SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] વધુ માહિતી ૪૦૩. અને २१२ છે. ૧૦૩] સવળી બાજુ રાજાનું કે, આ. ૨. ઈશ્વરદત્તનું નામ લખ્યું છે એટલે કોને છે તે | ઈ. સ. મહેરૂં જમણન. માટે તે શંકા રહેતી જ નથી. સૂર્ય ચંદ્ર, ચૈત્ય ૨૧ તરફનું : ગ્રીક અને વાંકી લીટી તથા ઉપર ચંદ્ર તેમજ મહા ભાષામાં આ આકૃતિ | ક્ષત્રપ શબ્દનું બિરૂદ છે; આ સર્વ ચિહ્નો ઉપરમાં લેખ છે તથા ૪૭૯ આંક નં. ૧૦૨ ના ચ9ણના સિક્કાની પેઠે જ છે. | માથાની પાછળ એટલે સૂચવે છે કે તેના વંશ સાથે સંબંધ તે ધરાવે છે રાજ્યના અમુક રૂપાને વર્ષે એમ લખેલ છે. પણ રાજ્યના અમુક વર્ષે એમ જે શબ્દ વાપર્યા સિકકો છે છે તે બતાવે છે કે, ચકણથી જુદા જ વંશને છે : પરંતુ પોતે કયો સંવતસર વાપરે છે તે ચોક્કસ અવળી બાજુ-ત્રણ નથી જ; એટલે કે તેણે વાપરેલ સંવતસરની સ્થાપના આકનું ચેત્ય તે સમય બાદ કરવામાં આવી છે ? પણ કે આ અને ઉપર ચંદ્રઃ રે.માં પૃ. ૧૨૪ ઉપર તેનું વર્ણન લખત Date તથા પડખે સૂર્ય of reign between the years 158 and ચંદ્રની નિશાની 161 લખ્યું છે : જેથી લેખકે તે સાલને આંક, તે તથા નીચે વાંકી સંવતસરની આદિ ૭૮ માં થયાનું ગણીને ઈ. સ. લીટી છે અને લેખમાં આ પ્રમાણે ૨૩૬ થી ૨૩૯ જણાવ્યું છે જ્યારે તે સંવતસરની અક્ષરે છે “ો આદિ ૭૮ માં નથી પણ ૧૦૩ માં . તે હિસાબે म हा क्षत्र पस ઈશ્વરદત્તનો સમય ઈ. સ. ૨૬૧ અને ૨૬૪ આવશે. इश्वरदत्तस प्रथम તેણે “રાજ્યના પ્રથમ વર્ષે” અને દિતીય વર્ષે એવા સિક્કા પડાવ્યા હોવાનું જણાયું છે એટલે તેને સમય ઈ. સ. ર૬૧-૬૨ લેખ પડશે. ૧" તરફનું. [૫ટ નં. ૧૮) ઈ. સ. ૧૦૪] સવળી બાજુ-રાજાનું છે. આ રે| ધાર્મિક ચિત્રો સૂચવે છે કે તે જૈન ધર્મનુયાયી હતો. મહેરૂ જમણી | લેખના અક્ષરોથી સમજાય છે કે, મહારાજા ધરસેન તે મહારાજા ઈંદ્રદત્તને પુત્ર હતો ? અને | આંક નં. | ધાર્મિક ચિહ્ન બતાવે છે કે તે જૈનધર્મનુયાયી હતો અવળી બાજુ-ચૈત્ય તથા પણ, જ્યારે પિતાને “પરમ વૈભગવ” જણાવે છે , ઉપરમાં ૮૩૫ ચંદ્ર અને સૂર્યT . ત્યારે તેણે બાપિકે જૈન ધર્મ બદલીને વૈદિકમત | અંગિકાર કર્યો હતો એમ સૂચવે છે? વળી ઈશ્વરચંદ્ર તથા લેખના અક્ષરે. મા- સિક્કો છે. દત્તનાં જ સર્વ ચિહ્નો છે, એટલે તેના વશમાને છે जेंद्र दत्तपुत्र परम એમ બતાવે છે. તેમ તેણે કોતરાવેલ શિલાલેખમાં वैश्णव श्री (જુઓ પૃ. ૩૭૭નું વર્ણન, લેખનં. ૪૪) પોતાને म हा रा जा સૈફૂટક લખેલ છે. તથા ત્યાં તેના સમયની ગણત્રીએ ઘાન.” ! આપણે ઇ. સ. ૪૫૬ ને તે હેવાનું બતાવ્યું છે.' રૂપાને Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy