________________
૨૬૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
આ બધી પ્રારબ્ધ અને નિયતિની રમત છે. કોઇ કોઇનુ નથી. ઋષિ આગળ ચાલ્યા, ત્યાં શ્યામની પત્ની તેમને સામે મળી. એટલે તેમણે તેણીને કહ્યું: ‘તારા ભગવાનના હુ` સમાચાર લાગ્યે છુ
तू सुन चातुर सुंदरी अबला यौवन वान देवी वाहन दल मल्यो तुम्हारो श्री मगवान् ॥ પેાતાના પતિના મૃત્યુના સમાચાર સાંભળી તે શુ
જવાબ આપે છે ?
न पिया पूरव जन्मकी क्या जानत है लोक ? मिले कर्मवश आन हम अब बिधि किन संयोग ||
આ તે બધુ પ્રારબ્ધ અને નિયતિને આધીન છે. સંચાગ અને વિયેાગ બધા કર્મોનાં ફળ છે. હવે ઋષિને નિમેોહી નગરીના અને તેના નિર્મોહી રાજાની તથ્યતાના આભાસ થયા. ઋષિ આગળ ચાલ્યા ત્યાં શ્યામની માતા મળ્યાં. ઋષિએ તેમને કહ્યું :
रानी तुमको विपत्ति अति सुत खाया मृणराज हमने भोजन ना किय तिस मृतक के જાન ||
તમારા શ્યામને સિંહ ખાઇ ગયા છે. હુ ખાધા પીધા વગર તમને આ સમાચાર આપવા આવ્યે છુ. માતા શે જવાબ આપે છે ?
एक वृक्ष डाली घनी पंछी बैठे ગાય । यह तो परिपाटि हुई उड उड चहुं दिशि जाय ||
વૃક્ષ એક હાય છે. તેની શાખા પ્રશાખાઓ ઘણી હાય છે. પક્ષીએ વિસામા માટે આવે છે. અને સમય થતાં દશે દિશાઓમાં ઊડી જાય છે. રાજકુમારની માતાના ઉપર પણ કશી જ વિષાદની રેખાન જોતાં ઋષિ રાજા પાસે ગયા.
राजा सुत
હે રાજન ! સિ ંહું તારા હવે બીજો કાઈ ઉપાય નથી.
मुखसे राम कहो पल पल जात खायो मृगराजने मेरे पास
घड़ी । વડી ||
પુત્રને ખાઇ ગયા છે માટે હવે રામનામ બેલા. તે સિવાય ઋષિ પાસેથી પોતાના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળ્યા છતાં રાજાનું રૂંવાડું પણ ફરકયું નહિ. એટલું જ નહિ, ઊલટાના તે ઋષિને ઠપકે। આપવા લાગ્યાઃ
तपिया तप क्यों छांडियो यहां वासा जगत सरायका सभी
पालक नहि शोक । मुसाफिर लोग ||
અરે, ઋષિ ! મારા દીકરા મરી ગયા એમાં તમારે તપશ્ચર્યા છોડી આટલી દોડધામ શા
માટે કરવી પડી ? આ જગત જ ધર્મશાળા છે. મુસાફરો રાતના તેમાં આવે છે, વિસામે લે છે અને સવાર થતાં ચાલ્યા જાય છે. તેના હુષ શેક શો ?