________________
ઉપાદાન-નિમિત્ત મીમાંસા : પપ નિષ્પત્તિ થઈ જાય છે ત્યારે બીજી બાજુ એજ સમયે કુંભારને વેગ-ઉપગ રૂપ વ્યાપાર પણ અટકી જાય છે. ઉપાદાન-ઉપાદેય સંબંધની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધની આ વ્યવસ્થા અનાદિ કાળથી ચાલી આવે છે અને અનંતકાળ સુધી ચાલતી રહેશે.
નિમિત્ત નૈમિત્તિક વ્યવહાર એક જ દિશાથી નથી થતું પરંતુ બન્ને દિશાઓથી થાય છે. જ્યારે ઘટ કાર્યની વિવક્ષા મુખ્ય હોય છે ત્યારે રોગ-ઉપગથી જોડાએલે કુંભાર નિમિત્ત ગણાય છે અને તેનું ઘટ કાર્ય નૈમિત્તિક કહેવાય છે. પરંતુ જ્યારે કુંભારના યોગ-ઉપગ રૂપ વ્યાપારની વિવેક્ષા મુખ્ય અને પ્રધાન હોય છે ત્યારે કયા બાહ્ય નિમિત્તના આધારે તેના ક્રિયા-વ્યાપારી વર્તતા હતા આવી વિવક્ષામાં જે માટી ઘટરૂપે પરિણમી રહી છે તે નિમિત્ત કહેવાશે અને વિવક્ષિત ગોપયોગ વિશિષ્ટ કુંભાર નૈમિત્તિક ગણશે. આગમ પણ આ સત્યના સાક્ષી પૂરે છે.
આગમ કહે છે કે, કોઈ ઓપશમિક સમ્યગ્દષ્ટિના ઉપશમ સમ્યક્ત્વના કાળમાં ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છ આવલિકા સમય જ્યારે અવશિષ્ટ રહે છે ત્યારે અનંતાનુબન્ધી ચતુષ્કમાંથી કોઈ એક પ્રકૃતિની ઉદીરણ થવાથી સાસ્વાદન ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. એક બીજો એ પથમિક સમ્યગ્દષ્ટિ જીવ લે કે જેણે અનંતાનુબંધી ચતુષ્કની વિસંજના કરી હોય. આવા જીવને બીજા ગુણસ્થાનની પ્રાપ્તિ ત્યારે જ થઈ શકે જ્યારે અનંતાનુબંધી ચતુષ્કની સત્તા થાય અને તેમાંથી કઈ પણ એક પ્રકૃતિની ઉદીરણ થતી હોય. અનંતાનુબંધી ચતુષ્કની સત્તા અને તેમાંથી કઈ પણ એક પ્રકૃતિની ઉદીરણ ત્યારે થઈ શકે જ્યારે સાસ્વાદન ગુણ સ્થાનની ઉપલબ્ધિ હોય. આથી સ્પષ્ટ જ છે કે સાસ્વાદન ગુણસ્થાનની પ્રાપ્તિનું કારણ (નિમિત્ત) અનંતાનુબંધીની ઉદીરણા છે અને અનંતાનુબંધીના સત્વની સાથે ઉદીરણાનું નિમિત્ત અન્ય પરિણામે સાથે સાસ્વાદન ગુણસ્થાન પણ છે. છતાં પણ આવા જીવને સાસ્વાદન ગુણસ્થાનની પ્રાપ્તિ કયા નિમિત્તથી થાય છે એ બતાવવાનું જ પ્રયજન હેવાથી એમ કહી શકાય કે, અનંતાનુબંધી ચતુષ્કમાંથી કઈ એક પ્રકૃતિની ઉદીરણાના નિમિત્તથી તે થાય છે. આને વધારે સ્પષ્ટ કરવા માટે તૈયણુકના સ્કંધનું ઉદાહરણ પણ લઈ શકાય છે. કારણ કશુકનબને પરમાણુ પિતાપિતાની બંધ પર્યાયની ઉત્પત્તિ પરત્વે ઉપાદાન થઈને પણ પરસ્પર .. આ નિમિત્ત નૈમિત્તિક ભાવ પણ છે.
નાક્ષનું છે
છે પણ જાણવું. આમ છતાં નિમિત્તને પ્રધાનતા આપી કાર્યની ઉત્પત્તિને સ્વીકારનારા",
; પરંતુ નિમિત્ત સાક્ષાત્ રહસ્યને ન સ્વીકારી આવી શંકા કરે છે કે, ખાણથી લાવેલી માટીમ ઉપર બતાવેલા કમ પ્રમાણે જ થશે એમાં શંકા નથી, પરંતુ ખાણમાંથી લ ઘટનું ઉપાદાન થશે અને અમુક માટી ઘટને બદલે શકેરાનું ઉપાદાન .
જ છે. જે રીતે જીવ ઉપર આધારિત નથી, પણ આ બધાને આધાર કુંભાર પર છે. કુંભાર જે છે ?
ર છે ત્યારે ધર્માદિ દ્રવ્ય કરવા માંગશે તે માટી ઘટરૂપે પરિણમશે. અને જે માટીથી શકોરાં હવે કશ્યા જ્યારે દેવયં