Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005498/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ JAYANTA BHATTA'S NYAYAMANJARĪ [CATURTHA-PANCAMA AHNIKA) WITH GUJARATI TRANSLATION L. D. SERIES 108 GENERAL EDITORS Y. S. SHASTRI R. S. BETAL EDITED AND TRANSLATED BY NAGIN J. SHAH READER IN SANSKRIT L. D. INSTITUTE OF INDOLOGY AHMEDABAD-9 L. D. INSTITUTE OF INDOLOGY, AHMEDABAD-9 Page #2 -------------------------------------------------------------------------- ________________ JAYANTA BHATTA'S NYAYAMANJARI [CATURTHA-PANCAMA AHNIKA] WITH GUJARATI TRANSLATION L. D. SERIES 108 GENERAL EDITORS Y. S. SHASTRI R. S. BETAI EDITED AND TRANSLATED BY NAGIN J. SHAH... READER IN SANSKRIT L. D. INSTITUTE OF INDOLOGY AHMEDABAD-9 F L. D. INSTITUTE OF INDOLOGY, AHMEDABAD-9 Page #3 -------------------------------------------------------------------------- ________________ Ninted by Pitamber J. Mishra Tirbut Primers 41, Meghpath Society Ranip, Ahmedabad-382480 Published by Y. S. Shastri Acting Director L.D. Institute of Indology Ahmedabad-380009. FIRST EDITION May 1989 PREMATOPEES 120 Revised Price Rs. L. D. indok $ - . -. Page #4 -------------------------------------------------------------------------- ________________ जयन्तभट्टविरचिता न्यायमञ्जरी [चतुर्थ-पञ्चम आहिक गूर्जरभाषानुवादसहिता संपादक-अनुवादक नगीन जी. शाह प्रकाशक लालभाई दलपतभाई भारतीय संस्कृति विद्यामंदिर अहमदाबाद-९ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ FOREWORD Jayanta Bhatta is one of the first rank thinkers in the history of Indian Logic. His work Nyāyamanjari occupies a unique place among the Nyāya works on account of its intelleciual height and ornamental style of its language. The entire ancient Nyāya system is in fact a development of the sūtra philosophy of Gotama through a process of attack, counterattack and defence among the Naiyāyikas and their hard critics. Wellknown works on Nyaya school of thought, viz. Vātsyāyana's Nyāyabhäsya, Uddyotakara's Nyāyavārtika, Vacaspati Misra's Nyāyavārtikatātparyaţikā, Udayana's Nyāyavārtikatātparyaparisuddhi and Kusumāñjali, and Nyāyamañjari of Jayanta explain and develop the ideas contained in the Nyāya-- sūtra of Gotama and also defend them against the attacks of hostile critics Jayanta who was wellversed in various branches of learning launches an attack against the various schools, especially against Mima. msaka and Buddhist schools of thought. He reviews two well-known theories