________________
વ્યવહાર અને નિશ્ચય સમીક્ષા : પ૯૧
आसि मम पुबमेद वेदस्स अहं पि आसि पुव्व हि । होहिदि पुणेो वि मज्झ प्रेयस्स अहं पि होस्सामि ॥ ये तु असम्भूद आदवियप्प करेदि संमूढो । भूदत्थ जाणतो ण करेदि दुतं असंमूढ़ा ||
જે પુરુષ સચિત્ત, અચિત્ત અને મિશ્રરૂપ અન્ય પર દ્રબ્યાના આશ્રયથી આવા અસદ્ભુત (મિથ્યા) આત્મ-વિકલ્પ કરે છે કે-આ શરીર, ધન, મકાન આદિ રૂપ હું છું. આ બધાં મારાં સ્વરૂપ છે. હું એમના છું, આ મારાં છે. આ મારાથી પહેલાં હતાં અથવા હું એમનાથી પહેલાં હતો. આ મારા ભવિષ્યમાં અને હું પણ એમનાં ભવિષ્યમાં હાઇશ’– આમ મિથ્યા આત્મ વિકલ્પ કરનાર મૂઢ છે, પરંતુ જે પુરુષ ભૂતાને જાણી આવે અસદ્ભૂત આત્મ વિકલ્પ નથી કરતા તે જ્ઞાની છે.
આ રીતે નિશ્ચય, વ્યવહાર અને ઉપાદાન નિમિત્ત આદિ ગહન વિષયાનુ એકધારુ વર્ણન એકી સાથે વિશિષ્ટરૂપે દિગંબર આગમ સાહિત્યમાં મળી આવે છે. આ આધ્યાત્મિક વિજ્યેામાં દિગંબર, શ્વેતાંખરામાં કિંચિત્ માત્ર પણ ભેદ નથી પરંતુ આ વિષયાનું સ્પષ્ટીકરણ અને આવું પૃથક્કરણ દિગ ંબરીય શાસ્ત્રોમાં સરળતાથી ઉપલબ્ધ છે એટલે તેના આશ્રય લીધો છે, તે વાત વાચકોએ સ્મૃતિમાં રાખવી.
પાખિન |
मुणी ॥
શ્રી કેશીકુમાર શ્રમણના પ્રશ્નોનું આત્મસ’સ્પશી સમાધાન થઇ જતાં તેમના અંતરાત્મા આનદિત થયા અને શ્રી ગૌતમસ્વામી તરફની આભારની અભિવ્યકિત કરી, તેમણે ફરી પ્રશ્ન પૂછવા આજ્ઞા માંગી : साहु गोयम ! पन्ना ते छिन्नो मे स सबो अन्न बि स स मज्झ त मे कहसु सरीर माणसे दुखे बज्झमाणाण खेम सिवमणाबाह ठाण किं मन्नसी હે ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારા સદેહ દૂર કર્યાં છે. હવે મારો એક બીજો પ્રશ્ન છે તે વિષે પણ તમે મને કહેા. હે મુનિ ! શારીરિક અને માનસિક દુઃખોથી પીડિત જીવા માટે ક્ષેમ, શિવ અને અનામાધ-ખાધારહિત હાય એવું કયું સ્થાન છે ? આ જગતના જીવા પ્રાયઃ આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક તાપત્રયથી સતપ્ત છે. શાંતિના ભાગ્યે જ દન થતા હૈાય છે. આવી સ્થિતિ એ શારીરિક અને માનસિક લેશેાથી મુ ંઝાતા, પીડાતા અને પરેશાન થતા જીવા માટે નિરુપદ્રવ ચેાગ-ક્ષેમનુ કયું સ્થાન છે કે જ્યાં પહેાંચ્યા પછી જન્મ-મરણુની પીડા, ભૂખ–તરસની પરેશાની સુખદુઃખની મુંઝવણ અને આત્મિક અસમાધિનું કદી કોઇ કારણ ન રહેવા પામે ??
શ્રી કેશીકુમાર શ્રમણના આ પ્રશ્નના શ્રી ગૌતમસ્વામી કેવા જવાબ આપશે તે અવસરે કહેવાશે.
-8
इमेा । गोयमा ॥