________________
પરિચ્છેદ ]
આપણે આગળ ઉપર જે ઇ. સ. પૂ. ૧૮૧=મ સં. ૩૪૬ની સાલ રાજા કલ્કિની જણાવી ગયા છીએ, તે તેના મરણની લેખવી કે તેના રાજ્યના પ્રારં ભની કે અમુક કાર્યાં કરીને તેણે કલ્કિનું બિરુદ પ્રાપ્ત કર્યું છે તેની ગણુવી; અને આ પ્રશ્નના ઊકેલ ઉપર જ શુંગવંશી રાજ્યકર્તાઓની વંશાવળી ગાઠવવી રડે છે; તેટલા માટે તેને નિચેાડ પ્રથમ હાથ ધરવા રહે છે.
ઉપર જણાવી ગયા છીએ કે શુંગવંશની શરૂઆત—અથવા તેના રાજ્યના પ્રારંભ~મ. સ. ૩૨૩=ઈ. સ. પૂ. ૨૦૪ માં થઈ છે અને તેણે ૩૦ વર્ષ સુધી રાજ્યઅમલ ભાગબ્યો છે.
પ્રમાણે હિસાબ લગાવીએ તેા તેનું મરણ તે મ. સ. ૩૨૩+૩૦=૩૫૩ માં આવશે. જ્યારે ઉપર તેા આપણે ૩૬ ની સાલને મેળ ઘટાવવા રહે છે, કેમકે તે વખતે રાજા કલ્કિ થયે હોવાનુ જણાવાયું છે. એટલે આ ૩૫૩ અને ૩૬ ની વચ્ચે ૭ વર્ષના જે ફેર રહે છે તેના ખુલાસા આપણે શોધી કાઢવા રહે છે. ખીજી બાજુ એક વાત એમ નોંધાયલી છે કે, પુરાણ - કારના જણાવ્યા પ્રમાણે તેણે ખીજો અશ્વમેધ યજ્ઞ કર્યા બાદ, માત્ર આઠ વર્ષ જેટલું જ આયુષ્ય ભાગળ્યુ છે ૪ ( આ આઠ વર્ષ પૂરાં પણ ઢાય ૐ સાત વર્ષ ઉપર ઘેાડાક માસ વીત્યા હ્રાય તા મ. સ.
૨૬૭
જન્મ
પણ પોતાની । પિતાની હૈયાતી
દરમ્યાન.
રાજપદે {
સ્વતંત્ર સમ્રાટ
તરીકે
પ્રાપ્તિ
૩૨૩ થી
૩૩૯
કરેલું સમાધાન
૩૩૯ થી
૩૫૩
૩૪
૩૫૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૩,
કલ્કિ બિરુદની
મરણ
( ૧૪ ) જીઆ નીચેનું ટી. ન. ૧૬ તથા તેને લગતું અસલ વર્ણન.
( ૧૫ ) સરખાવા ઉપરની ટીકા ન
૫૫
પણ તે કાળને આઠ વર્ષ તરીકે ગણાવી દીધે હાય ) એટલે કે, આખીજો અશ્વમેધ કર્યાંની જે સાલ છે તે, તેનું મરણ થયું તે પહેલાં આઠમા વનીજ દેખા′ આવે છે. અને ઉપરમાં નોંધ લેવાઇ ગયા પ્રમાણે પણુ, તેના મરણ અને કલ્કિ થયાના સમય વચ્ચેનું અંતર ૭-૮ વર્ષનું જ છે; તેમજ જૈન ગ્રંથીમાં પણ એમજ કહેલ છે કે, ૩૪૬ માં રાજા કલ્કિનું ઉત્પન્ન થવુ થશે. આ ઉપરથી સમજાશે કે અહી ઉત્પત્તિના અ જન્મ (અથવા માતાના પેટે જન્મવુ.) એમ નહીં, પણ રાજા કલ્કિના બિરુદ તરીકેની પ્રાપ્તિના સમય લેખા રહે છે, સઘળી વાતના સાર એ થયા કે, રાજા અગ્નિમિત્રે ખીજો અશ્વમેધ યજ્ઞ સંપૂણૅ કરી મ. સ. ૩૪ ૬=ઈ. સ. પૂ. ૧૮૧ માં સાર્વભૌમત્વનું પદ ધારણ કર્યું છે; અને ત્યારથી જ જૈન ગ્રંથકારાએ તેને રાજા કુકિ તરીકે ઓળખવે શરૂ કર્યાં છે.
ઇ. સ. પૂ.
૨૬.
તેનુ મરણુ મ. સ. ૩૫૩=૪. સ. પૂ. ૧૭૪ માં જ્યારે તે ૮૬ વર્ષની ઉમરે પહેાંચ્યા હતા ત્યારે નીપજ્યું છે. એટલે તે હિસાબે તેના જન્મઃ૧૩૫૩-૮૬=૨૬૭ માં સ=ઇ. સ. પૂ. ૨૬૦ માં થયા હતા એમ ગણવું રહે છે. એટલે તેની સાલવારી ચોક્કસપણે નીચે પ્રમાણે આપણે ટાંકી શકીશું,
ઉમર
ભાગવેલ પદવીના સમય
.
૨૦૪ થી
૧૮૫
૧૮૮ થી
૧૭૪
૧૮૧
૧૭૪
૫૬ થી
७२
૭૨ થી
et
૭૯
e}
ફ
૧૬ વ
૧૪
૭૬
:)
( ૧૬ ) ભા, સ, ઇ. પૃ. ૨૨૫ પુષ્પમિત્ર કે પુત્ર અતિમિત્રને ફેવળ આઠ હી વર્ષ રાત્મ્ય ક્રિયા, સરખાવા નીચેનું ટી, નં. ૨૬,
www.umaragyanbhandar.com