of Mimāṁsakas in connection with verbal knowledge, viz. Abhihitānvayavāda and Anvitābhidhānavada. He completely refutes the second theory and making certain amendment of the first theory establishes the doctrine of Tātparya. He also refutes the doctrines of almost all the major schools of Buddhism, viz. Vaibhāşika, Sautrântika (Hinay. āna schools) and Mädhyamika and Yogācāra. He vehemently attacks the doctrines of Kşanabhangavāda, Apoha, Isvarabhanga and Sruti-aprāmānya of Buddhists. All this was possible because Jayanta came on the Indian philosophical scene when Mimāṁsā and Buddhist systems were well established. He must have flourished in the end of 10th century A.D. He is quoted by Vādi Devasūri (10th A.D.) and Ratnaprabhasūri. So, certainly Jayanta is earlier than these two. L. D. Series has already published-critically edited with Gujarati translation of Nyāyamañjari containing three Ahnikas, by the same editor. The present volume consists of 4th and 5th Annikas. Jo the first Ahnika Jayanta gives definition of pramāņa and their numbers; discusses about postulation (arithapatti) and non-perception or non-existence (abhāva). The second Āhnika is completely devoted to the discussion of perception inference and analogy. The third Annika deals with verbal testimony, theory of error, problem of God and eternality of word in detail. Page #7 -------------------------------------------------------------------------- ________________ This present volume contains 4th and 5th Annikas. In the 4th Āhnika Jayanta refutes Mimāṁsaka's doctrine of impersonal nature (apauruşeyatva) of the Vedas. He also discusses about relation between words and their meanings. It is important to note that in this Ahnika Jayanta defends authoritativeness of Atharvaveda and proves the supre. macy of it among the four Vedas, with remarkable clarity. He also defends the authoritativeness of all kinds of Agam'as i. e. Bauddha, Jaina, Saiv! and so on. The fifth Abnika deals with Jāti, Āksti, padārtha, vākyārtha and so on, which are very important from the point of view of linguistics. It is a well-known fact that translation of any Sanskrit philosophi. cal text into regional language is indeed very difficult task. But our present translator, Dr. N. J. Shah has achieved remarkable success in this direction. Dr. Shah tried to maintain original spirit at all cost. L. D. Institute feels great pleasure in bringing out this edition. We hope this might be of help to students and scholars of Gujarat who are interested in Indian Philosophy. L. D. Institute of Indology Ahmedabad 38009 1 May 1989 Y. S. Shastri Acting Director Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક કાશ્મીરના રાજા શંકરના રાજ્યકાળમા (ઈ. સ. ૮૮૫-૯૦૨ ) થઈ ગયેલા કાશ્મીરી પંડિત જયંતની ન્યાયમંજરી સંસ્કૃત દાર્શનિક સાહિત્યનું એક અણમેલ રત્ન છે. તે પ્રૌઢ કૃતિ છે. તેમાં મુખ્યત્વે મીમાંસા અને બૌદ્ધ સિદ્ધાની આલોચના કરી નૈયાયિક સિદ્ધાતોની સ્થાપના કરવામાં આવી છે. તેની શૈલી વિશદ અને પ્રસન્ન છે. તેને વાંચતાં જાણે કોઈ સાહિત્યિક કૃતિ વાંચતા હોઈએ એ આહલાદ થાય છે. આ પૂર્વે અમે ગુજરાતી અનુવાદ સહિત ત્રણ આહ્નિક ત્રણ અલગ અલગ પુસ્તકમાં પ્રકાશિત કર્યા છે. પ્રસ્તુત ચોથા પુસ્તકમાં ચેથા અને પાંચમા એમ બે આદિને ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરવામાં આવે છે. પ્રથમ આહ્નિકમાં પ્રમાણનું લક્ષણ પ્રમાણુની સંખ્યા, અથપત્તિ અને અભાવની ચર્ચા પ્રધાનપણે છે. દિતીય આહ્નિકમાં પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન એ ત્રણ પ્રમાણેનું પ્રતિપાદન છે. તૃતીય આદનિકમાં શબ્દપ્રમાણ ખ્યાતિવાદ, ઈશ્વર અને શબ્દનિત્યની વિચારણા છે. જે બે આનિકોને સમાવેશ પ્રસ્તુત પુસ્તકમાં છે તેમનામાં ચર્ચિત દાર્શનિક સમસ્યા એની ઝાંખી નીચે પ્રમાણે છે. ચેથા આદુનિકમાં સૌપ્રથમ વેદારૈયત્વ વિરુદ્ધ વેદતૃત્વની વિસ્તૃત ચર્ચા છે. પ્રસ્તુત ચર્ચા પ્રસંગે શબ્દ-અર્થસંબંધની પણ વિચારણું કરવામાં આવી છે. ત્યાર પછી જયંતે બહુ જ મજા પડે એ રીતે અથવવેદના પ્રામાણ્યની સ્થાપના કરી છે અને તારવ્યું છે કે અથવવેદ ચાર વેદમાં શ્રેષ્ઠ છેતે પછી બધી જ દશનશાખાઓના અને વિવિધ ધર્મસંપ્રદાયના અનુયાયીઓએ અવશ્ય વાંચવા જે ભાગ આવે છે. અહીં ધર્મશાસ્ત્રો, શેવાળ, બૌદ્ધગમે, જૈનાગ, સંસારમેચકાગ, વગેરેના પ્રામાણ્યની સ્થાપના કરવામાં આવી છે. જયંત કહે છે, “બધા આગમમાં ઉપેય (= સાધ્ય) તરીકે મોક્ષને નિદેશ છે. તેના ઉપાય તરીકે બધાં આગમમાં જ્ઞાનને ઉપદેશ દેવાયો છે. અલબત્ત, જ્ઞાનના વિષય પરત્વે આગમોમાં વિવાદ છે. તે બાબતે પણ જ્ઞાનને વિષય આત્મા છે એમાં ઘણાને વિવાદ નથી. પ્રકૃતિ–પુરુષ વિજ્ઞાનના સાંખ્ય પક્ષમાં પ્રકૃતિથી વિવિક્તરૂપે પુરુષ જ ય છે. ઐરામ્યવાદી બૌદ્ધો આત્મગ્રહ ( = અહંકારચર્ચેિ) શિથિલ કરવા માટે “આત્મા નથી' એ ઉપદેશ આપે છે પરંતુ સ્વછ જ્ઞાનતત્ત્વ જે તેઓ સ્વીકારે છે, તે સ્વતંત્ર છે, અનાશ્રિત છે એ કારણે આત્મા જેવું જ છે. કેવળ કૂટનિત્યતા અને પ્રવાહનિત્યતાની બાબતમાં જ ભિન્નતા છે. [વૈદિક શાસ્ત્રોને માન્ય આત્મા ફૂટનિત્ય છે, જ્યારે બૌદ્ધોને માન્ય આત્મા પ્રવાહનિત્ય છે. ] આમ મુખ્ય ઉપાય અને ઉપેયની બાબતમાં બધાં આગમને કોઈ વિવાદ નથી. ક્રિયા ભલે પ્રતિ આગમ ભિન્ન ભિન્ન છે. ભસ્મ લગાવો કે જટા ધારણ કરે, ડુંડે પડે કે કમંડળ પકડે, લાલ લૂગડું પહેરો કે નગ્ન રહો એમાં શે વિરોધ છે ? વેદમાં પણ સ્વર્ગના, જુદી જુદી ઇતિકર્તવ્યતાથી સભર ઉપાયે શું ઓછા ઉપદેશાવ્યા છે ? એટલે Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમમાં પરસપર વિરોધ હોવા છતાં તેમના પ્રમાણમાં વિરોધ નથી. તેથી, જો કપિલમુનિ સર્વજ્ઞ હોય તે સુગત સર્વજ્ઞ નથી એમાં શું પ્રમાણ ? અને જે બને સર્વજ્ઞ હોય તે તેમની વચ્ચે મતભેદ અર્થાત વિરોધ કેમ ?' એમ જે કહેવામાં આવે છે તેને નિરાસ ઉપર થઈ ગયું છે, કારણ કે જ્યારે મુખ્ય વિષયની વાત હોય છે ત્યારે તેમની વચ્ચે મતભેદ હેત નથી અને ક્યારેક મતભેદ હોય તે પણ તેમના પ્રામાણ્યમાં તેથી વિરોધ આવતું નથી.. કેટલાક માને છે કે બધાં જ આગને પ્રણેતા ઈશ્વર છે, કારણ કે સકળ પ્રાણીઓના અનેકવિધ કર્મવિપાકને દેખતા તેમ જ કરુણાથી તેમને અનુગ્રહ કરવા માટે મોક્ષપ્રાપ્તિના અનેકવિધ ભાગને દેખતા તે ઈશ્વર આશયાનુસાર ક્યારેક કેટલાંક પ્રાણીઓની અમુક કર્મમાં યેગ્યતા જાણીને તે તે ઉપાય તેમને ઉપદેશે છે. પિતાની વિભૂતિના મહિમાથી અનેક શરીરે ધારણ કર્યા હોવાને કારણે તે ઈશ્વર જ “અહંત, કપિલ”, “સુગત’ વગેરે જુદાં જુદાં નામે પામે છે એમ માનવું ઉચિત છે કારણ કે અનેક સર્વ માનવામાં યત્નની અને ગૌરવની આપત્તિ આવે છે.” સર્વમતસમન્વય, ઉપાયકૌશલ અને અવતારવાદ એ ત્રણેના સ્વારસ્યનું દર્શન અહીં આપણને થાય છે. તદનન્તર વેદ ઉપર થયેલા અપ્રામાણ્યના આક્ષેપો જણાવી તેમને સમુચિત પરિહાર કરવામાં આવ્યું છે. છેવટે, વેદનું પ્રામાણ્ય શેમાં છે ? – કાર્યમાં કે સિદ્ધાર્થ માં કે બન્નેમાં ? એ પ્રશ્નની ચર્ચા કરી નિષ્કર્ષ કાઢય છે કે તેનું પ્રામાણ્ય બનેમાં છે. આમ શુ આહનિક અનેક દૃષ્ટિએ મહત્ત્વનું છે. પાંચમું આદુનિક અપવાદનતિવાદના વિવાદથી શરૂ થાય છે. અહીં જાતિની સ્થાપના કરવામાં આવી છે. આ ચર્ચા અતિ વિસ્તૃત છે. ત્યાર પછી શબ્દ શું આકૃતિને વાચક છે કે વ્યક્તિને કે જાતિને – આ પ્રશ્નને લઈને વિચારણા કરી છે. અહીં આકૃતિ અને જાતિ અને એક જ છે કે પૃથફ તેની વિચારણું પણ કરી છે તે પછી વાક્ષાર્થ શો છે એની ચર્ચા વિસ્તારથી કરી છે. વાકયાથે વાસ્તવિક છે એ સ્થાપી વ્યવરછેદ, સંસર્ગ, ક્રિયા, ફળ, પુષ, ભાવના, વિધિ, નિગ, ઉદ્યોગ અને પ્રતિભાને વાકયાર્થ માનનારના મતોની સમાલોચના કરી છે. છેલ્લે તૈયાયિક મતની સ્થાપના કરી છે કે સંસૃષ્ટ પદાર્થો જ વાયા છે. જેમ અવયરૂપ તંતુઓથી અવયવીરૂપ પટ જુદે છે તેમ પદાર્થોથી વાક્ષાર્થ જુદો નથી, વાયાર્થ અવયવી નથી આમ આ પાંચમું આદુનિક ભાષાશાસ્ત્રીઓને રસ પડે એવું અને ઉપયોગી છે. | ગુજરાતી અનુવાદમાં મૂળ ગ્રંથને અર્થ બરાબર ઊતરી આવે અને અનુવાદ કિલષ્ટ ન બની જાય એનું સતત ધ્યાન રાખ્યું છે. ભારતીય તત્ત્વજ્ઞાનના ગુજરાતીભાષી અભ્યાસીઓને આ અનુવાદ ઉપયોગી બની રહેશે એમ હું માનું છું. લા. દ. ભા. સં. વિદ્યામંદિર નગીન જી. શાહ અમદાવાદ ૩૮૦૦૦૮ ૧ મે ૧૯૮૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષયનિર્દેશ ૧-૧૪૪ ચતુર્થ આહનિક દા પૌરુષેયવાદી મીમાંસક અને વંદકવાદી યાયિક વચ્ચે વિવાદ વેદના કર્તાને પુરવાર