SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ = ભારતવર્ષ] ચાવી તિરયાર પલ્લવીઝની પ્રાચીનતા વિશેની ચર્ચા. ૨૮૭થી આગળ દેવણુકને બે પક્ષ–અવંતિ અને અંધ્રપતિ–સાથે વેર બંધાયાનાં કારણ. ૩૭૧ નીતિ અનીતિ કે હૃદયને અવાજ: તેવા મુદાઓ રાજકારણમાં વિચારાય કે? ૩૧૮ નહપાણે “રાજા પદથી પડાવેલા સિક્કા ૧૯૫ નહપાણનાં વિવિધ નામ તથા તેને ધારણ કર્યાને સમય. ૧૯૫ (૧૯૭) નહપાણની ઉમર તથા સમય ૧૯૭-૮ : તેના ઉત્તરજીવન વિશે એક ગ્રંથકારનું કથન. (૧૯૯) ૨૦૦ નહપાના કુટુંબની પિછાન. ૧૯૮-૯ તથા ટીકાઓ નહપાણના અમાત્ય અમયે શિલાલેખમાં કેતરાવેલ ૭૬-૪૬નું વિવેચન. ૨૦૦ નહપાણ શક્તિશાળી છતાં, મથુરા કે તક્ષિલા પ્રત્યે મીટ સરખી કરી નથી તેનું કારણ, ર૦૫- ૬ નહપાણના પાટનગરના સ્થાનની ચર્ચા. ૨૦૬-૮ નહપાણના બે પ્રકારના સિક્કાની સમજ તથા વિવેચન. ૦૮-૧૦ નહપાણ તથા ચકણની નીતિ વિશે વિવાદ. ૨૧૭થી રરર નહપાને કે ચકણને શાહી તરીકે સંબોધાય કે? ૨૧૯ (૨૧૯) ૨૨૦ નવીન માર્યો-વખાર માર્ય–ની આયાત તથા સમય ૨૮ પહવાઝનું હિંદ સાથે રાજકીય સંધાણ ૨૯૭ પશ્ચિમ દિશાએથી હિંદમાં પ્રવેશ કરવાના માર્ગોનું વર્ણન ૩૧૦ પરદેશી પ્રજામાં સૌથી પ્રથમ ક્ષત્રપદ્વારા ચલાવેલ રાજવહીવટ કોણે ૧૧૦ પતંજલીના સમયની ચર્ચા ૭૩ પતંજલીએ કરેલા યોની સંખ્યા તથા તવારીખ ૭૬-૭૭ પાતિના શિલાલેખની વિચારણા ૩૨૧ પાથઆની બે શાખા–હિંદી અને ઈરાની-ને જોડાણની મંત્રણા ૩૨૫ પાર્થિઅન્સની ખાસિયતો, તથા બીજી પ્રજા સાથેની સરખામણી ૨૯૮ પારદ અને ચેન રાજ્ય ગ્રીકમાંથી છુટાં પડયાં તેની ભિન્નતા; ૨૯૯, (૨૯૯) પાર્થિઓએ રવતંત્રતા મેળવ્યા બાદ તેનો થયેલ વિકાસ ૩૦૧ પાર્થિઅન્નેએ હિંદમાં પ્રવેશ કર્યાને માર્ગ ૩૧૦-૧૭ પાશ્ચાત્ય વિદ્વાનોને પોતાના કદાગ્રહને પકડી રાખવા અને સત્ય ઠરાવવા કેટકેટલાં ફાંફાં મારવા પડ્યાં છે તેને કાંઈક ચિતાર ૩૧૦-થી ૩૧૩ તથા ટીકાઓ પુષ્યમિત્ર, શ્રીમુખ અને ખારવેલને સમસમયી માનવાથી વિદ્વાનોએ ભારતીય ઈતિહાસને વિકૃતિ આપી દીધાને એક દષ્ટાંત (૧૩૬). પુષ્યમિત્ર અને વસુમિત્રની શુંગવંશી રાજામાં ગણના કરાય છે ? ૫૯ પુષ્યમિત્ર (ગુંગભૂત્ય)ની ઓળખ અને જીવન વૃત્તાંત ૬૪ પુષ્યમિત્ર, પતંજલી અને શાતકરણી બીજેઃ આ ત્રણેના જન્મપ્રદેશ એક હોવાથી તેમની વચ્ચે જામેલી મૈત્રી ૬૫-૭૩ પતંજલીના આદેશથી, અગ્નિમિત્રના હાથે વર્તાલા જેનો ઉપરના ત્રાસનું વર્ણન ૭૯-૮૦ પુષ્યમિત્ર–અગ્નિમિત્રની ધર્મનીતિથી પરદેશીઓને મળેલું આકર્ષણ ૧૪ પહુલવાઝ અને પલ્લાવાઝના ભેદની સમજણ ૨૮૪ થી આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy