________________
૨૦
હાસની દૃષ્ટિએ દેખાય તે પ્રમાણે લખવી જ રહે. પછી બીજો ઉપાય શું ? જો તેમ ન કરે તે શુ' તેણે વાચકની મનેવૃત્તિ, જે ખરૂ તત્ત્વ જાણવાની છે તેને પાષવાને બદલે વાચકની લાગણીને જ સતાવવાના માત્ર પ્રયત્ન કરીને બેસી રહેવુ... ? અથવા ખરી વસ્તુસ્થિતિનુ ગોપન કરીને, અન્યથા સ્વરૂપે તેને ચિતયેજવી ? ધ વસ્તુ સાથે ઇતિહાસને કેવા અને શા માટે સબંધ હાવા જોઇએ તથા તેનાથી કેટકેટલા ઉપકાર મનુષ્ય જાતિ ઉપર થઇ રહ્યા છે અથવા તેનાથી વેગળા થતાં કેવી અવદશા થઇ ગઇ છે અને થઇ ર્જાય છે તે બતાવ્યા પછી ( જુએ, ટી. નં. ૭૭ નું લખાણુ) અહીં તક્ષિલા નગરી વિશેના મૂળ વિષય ઉપર આવી જશે.
ઉપર પૃ. ૨૬૯ માં જણાવાયુ છે કે પ્રદેશ ઉપર પ્રથમ રાજા પુલુસાકીની સત્તા હતી, તે બાદ રાની શહેનશાહતની, તે બાદ મગધ પતિએની ( નંદવશ તથા મૌયવંશની )-થેાડાંક વના અપવાદમાં અલેકઝાંડર ધી ગ્રેટની અને તે ખાદ યૌન સરદારાની તથા તેના ક્ષહરાટ ક્ષત્રપોની; આ પ્રમાણે ઇ. સ. પૂ. ની સાતમી સદાથી તે પહેલો દી સુધીના છંસા સાતસે વર્ષોમાં જે રે રાજસત્તા ત્યાં અધિકાર ઉપર આવી ગઈ તેની સંક્ષિપ્ત નોંધ સમજવી. તેમાંના ઇરાની શહેનશાહાએ જે સત્તા ચલાવી છે તે તે પોતાના વતનમાં દૂર બેઠા બેઠા ચલાવી હતી. એટલે તેમને લીધે પ્રજાના ધર્મ ઉપર જીવંત
(૭૮ ) તેને સમય ઈ, સ. પૂ. ૩૩૦ થી ૩૦૩ સુધીના રા વને િજ ખરી રીતે તેા છે; અને પ્’જાબમાં જે કાંઇક શાંતિ પ્રસરવા પામી છે, તે ઇ. સ. પૂ. ૩૧૭ માં પેસનું ખૂન થયું અને યવન પ્રતિનિધિ યુડીમાસ હિંદુ છેોડી નાસી ગયા ત્યારબાદ જ છે. ( જીએ પુ. ૨, પૃ. ૨૪૩ ના તિથિક્રમ) એટલે કે ઈ,
ક્ષહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ મુમ
અસર થયેલી નહીં; પણ કાંક અંશે મિશ્રણ યેલુ' અને તેમાંથી ખરેટી ભાષાના ઉદ્ભવ થયા સ ંભવિત છે. તે જણાવી દીધુ છે. બાકી રહ્યો યાન સરદારાતા, ક્ષહરાટ ક્ષત્રપોનો અને મગધતિને રાજવહિવટ. આમાં યાન સરદારાના વહીવટની મુદ્દત લગભગ અડધી સદી જેટલી લબા છે ખરી, પણ તેએામાં સ ંસ્કૃતિનુ કે ધનુ કાંઈ નિશ્ચિત ધારણુ ન હેાવાથી ( જુએ ૫૪મ ખડે, પ્રથમ પરિશ્ચંદ્રે તેમના ધર્મ વિશેના પારિગ્રાફ ) પ્રજા ઉપર કાંઈ ખાસ છાપ તેમના સમય દરમ્યાન પડી હાય તેમ માનવાનું કારણુ નથી, પછી તો ખાકી રહ્યા નંદવંશી અને મૌર્યાવંશી મગધપતિ અને ક્ષહરાટ ક્ષત્રપો. આ સર્વેનાં વૃત્તાંત આલેખન કરતાં પૂરવાર કરી તાવાયુ` છે કે, તેમને રાજધમ જૈનધમ હતા; માત્ર વચ્ચે સમ્રાટ અશોકવન મૌ વંશી ભૂપાળ જે આવ્યા છે તે એક જ બૌધ્ ધર્મી હતા. એટલે તે ધર્મોની અસર હજુ અહી તક્ષિલાના પ્રદેશમાં પહેાંચી શકે ખરી, પણ તેને ઇતિહાસ જો તપાસ,શુ. તે ખાત્રી થશે કે, આખા પંજાબ ઉપર તેા તેની સત્તા કાઇ કાળે જામી જ નથી છતાંયે તેનેા જે દક્ષિણ ભાગ હજુ જતી શક્યા હતા તે પણ તેની રાજ્યકારકીર્દિ અડધી તે ખતમ થઈ જવા આવી હતી-અથવા ખીજી રીતે હેા કે ખતમ થઈ ગઈ હતી- ત્યારે જ બન્યું હતું. અને બન્યા પછી પણ તેના આખાયે સમય ગૃહજીવનના કલેશમાં જ વ્યતીત
સ. પૂ. ૩૧૬ ખાદ જ અશોકની હકુમત ત્યાં કાંઇક સ્થિર થવા પામી હતી એમ કહી શકાય.
આ સ્થિતિ વિચારતાં તે ગાદીએ બેઠા પછી પંદર જે થયું ગણાય; તેથી ર૭ા વર્ષના કાળથી અડધે સમય વીત્યા બાદ એમ લખવુ પડયું છે. ( વિરોષ માર્ગ ઉપરમાં પૃ. ૩૧ થી આગળની હકીકત જુએ. )
www.umaragyanbhandar.com