________________
પરિચ્છેદ ]
હિંદમાં આવ્યા ?
૩૧૧
અને ગડમથલ કરવી પડી છે તે તેમના મંતવ્યનાં જે ચાર પાંચ અવતરણો આનીચેટાંકી બતાવ્યાં છે તે ઉપરથી સ્વતઃ સમજી શકાશે. તેમણે જણાવ્યું છે કે-૧૮ The Sakas reached India indirectly and that like the Pabalvas they came through Ariana (S. Afghanistan and Baluchistan) by the Bolan pass into the countries of the lower Indus–શક પ્રજા આડે રસ્તે થઈને હિંદ આવી હતી અને પહુર્ઘાઝની પેઠે એરીયાના૧૯ (દક્ષિણ અગાનીસ્તાન અને બલુચીસ્તાન) વીંધીને બોલનપાસ રસ્તે સિંધુ નદીના દક્ષિણ પ્રાંતમાંથી પસાર થઈ હતી. Pabalvas are inseparably con nected with the Sakas and...... that the Indo-Scythia was the base, through which the Saka and the Pahalvas armies moved up the valleys of the Indus and its tribu. taries to attack the yavan kingdoms પદવાઝ અને શક નિર્ભેળપણે હળીમળી ગયા છે....ઇન્ડસીથીયા જર૦ સંસ્થાન હતું જેમાં
થઈને શક અને પદૃવાઝ લકર, સીંધુ નદીની ખીણ અને તેની શાખા નદીઓમાં આગળ વધ્યું હતું અને યવન રાજે ઉપર ચડાઈ કરી હતી.૨૧ The province of Indo-Scythia (Sind) appears to be very inadequately represented by coins (of Mauses). It may perhaps have been held by the viceroy together with Arachosia= ઈન્ડોસીથીયા (સિંધ)ના પ્રાંતમાં (મોઝીઝ) ના સિક્કાઓ (બરાબર સારી–રીતે ઘણા) બીસ્કુલ મળતા નથી. કદાચ એકેશીયા (કંદહાર જેની રાજધાની છે)ના વાઈસરોયની સત્તામાં તે પ્રાંત હશે. મતલબ કે, સિંધના પ્રાંતમાંથી મોઝીઝને કોઈ સિકકે મળી આવતું નથી એટલે તેમણે અનુમાન બેસાર્યો છે કે, તે પ્રાંત એકેશીયાના સૂબાના હાથ તળે હશે, જેથી સૂબા મોઝીઝના સિક્કા, બહુ ત્યારે તેની રાજધાની કંદહાર સુધી
જે હજુ મળી શકે તે સમજી શકાય તેમ છે; પણ સિંધ જેટલા દૂરના પ્રાંતમાં તેની વપરાશ થઈ ન હેય; કારણ કે તે રાજધાનીથી બહુ છે. 241671 18914.22 For a time the rem. nants of the two yavana houses in ઉપર આવવું હોય તે પૈબરઘાટમાં થઈને ઉતરવું ઠીક પડે કે હેરાતમાંથી પ્રથમ દક્ષિણ તરફ જાય ત્યાંથી બાલન રસ્તે સીંધમાં જય અને ત્યાંથી પાછા નદી રસ્તે ઉત્તરમાં આવે અને પછી ચડાઈ કરે! હબશીના ડાબા કાન જેવી વાત થઈ કે નહીં? આ બધી મુશ્કેલીઓ જે તેમને વેઠવી પડે છે તે તેમની ખોટી કલ્પનાને સાચી ઠરાવવા માટેના પ્રયત્નરૂપ સમજવી.
(૨) કયાંથી મળે? મેઝીઝને તે પ્રાંત સાથે સંબંધજ કયાં હતું કે તેના સિક્કા ત્યાંથી મળી આવેલ કેવું સરસ અનુમાન? તેના કરતાં એમ કાં ન કહેવું બરાબર મનાય કે સીંધ પ્રાંતને અને મેગીઝના કારભારને કાંઈ લાગતું વળગતું જ નહોતું,
(૧૮) જુઓ કે, હિ. ઈ. ૫. ૫૬૪.
(૧૯) એરીયાના પ્રાંતની રાજધાની હેરત શહેર હતું. (જુઓ પુ. ૨, પૃ. ૨૭૫). તથા તેમને ખબર પાસનો રસ્તો જ અનુકૂળ પડે છતાં ધડ ઉતરવા, જુદીજ કલ્પના તેમને બેસારવી પડી છે. તેમ કરતાં શું મુશ્કેલી આવી પડી છે તે હવે પછીના વાળે જુઓ.
(૨૦) ઈન્ડોસીથીયા તે પ્રદેશ સમજવો કે જ્યાં સિક નદી સમુદ્રને મળે છે. વળી ત્રિકોણ આકારે જે આખ બન્યા છે તથા જેને શકદ્વીપ તરીકે ઓળખાવા છે (જુઓ ઉપરમાં શકદ્વીપનું વર્ણન) તે સમજવો
(૨૧) યવનેનું રાજ્ય તક્ષિલા અને પંજબ ના ભાગમાં હતું. હવે વિચારો કે હેરાતવાળાને પંજાબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com