________________
૧૭૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
તે પોતે નગ્ન જ રહ્યા હતા. દીક્ષા વખતે ઇન્દ્રે જે દેવદુષ્ય વસ્ર તેમનાં શરીર ઉપર નાખ્યું હતુ, તે પણ એક દરિદ્ર બ્રાહ્મણને તેમણે આપી દીધું હતુ. અને પોતે આજીવન નગ્ન જ રહ્યા હતા. તેઓ તો નગ્ન રહ્યા, પરંતુ પોતાને અનુસરનારા સાધુઓ માટે પણ તેમણે મર્યાદાની લક્ષ્મણરેખા ખેંચી. તદ્દનુસાર
अह पुण मेव जाणेजा - उवातिक्क ते खलु हेमंते, गिम्हे पडिवन्ने, अधा परिजुन्नाइ त्थाइ परिट्टाविज्जा अदुवा संतसत्तरे, अदुवा ओमचेले, अदुवा बेग साडे, अदुवा अचेले, लाघवयं आगममाणे । तवे से अभिसमन्ना गये भवति । जमेय भगवया पवेदित तमेव अभिलमेच्या सव्व तो सव्वत्ताये समत्तमेव समभिजाणिया આચારાંગ ૪રર
મુનિ જાણે કે હવે ઠંડીની ઋતુ વ્યતીત થઈ ગઈ છે અને ગ્રીષ્મ ઋતુ આવી ગઇ છે ત્યારે પહેલાંનાં ઋણું વસ્ત્રાને પરઠી દે, અથવા જરૂર હોય તો એછાં કરે, અથવા એક જ વસ્ત્ર રાખે, અથવા અચેલક થઈ જાય. આમ કરવાથી લાઘવગુણની અને તપેાબળની પ્રાપ્તિ થાય છે. ભગવાને જે આ કહ્યું છે, તેનાં રહસ્યને સમજી, સવ` પ્રકારે સંપૂર્ણરૂપે, સચેલક અને અચેલક અવસ્થામાં સમભાવનું સેવન કરે.
से भिक्खु वा भिक्खुणी वा से ज्जाइ पुण वत्थाई' जाणेज्जा विरूवरूवाइ', महद्धये मालनइ તેનઢા-આાનાનિ વા, સદ્ધિશિ વા,સદ્દિાળાનિયા આયાળિવા, થાયનિ વા, खोमियाणि वा दुगुल्लाणि वा, पट्टाणि वा, मलयाणि वा, पनुष्णाणि वा असुयाणि वा चीणसुयाणि वा, देसरगाणि वा, अभिलाणि वा, गज्जलाणि वा... अण्णयराणि तहप्पगाराइ वत्था મહદળમેજીરાફ ટામેસંતે નો હિનાêના અર્થાત્ સાધુ સાધ્વી મહામૂલ્યવાન વિવિધ પ્રકારનાં વસ્ત્રોની જાતાને જાણી લે. જેમ કે ઉદર વગેરેના ચામડાંમાંથી બનાવેલાં વસ્ત્રા, સુંવાળાં ખારીક વસ્ત્રા, વયુકત મનેાહર વસ્ત્રા, વિશિષ્ટ દેશમાં ઉત્પન્ન થએલા બકરી-બકરાનાં વાળમાંથી બનાવેલાં વસ્ત્રો, ઇન્દ્રનીલવ ના કપાસમાંથી, સામાન્ય કપાસમાંથી બનાવેલાં બારીક વચ્ચે, ગૌડ દેશના કપાસમાંથી બનાવેલાં વસ્ત્રો, રેશમના અને મલય દેશના સૂતરમાંથી બનાવેલાં વસ્ત્રો, વલ્કલ વસ્ત્રા, અશુક, ચીનાંશુક, અથવા દેશ રાગ વસ્ર, અમલ દેશના કપાસમાંથી બનાવેલાં અમલ સ, ગન્જલસ, ફાલિક દેશના ફૅાલિકવસ્ત્ર, કોયલ દેશના કાયલવસ, રત્ન કબલ અથવા મલમલ તથા તેવા પ્રકારનાં ખીજા કોઇ મૂલ્યવાન વસ્ત્રો મળવા છતાં પણ ગ્રહણ ન કરે.
આચારાંગ .િ . સ્કંધ ૮૦૮
આ આગમના પાઠથી ભગવાન મહાવીરે પોતાના સાધુઓ માટે વસ્ત્ર ન વાપરવાં અથવા વાપરવાં જ પડે તેા કેવા પ્રકારનાં વાપરવાં તે માટેની સુનિશ્ચિત મર્યાદાઓ આંકી છે. આ બધાંનું સવિસ્તર વર્ણન કરવા જતાં તમારી સ્થિરતાને વાંધા આવે એટલે હવે પછીના ભાવા
અવસરે—