________________
પરિચ્છેદ ]
ચલાવવાને, ઈંગ્લાંડથી હાકેમે। નીમાને આવે છે અને તેમની પસંદગી ત્યાંની પાર્લામે ટ દ્વારા તે સમયનું પ્રધાનમડળ કરે છે; જેથી એક પછી આવનાર બીજાને કાંઇ સગપણુ સબંધ હાતા નથી તેમ આ ઈન્ડા પાથી અન્સે પણ તે રીત હવે ગ્રહણ કરેલી હાવાથી, ગાદી ખાલી કરનારને અને નવા આવનારને બીજો કોઇ લાહી સંબધ હાતા નથી. છતાં અહી' ચાલતી બ્રીટીશ પ્રથા અને તે સમયની ઇન્ડેાપાથી અ ન્સની પ્રથામાં ફેર એ હતા કે (૧) ઇન્ડેાપાથી - અન્સમાં રાજકુટુંબી જન-સરદારને મેાકલવામાં આવતા (૨) અને જે આવતા તે અમુક વખત માટે જ ન આવતાં તેની આખી જિંદગી સુધી વહીવટ ચલાવ્યા કરતા. પછી ઇરાનની મૂળ ગાદી ઉપર બિરાજતા શહેનશાહમાં ફેરફાર થઇ જતા તે પણ હિંદમાં વહીવટ કરનારને કાંઇ જ આંચ આવતી નહેાતી.
ના સ્થાન વિશે
આ ગાંડાકારનેસના સમય ઈ. સ. ૧૯ થી ૪૫ સુધીના ૨૬ વર્ષ પર્યંત હિંદના રાજક તરીકે લેખવામાં આવ્યા છે અને તે ખાદ ઇરાનની અને હિંદની ગાદો એકત્ર થઇ જવાથી તેને ઇરાનમાં ખેાલાવી લીધા હતા અને પછી ત્યાંના અને હિંદના એકત્રિત શહેનશાહ તરીકે તેની કારકીર્દી ચાલી હતી ૫ એમ કહી શકાશે. તેના રાજ્યકાળ પણ ઠીક ઠીક લાંખા સમય ચાલ્યા ગણાય. તેણે પણ પોતાના પૂર્વજની પેઠે, દક્ષિણે આવેલા અવ`તિપતિ સાથે ખીન
( ૧૫ ) કહે છે કે તેનું મરણ ઈ. સ. ૬૦ માં થયું હતું. H. H, P. 647:-He died about 60 A. D.=હિ, હિં, પૃ. ૬૪૭:-તે ઈ. સ. ૬૦ આશરે મરણ પામ્યા.
(૬૬) કે. હિ. ઇ. પૂ. ૫૩૮:-'The Pahalva ૪૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૧૯
દરમ્યાનગીરીની નીતિને જાળવી રાખી દેખાય છે: પણ ખીજી બાજુ જયારે અગાનિસ્તાનની ઉત્તરે હિંદુકુશ પર્વતની આસપાસ અને પેાતાના મુલકની થડેાથડ આવીને યુસી પ્રજાના (જુઓ ઉપરમાં પૃ. ૧૪૨ ) એક ટાળાની મદદ સાથે કુશાન સરદાર કુન્નુલ કડસીઝને પેાતાની સત્તા કાંઇક સ્થિર કરતા સાંભળ્યા ત્યારે તેણે પોતાના હાથના સ્વાદ તેને ચખાડવાને પગલાં લેવાં પડ્યાં હતાં; અને તે સરદારને કાબૂલની ખીણવાળા ભાગ ખાલી કરીને જરા પાછા હઠી જવાની ફરજ પણ પાડી હતી. તે બાદ તેણે અફગાનિસ્તાનવાળા તે ભાગમાં એક પ્રીતિસ્થંભ ઊભા કર્યો છે જે તેની રાજઅમલની સાક્ષી પૂરતા અદ્યાપિ પણ નજરે પડી રહ્યો છે. તેના રાજ્યઅમલમાં ઈન્ડેાપાથી અને સત્તા મધ્યાહ્ને ૧૬ પહેાંચી ગઈ હતી એમ જરૂર કહી શકાશે.
તેના રાજ્ય સાથે બહુ નિસબત ધરાવતી એવી એક એ કેટલુક જાણવા ખાબતને અહીં ઉલ્લેખ કરી લઇએ.
ચેાગ્ય કેટલાક વિદ્વાનેાની એમ માન્યતા થઇ છે કે, તે પોતે પથ્વી મહઝાનેા અનુયાયી હોવા છતાં તેણે પાતાની પાછલી જિંદગીમાં ધર્મોપરિવર્તન કરીને ઇસાને ધર્મ અંગકારી કર્યો હતા. ત્યારે કેટલાકના એવા મત પડે છે કે, તે બહુ ઉદારચિત્ત હાવાથી તેણે ૭ ખ્રિસ્તી ધર્માં તરફ બહુ આદરભાવ જ માત્ર બતાવ્યા હતા, power attained its height=પવાની સત્તા તેના ઉત્કૃષ્ટ સ્થાને પહેાંચી હતી.
( ૬૭ ) હિં. હિં, પૃ. ૬૪૭:-A recently discovered inscription shows that Gondophorus was initiated by St, Thomas.
www.umaragyanbhandar.com