ, એટલે વસ્તુસ્થિતિ એમ સમજાય છે કે, મહાક્ષત્રપ પાતિક ( જુએ ટી. ન', ૨૫) પોતે ૭૮ ની સાલમાં જ્યારે મથુરાની યાત્રાએ ગયા છેઃ ત્યારે તેની ગેરહાજરીમાં કે પછી તેની સાથે લડાઇ કરી, જીત મેળવીતે શહેનશાહ માગે તક્ષિલા રાજ્ય લઇ લીધુ' છે. એટલે પાતિક ગાદિવિહીન થઇ જવાથી પેાતાને એક સામાન્ય મનુષ્ય તરીકેપાતિક તરીકે–જ ઓળખાવી રહ્યો છે. આવી સ્થિતિમાં તેણે તક્ષિલા નગરીમાં–પેાતાનુ જ્યાં દેવસ્થાન કે ધાર્મિક ક્રિયા કરવાનું સ્થાન હશે ત્યાં-કેટલાક પવિત્ર અવશેષો પધરાવીને તે સંબધી જે મા એક તામ્રપટ કાતરાવીને મૂકયું' છે. પ્રમાણે જ અર્થ થતા હેાય તે!–અને બધી સાલને બરાબર મેળ ખાતા જાય છે, એટલે માનવું પડે છે કે તે પ્રમાણેજ બન્યું હતુ. અને તે જ
જીવનચરિત્ર
ફા. આં. રે, પ્રસ્તાવના પૃ. ૧૦૨ પારિ. ૮૧: Subsequently Patika is a Mahakshatrap ( Mathura I,ion capital)-પુછી ૫.તિક મહાક્ષત્રપ ો છે (મધુરા સિંહસ્તૂપ )
(૨૬) જ્યારે પાતિકને ખીજી કાઈ રીતે રડયા નથી ત્યારે સાબિત થાય છે કે, ખને વચ્ચે કાંઇ યુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૩૯
પ્રમાણે અર્થ થાય છે તે વ્યાજબી છે તા-સાબિત થાય છે કે (1) ૭૮ ની સાલ ક્ષહરાટ સંવતની જ છે. જેમ મથુરા સિ ંહદ્રૂપના ઓચ્છવ વખતે ૪ર ને આંક મૂક્યા છે તેને ક્ષઙરાટ સંવત મનાવ્યા છે; તથા જેમ બધા ક્ષરાટ ક્ષત્રપા પાતાના રાજ્યકાળે બનતા બનવાને તે જ સંવત્સરના આંક મુકીને જણાવતા રહ્યા છે તેમ; એટલે ૭૮ ના રા'વત્સર તે ઈ. સ. પૂ. ૭૯ની સાલ થઇ કે જ્યારે મહાક્ષત્રપ પાતિકે મધુરાની યાત્રા કરી હતી ( ૨ ) વળતે વર્ષે એટલે ઇ. સ. પૂ. ૭૮ માં શહેનશાહ મેગે તક્ષિલા જીતી લીધુ અને પાતિક ગાદીએથી ઉતરી ગયા (૩) શહેનશાહ માગે મહાક્ષત્રપ પાતિક સાથે યુદ્ધ કરીને ત્યા હોય એમ કા ઠેકાણે હકીકત નીકળતી નથી. એટલે સમજતુ રહે છે કે, મહાક્ષત્રપ પાતિકની ગેરહાજરીને લાભ લઇને તેણે ગાદી પાતાના હસ્તક લઈ ર૬લીધી હતી. આ સ્થિતિમાં શહેનશાહ મેઝીઝના ક્ળે બહુ યશ તેાંધી શકાય નાહે'; ઉલટું તેનુ વર્તન ક્રાં હીણપતવાળુ ગણી શકાય, છતાં પાતિકને ગાદીએથી ઉતરી ગયા પછી પણુ, જ્યારે ધાર્મિક ક્રિયા કરવા દીધી છે ત્યારે કહી શકાય કે, તેણે કાંઈક ઉદાર દિલ વાપર્યું હતું; અથવા પાતા તરફથી તેના પ્રત્યે કરેલ અન્યાયના ખેાજે હળવા કરવા૨ે તે પગલું ભરવાનું તેને આવશ્યક લાગ્યું, હતું.
મહાક્ષત્રપ પાતિ પછીથી કેવી જિંદગી
જેવુ. ખરી રીતે થયું જ લાગતું નથી, મતલબ કે, પાતિની ગેરહાજરીના લાભ લઇ પોતે ગાદી ઉપર ચડી ખેડે છે, અને તેને થયેલ અન્યાયને ખરા આપવા તેને કેટલું કધ કાય કરવાની સગવડ કરી આપી દેખાય છે.
(૨૭) ઉપરની ટીકા. ન’. ૨૬ નો અ'તિમ ભાગ જી,
www.umaragyanbhandar.com