SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ) કારકીર્દી ૩૨૩ સંભાળવું તેમ ધારી બીજી તરફ નજર જ નાંખી હતા તે વળી બીજી એક શંકા એ થાય છે ન હેય. પણ તેવી સ્થિતિ બની હેય તેમ નેધાયું કે તે હવે પાર્થીઅન, જ્યારે પ્રજા હતી હિંદુ દેખાતું નથી. એટલે એમ અનુમાન થાય છે કે તે પ્રજા ઉડીને પિતાને સંવતસર માનશે કે કે તે ભાઈસાહેબ મહેતા મારે નહીં અને ભણવે પારકાને? જવાબ દેવાશે કે, એમ તે અનેક પણ નહીં તેવી તટસ્થ વૃત્તિવાળા હેય; કે તદન સંવતસરે પૂવે ચલાવાયા છે. વળી શિલાલેખોમાં નિર્લોભી હેય; અથવા ભોગ વિલાસમાં જ આખો પણ કોનરાવાયાનું તમે પોતે જ જણાવી ગયા સમય વ્યતીત કરી નાખતાં હોય; કે શેકો પાપડ છો તેનું કેમ? ખુલાસો કે, પૂર્વ સમયે જે પણ ભંગાય નહીં તેવા બળહીન હેય; પણ તેના સંવતરે ચાલેલા નજરે પડે છે તે તે સમસિક્કા વિશેના પરિચયથી સમજાય છે કે, પોતાની યની પ્રજાએ પોતાના રાજવી ઉપરના પ્રેમને પાછલી જીંદગીમાં તે બિમાર અવસ્થામાં જ હશે. લીધે કર્યું છે. વળી રાજાઓએ જ તે પોતાને એટલે અવંતિમાં જ્યારે દ્વિતીય રાજદ્વારી પ્રસંગ સંવત લખે છે. એટલે તેમાં પ્રજાની સંમતિ ઉભે થયે ત્યારે તે તે કાંઈ કરી શકે તેવી હતી કે નહીં તે પુરા ખાત્રીપૂર્વક કહી સ્થિતિમાંજ નહોતો. છતાં પહેલા પ્રસંગ વખતે ન શકાયઃ હજુ તેના વિશે એમ કહી શકાય તેણે જે પાઠ ભજવ્યાનું અનુમાન દોરવું પડ્યું છે કે, રાજસત્તા જે ધારે તે કરી શકે છે. તેજ સ્થિતિ હેય તે તેને એકંદરે નબળે ભૂપતિ તેથી તેણે પિતાને સંવતસર મારી ઠોકીને તે કહેવું જ પડશે. આવા બળહીન તથા તેજે પ્રજા પાસે લખાવરાવ્યું હતું. એક બારગી હીન પાસેથી વિશેષ પ્રગતિ કરવાની આશા તે વાત પણ આપણે કબૂલ કરીએ; પણ સેવી શકાય જ નહીં. બકે તે પોતે પિતાનું તે સ્થિતિ તેના મુલક પરત્વે હજુ સંભવિત સંભાળી રાખે તેટલું પણ ગનીમત સમજવું બની શકે. પરંતુ દક્ષિણ હિંદ કે જેનું પૃ. ૩૨૧ માં ઇસારે થ છે કે, તેણે મહે પણ તેણે જોયું નહતું ત્યાં સુધી તે શક ૭૮ માં શકસંવત સ્થાપન કર્યાની કેટલાક ચાલ્યો આવે છે તેનું કેમ? આ બધી ચર્ચાને અભ્યાસીઓની માન્યતા છે. સાર એકજ છે કે, શક પ્રવર્તક તરીકે તે તેના સિક્કા પણ તે વિરૂદ્ધ ત્યાંજ સુચના હોવાની વિદ્વાની માન્યતા તદ્દન પાયા વિનાની અને કરી છે કે, ઈ. સ. ૭૮ જ છે. વળી સિક્કા બાબતની નીચે લખેલ સંવતસર ની સાથે બરાબરીમાં જ ઈ હકીકત સાથે પણ સરખાવવાની જરૂર છે. સ. પૂ. ૭૮ ધારી લેવાથી તે તેના સિક્કા વિશે. કે. શે. હિ. ઈ. ના માન્યતા ઊભી થવા પામી છે અને તેથી તેને લેખકે જણાવ્યું છે કે પ૨ On Maues coins તદ્દન ભૂશાયી કરી નાંખવી રહે છે. વળી ઉપ- his name appears alone with the રમાં વર્ણવેલી તેની કારકીર્દીના ખ્યાનથી ખાત્રી title “King of Kings” but the થશે કે સંવતસરના સ્થાપકમાં જે અનેક ગુણો coins of his successors, Aziz king જોઈએ તેમાં એક પણ તેનામાં નહે. તેમ of kings, of Spalahores his brother છતાં ઘડીભર માનો કે તેણે તે શક પ્રવર્તાવ્ય and of spalagadames his nephew (૫૨) જુએ તે પુસ્તક પૃ. ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy