SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ સર્વે ક્ષહરાટ [ ષષમ એટલે તે સમયે જૈન ધર્મની કેવી જાહેજલાલી હતી, તેમ જ રાજકર્તી કોમમાં પણ તે ધર્મ પ્રત્યે કે ભક્તિભાવ અને પ્રેમ ઉછળી રહ્યો હતો, તે બધું સ્પષ્ટતાપૂર્વક બતાવી આપે છે. વળી આ સર્વ ક્ષત્રપોનું વતન સકસ્થાન ૧૯=શિતાન હતું. (જો કે આ સર્વે ક્ષહરાટ હતા તેમ જ તેમનું સ્થાન ગાંજ દેશમાં હતું એમ ઉપર જણાવાયું છે. વળી આગળ જ્યારે શકપ્રજાને હેવાલ લખીશું ત્યારે સાબિત કરીશું કે આ ક્ષહરાટ પ્રજામાં પણ શક પ્રજાનું લેહી મિશ્રિત થયું તે હતું જ. મતલબ કે એક ગણત્રીએ ક્ષહરાટને શક પ્રજા કહીએ તે ચાલે તેવું છે જ, એટલે કે શક તથા ક્ષહરાટ સર્વે જૈન ધર્મીઓ જ હતા અને તેનું મૂળ શોધવામાં આવે તે કહેવું પડશે કે, મહારાજા પ્રિય દશિને, આ સમય પૂર્વે લગભગ દોઢ બે સદી ઉપર જે ધર્મપ્રચાર માટે પિતાના ધમ્મમહામાત્રા મોકલ્યા હતા તેમના પ્રયાસ અને ઉપદેશને લઇને જ આ પ્રજામાં તે ધૂમના બીજનું લેપન થયું હતું.] (3) " It was a stronghold both of worship of Krishna and Jainism (C. H. I. P. 526) કૃષ્ણની પૂજાને તથા જૈન ધર્મને બન્નેના તે મજબૂત કિલ્લા સમાન હતું. ” એટલે કે મથુરાજીનું તીર્થ તે જેનું પણ તીર્થસ્થાન હતું તેમ જ કૃષ્ણ ભક્તિનું પણ હતું. શ્રી કૃષ્ણ કયા ધર્માનુયાયી હતા તેની ચર્ચા કરવાનું અત્ર સ્થાન નથી. પ્રસંગ આવતાં તે બાબત જો કે હાથ ધરીશું જ. અત્યારે તે એટલું જ જણાવવું રહે છે કે શ્રી કૃષ્ણના સગા કાકાના દીકરા-ટલે પિત્રાઈ ભાઈ નેમિનાથ કરીને હતા. જેમનું નામ મહાભારત નામના ગ્રંથમાં, કે જે ગ્રંથ પિતાનો છે એમ વૈદિક મત વાળા જાહેર કરે છે તેમણે પણ કબૂલ રાખ્યું છે. મતલબ કે, નેમિનાથ નામની વ્યક્તિ ઐતિહાસિક છે અને સર્વમાન્ય પણ છે (કલ્પિત નથી જ). તે નેમિનાથને જૈન ઘનુયાયીઓ પોતાના એક તીર્થકર તરીકે માની રહ્યા છે. હવે જે શ્રી નેમિનાથ જૈન ધર્મી હોય તે શ્રી કૃષ્ણ જે તેમના જ સગોત્રી અને કુટુંબી સગા છે તે પણ શું જૈનધમાં હોઈ ન શકે? વળી આપણે તે બાબતની થોડીક ખાત્રી તે વેદિકમતના નખશીખ સહાયક અને સંરક્ષક, તેમ જ જૈનમતના કદર ષી એવા રાજા કલિક ઉર્ફે સમ્રાટ અગ્નિમિત્રના પિતાના જ હાથે મથુરાનું તીર્થ ભાંગી નખાયું હોવાની હકીકત જણાવતાં મેળવી પણ ચૂક્યા છીએ. છતાં હાલ તે એટલો ઉલ્લેખ જ બસ ગણાશે કે તે વિદ્વાન લેખકના કથન પ્રમાણે આ તીર્થ બને સંપ્રદાયનું લેખાતું હતું. (૪) “ As Mathura is mentioned in the Milinda as one of the most famous places in India, whereas in Buddha's time, it is barely men. પોતાના દેશ એટલે સ્વદેશ પ્રત્યેની મમતા માટે તેમણે શકસ્થાનને બદલે સ્થાન વાંચ્યું છે. બેમાંથી ગમે તે અર્થ કરો છતાં આપણી મતલબ તો બનેમાં સરે (૧૯) ઈ. એ. પુ. ૩૭:-Rવેલ રા થાનસ પુ In honour of the whole Sakast. hana of the land of the Sakas ( Dr. Bhagwanlal Indrajit )=34644 8157410 અથવા શકમનના સંસ્થાનની યાદીમાં (ડે. ભગવાન. લાલ ઇંદ્રજીત ): જયારે ડે, ફી, તેનો અર્થ એમ કરે છે કે In honour of his own home= (૨૦) આ વસ્તુસ્થિતિ હવે ઈતિહાસના અભ્યાએને સમજવી રહેતી નથી, કેમકે પ્રિયદરેિ કેત રાવેલ લેખમાં આ સઘળું સ્પષ્ટપણે દર્શાવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy