SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] ' વળી પટરાણીના પેટે ત્રણ પુત્રનાં નામ જણાવ્યાં છે; જ્યારે કુમાર સોદાસ અને કુંવરી હનનાં નામ જુદાં પાડી પતાવ્યાં છે. તે ઉપરથી એમ અનુમાન લઈ જવાય છે કે, તે બન્ને પટરાણીના કરજો નહીં હાય. પછી તે બન્ને સહેાદર હતાં કે કેમ તે સ્પષ્ટ થતું નથી; પણ મહાક્ષત્રપ રાજીબુલને એક કરતાં વધારે રાણીઓ હતી એમ તે ચોક્કસ કહી શકાશે જ. આ સિવાય તેનાં બીજાં કોઇ સગાંનાં નામેા તેમાંથી નીકળતાં નથી. ઉપરમાં આપણે ખરએસ્ટ તે જ્યેષ્ઠ પુત્ર ખલયસ કુમારનું બીજું નામ હાવાનું જણાવ્યું છે, પણ બીજે ઠેકાણે તેને રાજુકુલના દોહિત્રાના પુત્ર હોવાનું જણાવાયુ' છે, તેના સિક્કા ઉપરથી જણાય છે કે તેણે ક્ષત્રપ અને મહાક્ષત્રપ એમ બન્ને હાદા ભાગવ્યા છે જ. હુવે જો ક્ષત્રપ તરીકેના તેનેા સમય વિચારીએ છીએ તેા તે સ્પષ્ટ થાય છે જ કે, તેના ઉપરી તરીકે બીજે કાઇ હોવા જોઇએજ; અને તે બીજા કાને સંભવ નથી પણ બાદશાહ મિતેન્ડરના જ છે; તેમજ જ્યાંસુધી મિનેન્ડર જીવતા હતા ત્યાંસુધી તે તે પ્રદેશ ઉપર હગામ-હગામાસ જ ક્ષત્રા હતા. તેમજ શુ'ગવ'શી ભાનુમિત્રની સાથેના યુદ્ધમાં મિનેન્ડર તથા આ હંગામાસ મરણ પામ્યા હતા, એમ જણાવી ગયા છીએ. તેમજ એટલું તેા સમજી શકાય તેવુંજ છે કે, જ્યારે યુદ્ધમાં વિજેતા ભાનુમિત્ર છે ત્યારે તે સ્થાન ઉપર, યુદ્ધ પછી સત્તા ા તેની જ સ્થપાય; જેથી રાજીવુલનું તેના સમય વિશેષ હકીકત ( ૬ ) કે, શા.હિ. ઇ. પૃ. ૭૦ જુઓ:-Another member of the family known to us is Kharaosta, of Ranjubula=આ કુટુંબના એક ખીજા સભ્યનું નામ ખરએસ્ટ છે, તે રાજીવુલની દીક઼ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૩૧ "" ક્ષત્રપપ૬” રહી શકે જ નહી. એટલે પ્રશ્ન એ થાય છે કે રાજુલ ક્ષત્રપપદે આવ્યા કયારે ? ખે સ્થિતિ સંભવી શકે ( ૧ ) મિનેન્ડરની હૈયાતિમાં જ તે નિમાયા હાય, અને તેમ બન્યું હોય તા હગામાસને યુદ્ધ પહેલાં એટલે ઈ. સ. પૂ. ૧૫૯ પહેલાં મરણ પામ્યાનું લેખતું રહ્યું; કે જેથી રાજીવુલને તેના સ્થાને ક્ષત્રપ તરીકે નીમી શકાય. ( ૨ ) અને બીજી સ્થિતિ, ભાનુમિત્રે મથુરા ઉપર પોતાની સત્તા જમાવ્યા બાદ થોડા કાળે આ રાજુપુલે તે મુલક પાછો લડી કરીને તેની પાસેથી પડાવી લીધા હોય: પણ તેમ બન્યું હાય તા તે સમયે મિનેન્ડર જેવા કાઈ ઉપરી રાજકર્તા રહ્યો ન હાવાથી તેને મહાક્ષત્રપ તરીકે જ સંખાધી શકાય, ક્ષત્રપ તરીકે નહીં જ. એટલે પછી એમજ અનુમાન કરવું રહ્યું કે, ન. ૧ માં જણાવ્યા પ્રમાણે હંગામાસનું મરણુ જ ઇ. સ. પૂ. ૧પ૯ પહેલાં નીપજી ચૂકેલું અને તેની અવેજીમાં મિતેન્ડરે પોતાની હૈયાતિમાં જ આ રાજીબુલને ક્ષત્રપ તરીકે નીમેલ, આટલું નિશ્ચિત કર્યાં પછી, તે કેટલા કાળ ક્ષત્રપપદે રહ્યો હતેા તે વિચારવું રહે છે. જો કે ક્ષત્રપ તરીકેના કાળના નિણ્ય કરી લઇએ તાપણુ આપણા સ્થાપિત નિયમ પ્રમાણે તેના તે સમય રાજત્વકાળના નહી જ લેખાય; માટે તે પાછળ કરેલી મહેનત અક્ળ જાશે તેમ ધારી તેને પ્રયત્ન કરવાનું માંડી વાળશું. હવે મહાક્ષત્રપ તરીકેના સમયને વિચાર કરીએ :—એક વાત તે। ઉપરમાં નં. ૨ ની સ્થિતિને વિચાર કરતાં સ્પષ્ટ જણાવી દીધી છે કે, રી દીકરા આનેા પુત્ર થતા હતા, ( ૭ ) જી ઉપરની ટી. ન, ૧, (૮) આ પ્રમાણે ઠરે તે તે પ્રમાણે હગામહગામાસના ચરિત્રમાં આપણે ફેરફારા કરવા રહેશે, .. www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy