SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ {C} પંજાબના પ્રાંતથી કેટલુંયે છે. અવ ંતિમાં હતુ` એટલે પંજાબ ઉપર મૌરમ્રાટના પ્રતાપ અને હાકલ તે તદ્દન નજીવાં જ થઈ ગયાં ગણાય; વળી તેને યુથીમેિાસ જેવા સાહસિક મનવૃત્તિવાળા રાજવી તો ધેાળીને જ પી ૫. શ્યા પ્રમાણે કે સ્થિતિ ખાદ કરતાં કાશ્મિરપતિવાળા મુદ્દો જ વિચારવા રહે છે. આપણે પુ. ૨ ના અંતે આપેલ પરિશિષ્ટ ૩ { પૃ. ૪૦૨ થી ૪૦૮ ) માં કાશ્મિરન પતિ જાલૌકની હકીકત વર્ણવી છે; તથા આ ત્રીજા વિભાગે ઉન્નડતા પરિચ્છેદે . બતવી આપ્યુ છે કે, સમ્રાટ પ્રિયદર્શિનના મરણુ ખાદ તેને જ્યેષ્ઠ પુત્ર વૃષભસેન–અવંતિપતિ બન્યા ત્યારે તેની રાજનીતિથી અસંતુષ્ટ ખની તેના ભાઈ અને મહારાજા પ્રિયદર્શિનના એક પુત્ર નામે જાલૌક સ્વતંત્ર બની પોતે કાશ્મિરની ગાદીએ ખેઠા હતા. વળી તેણે ક્રમે ક્રમે આગળ વધી પોતાના રાજઅમલના ૨૬ વર્ષ સુધીમાં સંયુક્ત પ્રાંતના કાન્યકુબ્જ (વર્તમાન કાળના કનેાજ ) શહેર સુધીના સધળા મુલક જીતી લીધા હતા, તથા સ્વેચ્છાને તે મુલકમાંથી હાંકી કાઢ્યા હતા. તેમજ એ પણ દેખીતુ' જ છે કે, જે રાખ ટેટ કાન્યકુબ્જ સુધી પડેાંચી નય તેને પાળ વીંધીને-ચીરીને જ જવું પડે. એટલે તેણે આખા પબ કે પછી તક્ષિલાવાળા ભાગ જ, પોતાની હકુમતમાં લઇ લીધે હાવે, બેઇએ, ગમે તેટલે ભાગ તેણે જીતી લીધેા હાય, તેપણુ પેતાના હાથે તે તક્ષિત્રાનો નાશ કરે તે તે ન મૂકો ન મવિષ્યતિ જ કહેવાય; કેમકે પ્રાપ્ત રાખતે જીતમાં તક્ષિકા જેવાં મહાવેભવશાળી નગરા આ તાં મળી જાય તે તેમને તે નાશ કરે કે, ઊલટુ તેત્રા મુલકમાં નવાં નવાં શહેશ વસાવી તેને આબાદીના શિખરે પોંચાડવાનું મન કરે ? મતલબ કે, રાજા લઇ ક્ષિાને પેાતાની તક્ષિલાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ મ આંગળી સરખીયે અડાડી નહીં હૈાય, તો પછી તેને વિનાશ કર્યાંનુ તા કલ્પી જ કેમ શકાય ? એટલે એક પક્ષે લડનાર જાલૌક પરત્વેની તે નગર સબંધી સ્થિતિ જો આપણે તદ્દન અશકય જ માની છે તો પછી ખીજા પક્ષે લડનાર યેાન-મ્લેચ્છ પ્રજાના હાથે તે નગરનું અનિષ્ટ થવા સભવ છે કે કેમ ? તે વિચારવુ' રડે છે, અનુભવ કહે છે કે, તે નવા યાગ્ય છે. કાં તો વેર વાળવાના મિથી તેને બાળી નાંખે અથવા લુંટફાટ કરી ભાંગી તોડી નખે; એવા ઈરાદાથી કે કાં વે. આપણે તે સ્થાને પાછું આવવાનું રહે છે કે તેને ભાગવા કરવા પડશે; અને કદાચ આવીશું-જે અનિશ્ચિત છે-તો કે તે વખતે વળી જોયુ. શે. બાકી તો તે વખતની મતદશા જ એવી હાય છે કે, આગળપાછળા વિચાર કર્યા વિના જ મૈં मरेंगे तो मरेंगे लेकिन तेरेकुं तो रांड करेंगे " नी રીતીથી બધું ઊઁચતું જ કરી નંખાય છે. એટલે પછી એ જ સાર ઉપર આવવુ રહે છે કે, દૈવકૃત કારણમાં જે કાંઈ થ ુક સંભવિત વિચારવુ` રહ્યું છે તે, એટલે કે કાષ્ઠ ગેબી બનાવનું જ પરિણામ હાય, કે જેથી તે શહેર ટાઇ જાય કે તેની કિલ્લેબ"ધી તારાજ થઈ જાય; અથવા તો વિશેષ સંભવનીય મનુષ્યકૃત કારણેામાંનુ યન પ્રજાના હસ્તે તે નગરની લુંટ અને ભાંગતોડ થયાનું હાય કે જેથી વેરવિખેર હાલમાં તેનાં અવશેષો અત્યારે નજરે પડે છે તેમ દેખાતાં ઊભાં રહ્યાં કરે. આ ખેમાંથી કંઇ સ્થિતિ બનવાયોગ્ય હશે તેનો તાગ લેવાનું કામ આપણે અન્યને સોંપી દઈ આગળ વધીશું. ભરતખંડના પૂર્વભાગમગદેશમાં જેમ નાલંદાની વિદ્યાપીઠ વિદ્યાદાન આપવામાં અતિ વિખ્યાતિને પામી હતી તેમ પશ્ચિમ ભાગે પંજાબમાં-તે વખતે તે દેશને ગાંધાર નામથી www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy