SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ ગૂર્જર પ્રજાની [ એકાદશી પડવાં કે, કોઈ પ્રજાને સુખે બેસીને ધાન ખાવાને જ્ઞાઓ લીધી તથા હુણ પ્રજા તરફથી લદાતા વાર પણ નહતો. તેવા સમયે પછી ધર્મની તે સર્વ પ્રકારના ઉપસર્ગ સામે આપદધર્મ તરીકે કોને જ પડી હૈય? છતાં થોડો સમય આ સર્વ ક્ષત્રિયત્ન ધારણ કરી અંતિમ હદ સુધી લડી લેવા પ્રજાએ ખામોશી અને સબૂરી પકડી રાખી: પણ શપથ લીધા. અત્ર એશવાલ, શ્રીમાલ, પિરવાડ જ્યારે કોઈ માર્ગજ ન રહ્યો અને હુણ સરદારોએ વર્ગમાંથી જેણે હથિયાર ધર્યા તેઓ હવેથી ત્રાસ વર્તાવવામાં આઘું પાછું ૨૧ જેવું જ ક્ષત્રિય તરીકે ઓળખાવા લાગ્યા.૨૪ બાકી નહીં, ત્યારે આ સર્વ ઓશવાળ, શ્રીમાલ અને જેમણે હથિયાર નહોતા ગ્રહણ કર્યા તે એમને પિરવાડે ત્યાંની અન્ય પ્રજા સાથે મળી જઈ એમ સાદા પ્રજાજન રહ્યા. અને પ્રજાનું સામતે પ્રદેશનાં અતિ પવિત્ર ગણાતા તીર્થસ્થળ સામું યુદ્ધ મંડાયું અને અવંતિ તથા આબુની આબુ ઉપર એકઠા થયા; અને યુદ્ધોચિત શુર- વચ્ચે આવેલા મંદિર મુકામે ઘર સંગ્રામ વીરતા ગ્રહણ કરી, હથિયાર ઉપાડવાની પ્રતિ- ભ. તેમાં હુણ પ્રજાને એકદમ સંહાર વળી ગુપ્ત સં. ૧૬૦=ઈ. સ. ૪૭૦ ના અરસામાં કહેવાય. તે સમયે અવંતિ ઉપર કંદગુપ્તને અમલ તપ હતે; પણ તે વંશની પડતી થતાં જ તે વખતે આ ભદારકને જે નબીરે સત્તા ઉપર હોતે તેણે મહારાજ પદ ધારણ કર્યું હતું. (૨) આ હુણ પ્રનની ખાસિયત વિશે ગુwવસ તરફથી છપાયેલ, હિંદને ઇતિહાસ ઉત્તરાર્ધ છપાઈને ઈ સ. ૧૯૩૫ માં બહાર પડે છે. તેના લેખક મિ. છોટાલાલ બાલકૃષ્ણ પુરાણીએ જે વિચારે પૃ. ૫૪ માં ટાંકયા છે તે પુરતે ખ્યાલ આપે તેમ છે જેથી આ નીચે તે સદાબરા ઉતાર્યા છે. “હિદની બધી પ્રણાલી કથાઓ મિહિરગલને લોહી તરસ્ય અને સીતમગર તરીકે વર્ણવવામાં સંમત થાય છે. તેઓ ખેતર અને ગામડાં આગથી બાળતાં અને કોઈ પણ જાતના વિવેક વગરની કલેઆમથી લોહીથી રેલાયેલાં જોતાં, ભયવિસ્મત થયેલા લોકોને એ હુનેનાં સંખ્યા, બળ, ઝડપી ગતિ તથા નિવારી રાકાય એવી ક્રૂરતાને અનુભવ થશે. બા બધા ખરા ભમાં તેમના તીણા અવાજ, જંગલી ચાળા, તથા ઈસરાઓ અને તેમના વિચિત્ર બેડેળપણાથી નીપ- જતાં વિસ્મય અને તીવ્ર અણગમાની લાગણીથી ઉમેરો થતું હતું. બાકીની મનુષ્ય નતિથી તેઓ તેમના પહેળા ખાવા, ચપટાં નાક તથા માથામાં ઊંડી ઉતરી ગયેલી નાની કાળી આંખેથી જુદા પડતા હતા અને લગભગ નહીં જેવી દાઢી હોવાથી તેમનામાં જુવાનીની મદનગી ભરી શોભા કે ઘડપણને આદરણીય દેખાવ મહેતે જોવામાં આવતું.” (૨૨) રાજપૂતના ચાર અગ્નિકુળની ઉત્પતિ આબુ પર્વત ઉપર થયાનું ઈતિહાસ જે જણાવે છે તે આ પ્રસંગ સમજ. ચાર અગ્નિકુળોનાં નામ(૧) જોધપુરઅને પ્રતિહારવંશ (૨) અજમેરને ચહુઆણવંશ (૩) માળવાને પરમારવંશ (૪) અને ચોથે ચૌલુક્યવંશ ગણાય છે પણ મને શંકા થાય છે કે તેમાં આ વંશને કાંઈક વિશેષ પડતું મહાન અપાઈ ગયું છે (જુઓ નીચે ટીકા નં. ર૭ તથા આ પૃડે આગળની હકીકત ) H. H. P. 659:-The Hindu Rishes & Brahamins make new heroes at Mount Abu. These heroes are called Agnikula or Fire dyansty. (૨૩) મુજી વન્સ ફોર મ્ભ હો તિમો વો મુJા હો જુદો હોદ મુut માણસ કર્મથી બ્રાહ્મણ થાય, કર્મથી ક્ષત્રિય થાય, કર્મથી વૈશ્ય થાય અને શુદ્ધ પણ કર્મથી-ક્રિયાથી જ થાય. (૨૪) આ કારણથી જ ઓશવાળ શ્રીમાળને સંબંધ જે મેળવવા જશે તે રાજપૂતાનાના ક્ષત્રિય સાથે મળતું થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy