________________
પ૭ર : ભેદ્યા પાષાણુ, ખોલ્યાં દ્વાર
જૈનદનમાં ધર્મ, અધમ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ આ નામથી ઓળખાતા છ દ્રષ્યે છે. તેમાં જીવ દ્રવ્ય અનંતાનંત છે. પુદ્ગલ દ્રવ્ય તેનાં કરતાં પણ અનંતગુણા છે અને ધ, અધ, આકાશાદિ એક એક દ્રવ્ય છે. દ્રવ્યના આ બધા ભેદોમાં દ્રવ્યનું લક્ષણ ઘટિત થઇ ાય છે એટલે આ છએ દ્રવ્યેને એક દ્રવ્ય' શબ્દથી અભિહિત કરેલ છે.
નિષ્કર્ષ એ છે કે, આ જગતમાં પોતાની સ્વતંત્ર સત્તાને સ્વીકારીને રહેલા જડ અને ચેતન રૂપ જેટલા પદાર્થા છે, તે બધા શકિતની અપેક્ષા પ્રોબ્ય સ્વભાવવાળા છે. અને પર્યાયની અપે થી સ્વય ઉત્પાદ-વિનાશને પામે છે. ક જીવને બાંધે છે કે જીવ સ્વયં કર્મથી બંધાય છે ? જીવને ક્રોધાદિ રૂપે પરિણમાવે છે કે જીવ સ્વયં કૈાધાતિ રૂપે પરિણમે છે ? આ બન્ને પદ્મામાંથી જૈન તત્ત્વજ્ઞાનને કચેા પક્ષ ઇષ્ટ છે તેની દ્રવ્યાનુયોગના અનેક ગ્રંથામાં તાત્ત્વિક અને માકિ મીમાંસા કરવામાં આવેલ છે. દ્રવ્યાનુયોગને સ્પષ્ટ અભિપ્રાય છે કે, જો જીવ સ્વયં ક . અધાતા નથી અને સ્વયં ધાદિ રૂપમાં પરિણમન પણ કરતા નથી, તે જીવ સદા અપ ણામી રહેશે; અને જીવ જો અપરિણામી રહેશે તે સંસારના અભાવ પ્રાપ્ત થશે અને સાંભિમત માન્યતાની પુષ્ટિ થશે. આના જવાખમાં જીવ સ્વયં તે અપરિણામી છે, પર ંતુ ક્રોધ ભાવરૂપથી ક્રોધાદિ કર્મો પરિણમાવી દે છે એમ કહેવું ઉચિત લાગતુ નથી. કારણ જીવ ભાવતઃ અપરિણામી હોય એટલે પરિણમન સ્વભાવવાળા જ ન હોય તો ધાદિ કર્મ તેને ક્રા - ભાવરૂપથી કેમ પિરણમાી શકશે ? આ દોષનો પરિહાર કરવા માટે જો જીવને સ્વય પરિણમનશીલ માનવામાં આવે, તે પછી ક્રેધાદિ કર્મ જીવને ધાદિ ભાવરૂપે પરિણમાવે છે એન મિથ્યા ખની લય છે. સાથેાસાથ આ શ્રુતિ નિષ્પન્ન થાય છે કે, જીવ જ્યારે સ્વયં ક્રા રૂપથી પરિણમન કરે છે ત્યારે તે સ્વયં ક્રાધ છે; જ્યારે તે માનરૂપે પરિણમન કરે છે ત્યારે તે સ્વયં માન છે; જયારે તે સ્વયં માયા રૂપથી પરિણમન કરે છે ત્યારે તે સ્વયં માયા છે; અને જ્યારે સ્વયં લેાભ રૂપથી પરિણમન કરે છે ત્યારે તે સ્વયં લાભ છે. પૂર્વાચાયોએ આની મી.સા માત્ર જીવને આશ્રય લઈ ને જ કરેલ નથી. કવણા જ્ઞાનાવરણાદિ કર્મ રૂપથી કેમ પરિúમન કરે છે ?-આની મીમાંસા કરતાં પૂર્વાચાર્યોએ તેનું મુખ્ય કારણુ પરિણામ સ્વભાવને જ અતવેલ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કેમ નથી પરિણમાવી શકતું તેનાં કારણના નિર્દેશ કરતાં કહેલ છે
જો
जो जहि गुणे दव्वे से अण्णाम्हि दुण संकमदि दव्वे । सेा अण्णम सकता ઢત परिणामये दव्व ॥
જે જે દ્રવ્ય અને ગુણમાં રહે છે તે તેને છેડી, અન્ય દ્રવ્ય અથવા ગુણમાં કયારેય પણ સંક્રમિત થઇ શકે નહિ. જ્યારે તે અન્ય દ્રવ્ય અને ગુણમાં સંક્રમિત થતું નથી ત્યારે તે તેને કેમ પરિણમાવી શકે? અર્થાત્ ન જ પરિણમાવી શકે.