Book Title: Giri Garjana
Author(s): Girishchandra Maharaj
Publisher: Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 726
________________ શ્રી ઉત્તરાધ્યયન સુત્ર ભગવાન મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીએ ઉત્તરાધ્યયન સુત્રના ૨૩માં અધ્યયનમાં ખુબ મહત્વપૂર્ણ સમાધાન કરેલ છે તે પૈકીની સ૬ બેધક ગાથાઓ: 38. एगप्पा अजिए सत्तू कसाया इन्दियाणि य / ते जिणित्तु जहानायं विहरामि अहं मुणी! / / ' ગણધર ગોતમ :હે મુનિ! અણજીતાયેલા આપણે આત્મા જ માટે શત્રુ છે, કષાય અને ઇન્દ્રિયો પણ શત્રુ છે. તેમને જીતીને નીતિપૂર્વક હ વિહાર કરું છું.. रागद्दोसादओ तिव्वा नेहपासा भयंकरा / ते छिन्दित्तु जहानायं विहरामि जहक्कम // मणो साहसिओ भीमो दुट्ठस्सो परिधावई / तं सम्मं निगिण्हामि धम्मसिक्खाए कन्थगं / / ગુણધર ગૌતમ :- તીવ્ર રાગદ્વેત અને નેહ ભયંકર બંધન છે. તેમને છેદીને ધમનીતિ તેમજ આચાર પ્રમાણે હું વિચારુ છું . ગણધર ગોતમ :મનું જ સાહસિક, ભયંકર, દુષ્ટ ધાડે છે, જે ચારે બાજુ દોડે છે. તેને હું સારી રીતે વશમાં રાખુ છું', ધરિાક્ષાથી તે કથક - ઉત્તમ જાતિને ધોડા બન્યા છે. ગણધર ગૌતમ જરા-મરણના વેગમાં વહેતા- ડુબતા પ્રાણીઓ - માટે ધર્મ જે દ્વીપ, પ્રતિષ્ઠા, ગતિ અને ઉત્તમ શરાણ છે. ગણધર ગોતમ : - શરીર નોકા છે. જીવ નાવિક છે. અને સંસાર સમુદ્ર છે. જેને મહર્ષિ તરી જાય છે, 68. નર-મરાવે છે बुज्झमाणाण पाणिणं / धम्मो दीवो -पइट्ठा य I HTyત્તમં // गई 73. सरीरमाहु नाव त्ति जीवो वुच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो जं तरन्ति महेसिणो / SEMESTERGES अस्थि एगं धुवं ठाणं लोगग्गमि दुरारुहं / जत्थ नत्थि जरा मच्चू वाहिणो वेयणा तहा / / निव्वाणं ति अबाहं ति सिद्धी लोगग्गमेव य। खेमं सिवं अणाबाहं जं चरन्ति महेसिणो / / ગણધર ગૌતમ :લેકના અગ્રભાગમાં એક એવું સ્થાન છે, જ્યાં જરા, મૃત્યુ, વ્યાધિ અને વેદના નથી. પણ ત્યાં પહોંચવું ઘણુ અલ્પ છે, ગણધર ગોતમ : - જે સ્થાન મહર્ષિ મેળવે છે તેનું નામ નિર્વાણ છે. અબાધ છે. સિદ્ધિ છે, લોકાગ્ર છે. ક્ષેમ, શિવ અને અનાબાધ છે.

Loading...

Page Navigation
1 ... 724 725 726