કરવા આપેલે “ચનાત્વ” હેતુ સહેતુ છે અનાદિતા સિદ્ધ કરવા સીમાંકે આપેલ “ગુરુઅધ્યયનપૂર્વકત્વ હેતુની પરીક્ષા અનાદિતા સિદ્ધ કરવા મીમાંકે આપેલ અસ્મર્યમાણકર્તાક' હેતુની સમીક્ષા વેદન કર્તાની સ્મૃતિ અશક્ય છે એ મીમાંસક મત મીમાંસકને “અર્યમાતૃત્વ હેતુની સમીક્ષા રચનાત્વ” હેતુમાં મીમાંસકદર્શિત દેશને પરિહાર વેદની રચના વિલક્ષણ તે તેને કર્તા પણ વિલક્ષણ લેકપ્રસિદ્ધ નહિ એવા રૂપને આધારે કર્તાને અભાવ ન મનાય ‘કર્તાઅસ્મરણ હેતુ અપ્રાજક ક7અસ્મરણથી કર્તાની અનુપલબ્ધિ ઘટતી નથી વેદકર્તા નિયત શરીર ધારણ કરતા ન હોવાથી તેમનું અસ્મરણ વેદકર્તા પુજ્યને જાણવા પ્રત્યક્ષ અને અનુમાન મૂળપ્રમાણ છે પૃથિવ્યાદિને કર્તા અને વેદને કર્તા એક જ છે વેદને કર્તા એક છે કાવ્યસમસ્યા પૂરણમાં પણ એકકતૃત્વ શબ્દ-અર્થને સંકેત ઈશ્વરકૃત છે શબ્દ-અર્થ વચ્ચે સંબંધ કર્યો ? સમયસંબંધનું મીમાંસકકૃત ખંડન નિત્યસંબંધ હોય તે અર્થવ્યભિચાર ન સંભવે એ આક્ષેપને મીમાંસકને ઉત્તર શબ્દ અર્થ વચ્ચેના મીમાંસકમાન્ય શક્તિરૂપ સંબંધનું તૈયાયિકકૃત ખંડન સમયસંબંધમાં અવ્યવસ્થાના આક્ષેપને પરિહાર શબ્દની અર્થપ્રત્યાયક શક્તિ સ્વાભાવિક નથી શબ્દ બેધ સમાધીન હોવા છતા શબ્દ જ શાબ્દ બેધનું કારણ અર્થ સંદેહનું કારણ ગવાદિ વર્ણસામાન્ય છે, પદની સર્વશક્તિમત્તા નથી સર્ગની આદિમાં એક જ વાર સમય કરવામાં આવે છે મીમાંસક અને નયાયિક મતોની તુલના ઈશ્વરકૃત સંક્તસંબંધમાં અનવસ્થાષને પરિવાર વેદપ્રામાણ્યનું કારણ આપ્તપ્રણીતત્વ છે, નિત્ય નથી ૮ ક ર ર % ૨ ૨ ૨ ૨ ૧ ૦ ૮ ૦ ૦ ૦ દે ૨૦-૨૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ ४४ A IN આસોકતત્વ હેતુની પક્ષધર્મતાને નિશ્ચય આતંકતત્વહેતુની પ્રમાણુતા સાથેની વ્યાપ્તિનું ગ્રહણ આયુર્વેદવાક્યનું પ્રામાણ્ય અવયતિરેકમૂલક છે એ મીમાંસક મત આયુર્વેદવાક્યોનું પ્રામાણ્ય આતંકતત્વમૂલક છે એ યાયિક મત આયુર્વેદસ્મૃતિ અનાદિ છે એ મીમાંસક પક્ષ આયુર્વેદ સર્વ પ્રણીત છે એ તૈયાયિક પક્ષ વ્યભિચારનું કારણ કર્મકતૃસાધનગુણ્ય છે, એટલે વ્યભિચારને લીધે શાસ્ત્ર અપ્રમાણ નથી ૩૮ આપતાકતવહેતુ સહેતુનાં પાંચે લક્ષણેથી યુક્ત છે આપ્તવચને હોવાથી વેદ પ્રમાણ છે એ નયાયિક સ્થાપના ૪૧ મીમાંસક મતે વેદપ્રામાયસ્થાપનાની અન્ય રીતિ ૪૨-૪૩ સંસાર અનાદિ છતાં વેદ ઈશ્વરકર્તાક છે એ નૈયાયિક મત પાર્ગની આદિમાં ઈશ્વર નવા વેદો રચે છે એ નૈયાયિક પક્ષ ૪૫ અથવવેદના પ્રામાણ્યની સ્થાપના અથવવેદ ત્રયીબાહ્ય છે એ પણ ૪૬ અથર્વવેદ ત્રયી બાહ્ય છે એ મતને સ્મૃતિનું સમર્થન ચારે વેદો સમકક્ષ છે એ જયંતને પણ અથર્વવેદ ગણવેદ નથી ઉપનિષદ, બ્રાહ્મણ, મન્ટો અથર્વવેદને અન્ય વેદની સમકક્ષ ગણે છે સ્મૃતિઓ પણ અથર્વવેદને અન્ય વેદની સમકક્ષ ગણે છે ૫૧ અથવવેદ ત્રયીબાહ્ય નથી પર-૫૪ અથર્વવેદ વ્યાત્મક છે ૫૫ અથવવેદ ત્રયીનું શુદ્ધ છે અથર્વવેદ જ બ્રહ્મવેદ છે અથવવેદમાં ત્રિવિધ મન્ત્રજાતિ છે વ્યવહારમાં અથર્વવેદનું વેદપણું સ્વીકૃત છે શ્રત બ્રહ્મયજ્ઞવિધિ ચારે વેદને સમાનપણે પશે છે. ચાર વેદમાં અથવવેદ શ્રેષ્ઠ અથર્વવેદૈદેશપાઠીને શ્રાદ્ધભોજનને અધિકાર અથવવેદ યજ્ઞોપયોગી છે ચારે વેદોને વેગક્ષેમ સમાન છે અન્ય આગમોના પ્રામાણ્યનું સમર્થન અન્ય આગ પ્રમાણ છે ? ધર્મશાસ્ત્રો પ્રમાણે છે અને તેમનું પ્રામાણ્ય વેદમૂલક છે એ કુમારિલ મત શ્રુતિ સ્મૃતિના વિરોધ વખતે શ્રુતિનું પ્રાબલ્ય તિસ્મૃતિના વિરોધે વિકપ સ્વીકારવો કારણ કે સ્મૃતિ અનુમીયમાન વેદ છે - ૫૦. Page #12 -------------------------------------------------------------------------- ________________ 11 ૭૧ ૮૨ ૮૫ મૃતિ યોગિપ્રત્યક્ષમૂલક હાઈ પ્રમાણ છે એ યાયિક મત વેદની જેમ ધર્મશાસ્ત્રોનું પ્રામાણ્ય આપ્તપ્રત્યક્ષમૂલક છે ૭૦ ચૌદ વિદ્યા સ્થાને પ્રમાણ છે. શૈવાગમોના પ્રામાણની સિદ્ધિ ૭૨-૭૩ પંચરાત્રાગમના પ્રામાણ્યની સિદ્ધિ બદ્ધોનાં અને સંસારચકોનાં આગમ ઉપર અપ્રામાણ્ય આક્ષેપ જ્યાં આપ્તપ્રણીતત્વ હોય ત્યાં મહાજન પ્રસિદ્ધિ-અનુગ્રહ હોય જ મહાજન કોણ ? બદ્ધ આદિ આગમાં મહાજનપ્રસિદ્ધિ ન હોવાથી ત્યાં આપ્તપ્રણીતત્વ નથી બોદ્ધ આદિ સહિત બધાં આગના પ્રામાણ્યની સિદ્ધિ મુખ્ય ઉપાય અને ઉપેયની બાબતમાં બધાં આગમનું અમત્ય હિંસે પરેશ સ સારો ચકાદિનાં આગમના અપ્રામાણ્ય હેતુ નથી નિષિદ્ધકર્મોપદેશ બૌદ્ધ આદિ આગમના અપ્રામાણ્ય હેતુ નથી સર્વ આગમોનો કર્તા ઈશ્વર છે એ મત વેદ અને આગમોને કર્તા ઈશ્વર હોય તો તેમની વચ્ચે વિરોધ કેમ ? બૌદ્ધ આદિ આગમો વેદમૂલક છે એ મત ૮૩-૮૪ લેકાયતાગમ પૂર્વ પક્ષમૂલક હેઈ અપ્રમાણ ગમે તે પુસ્તક આગમ નથી વિર ઉપર અપ્રામાણ્યનો આક્ષેપ અને તેને પરિહાર ૮૭-૧૨૯ વેદ ઉપર અપ્રામાણ્યને આક્ષેપ વેદ ઉપર અસંવાદને આક્ષેપ વેદોમાં વિસંવાદદષને આક્ષેપ વેદોમાં વ્યાઘાતદોષને આક્ષેપ વેદમાં દર્શાવવામાં આવેલ દોષોને પરિવાર અંવિગુણ કર્મનું ફળ ન દેખાવાનું કારણ પ્રતિબંધક અભુત કમ વિસંવાદ દોષનું નિવારણ ક્વિાર્ટ્સ અને વિધિફલને ભેદ જે કર્મોનાં ફળ આ જન્મમાં નથી મળતાં તે કર્મોનાં ફળ જન્માક્તરમાં મળે છે એ મત ૯૫ કર્મના ત્રણ પ્રકારે પૂર્વજન્મકૃત ચિત્રાકમથી આ જન્મમાં પશુલાભ કર્મોનું શૈવિધ્ય નિષ્ણમણુક ચિત્રા-કારીરીનાં ફળોના અહિકત્વ-પારલૌકિકત્વની ચર્ચા કારીરીયજ્ઞનું ફળ પણ જન્માન્તરમાં સંભવે છે ૧૦૧ કમે આત્મામાં પાડેલે સંસ્કાર ક્ષેત્પત્તિ સુધી ટકે છે પુણ્યપુગલ વગેરે પક્ષનું ખંડન ૧૦૩ હ૮-૧૦૦ ૧૦૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ . 12 ૧૩૮ ૧૪૦ યજ્ઞાયધિવાક્યમાં દર્શાવેલ વિસંવાદનો પરિહાર ૧૦૪. પુનરુકિતદોષને પરિહાર ૧૦૫ અર્થવાદ વાક્યો ઉપર અપ્રામાણ્યને આક્ષેપ અને તેને પરિહાર ૧૦૬-૧૧૭ ભત્રવાકાની વિચારણું ૧૧૮ મન્ચવાક ઉપર અપ્રામાણ્ય આક્ષેપ ૧૧૯-૧૨૦ મન્ચવાકાના પ્રામાણ્યની સ્થાપના ૧૨૧-૧૨૫ નામધેયપ્રામાણ્ય પરીક્ષા ૧૨૬-૧૨૯ વેદનું પ્રામાણ્ય માં ? કાર્યાથમાં કે સિદ્ધાર્થ માં કે બનને માં ? ૧૩-૧૪૪ વેદ કાર્યાર્થમાં જ પ્રમાણ છે ? ૧૩ વેદ કાર્યાર્થમાં જ પ્રમાણ છે એ મીમાંસક મત ૧૩૧ વેદ સિદ્ધ અર્થમાં પણ પ્રમાણ છે એ તૈયાયિક મત ૧૩ર-૧૩૩ લૌકિક વાક્યોનું કાર્ય પરત્વ અસંભવ ૧૩૪ સિદ્ધાર્થાભિધાયી લૌકિક વાક્યની બાબતમાં વિધિની કલ્પના અયોગ્ય ૧૩૫ પિરુષેય વચનને અર્થ વિવેક્ષા નથી ૧૩૬ સર્વત્ર શબ્દ કાર્યપરક નથી ૧૩૭ શબ્દ સિદ્ધાર્થ પ્રતિપાદક જે છે એ વેદાન્તમત શબ્દ કાર્યાપ્રતિપાદક છે એ મીમાંસક મત ૧૩૯ પરસ્પર સંબંધનું કારણ કાર્યાકાંક્ષા નથી સિદ્ધને સાધ્યને માટે કહેવામાં આવે છે એ મીમાંસક મતનું ખંડન ૧૪૧ આત્મા જાણો જોઈએ એ વાકય સિદ્ધાર્થ પરક છે ૧૪૨ સિદ્ધ અર્થમાં જ વેદની પ્રમાણતા છે એ વેદાન્તીમત ૧૪૩ વાણીની પ્રમાણુતા સિદ્ધ અને કાર્ય અર્થમાં સમાનપણે છે એ યાયિક મત ૧૪૪ પંચમ આધુનિક ૧૪ ૫-૩૧૨ જાતિવાદ-અપિરંવાદ વિવાદ અને જાતિસ્થાપના ૧૪પ-૧૦૮ શબ્દપ્રકાર અને પદપ્રકાર ૧૪૫ જાતિશબ્દોને વાચ્યાર્થ નતિવિશિષ્ટ વ્યક્તિમાત્ર છે એ યાયિક મત ૧૪૬ કઈ પ્રમાણથી જાતિ પુરવાર થતી નથી એ બોદ્ધ મત ૧૪૭ જાતિનું વ્યક્તિમાં રહેવું કઈ રીતે ઘટતું નથી એ બૌદ્ધ મત ૧૪૮ જાતિ અને વ્યક્તિ વચ્ચે કોઈ સંબંધ ઘટ નથી એ બૌદ્ધ મત ૧૪૯-૧૫૦ સામાન્ય સર્વસર્વાગત છે કે સ્વવ્યકિતસવંગત છે ? ૧૧ સર્વસવ ગતપક્ષ અને સ્વવ્યકિતસવંગતપક્ષનું ખંડન પ્રત્યેક વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે એ કુમારિલમત ૧૫૩ વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે એ મતનું બૌદ્ધ ખંડન ૧૫૪ સામાન્ય-વિશેષાત્મક વસ્તુ નિર્વિકલ્પ પ્રત્યક્ષને વિષય નથી એ બૌદ્ધ મત ૧૫ એકાકાર અનુવૃત્તપ્રત્યય ઔપાધિક છે એ બૌદ્ધ મત ૧૫૬ ૧૫ર Page #14 -------------------------------------------------------------------------- ________________ 13 ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૧ ૧૭૨ ૧૭૩ સામાન્ય વિના શબ્દ-અનુમાનની પ્રવૃત્તિ ન ઘટે એ નૈયાયિક મત સામાન્યને માન્યા વિના શબ્દ-અનુમાનની પ્રવૃત્તિ ઘટે છે એ બૌદ્ધ મત શબ્દ-અનુમાનને વિષય અન્યાહ છે એ બૌદ્ધ મત નૈયાયિકે કરેલું અપવાદનું ખંડન ગેસ્વલક્ષણને સમુદાય પણ અગોવ્યાવૃત્તિને આશ્રય નથી શબ્દોને અપેહવાચક માનતાં બધા શબ્દો પર્યાય બની જાય અપહભેદે અપહભેદ ઘટતે નથી અપહ્યો અનંત હેઈ તેમનું ગ્રહણું અશક્ય છે અવાદિનું અપહ્ય હેવું સંભવિત નથી “નીલેપલ' શબ્દને અપહરૂપ વાચ્યાર્થ ઘટતો નથી ન વગેરે પદોને વાચ્યાર્થ અહ ઘટતા નથી શબ્દને અર્થ પરમાર્થ તઃ અસ્તિત્વ ધરાવતા નથી એ બૌદ્ધ મા વિકલ્પનો વિષય વ્યાવૃત્તિ અવસ્તુ છે વિકલ્પમાં વિજાતીય વ્યાવૃત્તાકારને જ ઉલ્લેખ સંવેઠાય છે. વિકલ્પવિષય અર્થ અને બાહ્ય વસ્તુ વચ્ચેનો ભેદ વિકલ્પને વિષય અવસ્તુ હોય તે વિકલ્પ થતાં લેકે પ્રવૃત્તિ કેમ કરે છે ? દશ્ય અને વિકણ્યના ભેદના અગ્રહણને કારણે પ્રવૃત્તિ થાય છે અપેહવાપસંહાર જાતિ વગેરે સત છે નિવિકલ્પ પ્રત્યક્ષને વિષય સામાન્ય પણ છે. પ્રત્યભિજ્ઞાને વિષય સામાન્ય છે નિર્વિકલ્પ પ્રત્યક્ષ સામાન્યને રહે છે સામાન્ય-વિશેષ બે રૂપ એક વસ્તુમાં ઘટે છે જાતિ વ્યકિતમાં સમવાયસંબંધથી રહે છે વ્યકિત અને સામાન્યના ભેદની સ્થાપના પ્રતીતિ ભેદને આધારે જતિ સર્વેસર્વાગત છે એ પક્ષ જાતિ સ્વવ્યકિતસવંગત છે એ પક્ષ વિશેષની જેમ સામાન્ય પ્રત્યક્ષ છે વિષયાતિશય વિના જ્ઞાનાતિશય સંભવ નથી સામાન્યમાં થતી અનુવૃત્તિબુદ્ધિ પાધિક, બે વ્યક્તિઓમાં થતી ગે–વિષયક વિકનું એકત્વ રહે છે કોણ? એક કાર્યકારિતા એકાકારબુદ્ધિને ખુલાસો ન કરી શકે વિકલ્પોને વિષય અન્યાહ છે એ બદ્ધમતનું ખંડન વિકલ્પને વિષય આરેપિતાકાર નથી વ્યાવૃત્તિની વાસ્તવિકતાની વિચારણા ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯-૧૮• ૧૮૧ ૧૮૨ ૧૮ ૧૮૪ ૧૮૫ ૧૮૭. ૧૮૮ ૧૮૯ ૧૯૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 ૧૯૪ ૧૯૪-૧૭ ૧૯૫ ૧૯૭ ૧૯૮ ૧૯૯-૨૦૪ २०५ ૨૦૩-૨૧૨ ૨૧૭ ૨૧૪-૨૧૫ ૨૧૬ ૨૧૭ છે' “નથી” પદેથી વાચ્ય ભાવ-અભાવ સાથે સામાન્ય સંબંધ દશ્ય અને વિકલયના એકીકરણનું ખંડન શબ્દ શુંઆકૃતિના વાચક છે કે વ્યક્તિને કે જાતિનો ? મીમાંસક મતે આકૃતિ જ જાતિ, યાયિક મતે આકૃતિથી પૃથક જાતિ આકૃતિ વાચાર્યું છે એ મત અને તેનું ખંડન આકૃતિ વાગ્યાથ છે એ મતનું ખંડન વ્યક્તિ વાચ્યાર્થ છે એ. પક્ષ વ્યકિત વાગ્યા છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંહન વ્યકિત વાગ્યાથે છે એ પક્ષ વ્યક્તિ વાગ્યાથ છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન તહત વાચાર્યું છે તૈયાયિક પક્ષ દ્રવ્યશબ્દો અને ગુણશબ્દોને વાગ્યાર્થ ક્રિયાશબ્દનો વાચ્યાર્થ ઉપસર્ગોને વાચ્યાર્થ નિપાત અને કર્મપ્રવચનીયના અર્થ વિશે વાકયાયે શો છે એની વિચારણા વાક્યાથ વિશે ભિન્ન મતે વાક્યર્થ વાસ્તવિક નથી એ મત વ્યવચછેદ વાક્યોથ છે એ મતને નિરાસ સંસર્ગ વાક્યા છે એ મતનું ખંડન પદાર્થથી જુદો વાક્યર્થ છે અને વાસ્તવિક પણ છે કિયા વાયાથ છે એ મત ક્રિયાપ્રાધાન્યવાદી અને ફળપ્રાધાન્યવાદી વચ્ચે વિવાદ પુરુષ વાયા છે એ મતને નિરાસ વાયાર્થ ભાવના છે એ મત વાકયાથ ભાવના છે એ મતનું ખંડન વાક્યર્થ વિધિ છે એ મત વાયાર્થે નિયોગ છે એ મત ફલપ્રવર્તકત્વવાદી અને નિગવાક્યર્થવાદી વચ્ચે વિવાદ ફલ જ પ્રેરક છે એ યાયિક મત નૈયાયિક મતે વાઢ્યાર્થ સંસૃષ્ટ પદાર્થોને સમુદાય વાક્યર્થ છે એ નયાયિક મત ફલ વાક્યર્થ છે એ તૈયાયિક મત ઉદ્યોગ વાક્યાથું છે એ મતની પરીક્ષા પ્રતિભા વાકયાર્થ છે એ મતની પરીક્ષા ૨૧૮-૩૩ ૨૧૮-૨૧૯ ૨૨૦ ૨૨૧ ૨૨૨ ૨૨૩ ૨૨૪-૨૧૬ ૨૨૭-૨૩૨ ૨૩૩ ૨૩૪-૨• ૨૬૧-૨૬૨ २६३ ૨૬૪-૨૮૮ ૨૮૯-૩૦૩ ૩૦૫-૧૭ ૩૦૮ ૩૦૯-૩૧૦ ૩૧૧ ૩૧૨-૩૧૩. Page #16 -------------------------------------------------------------------------- ________________ ન્યા ય મં જ રી Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ जयंतभट्टविरचित न्यायमंजरी चतुर्थमाह्निकम् - 1. एवं कृतकत्वे वर्णानां साधिते सति वर्णात्मनः पदात् प्रभृति सर्वत्र पुरुषस्य खातन्त्र्यं सिद्धं भवति । पदनित्यत्वपक्षेऽपि वाक्ये तद्रचनात्मके । कर्तृत्वसम्भवात् पुंसो वेदः कथमकृत्रिमः ॥ तथा च वैदिक्यो रचनाः कर्तृपूर्विकाः, रचनात्वात्, लौकिकरचनावत् । एष च पञ्चलक्षणो हेतुः प्रयोजकश्चेति गमक एव, न हेत्वाभासः । જયંતભરુવિરચિત ન્યાય મંજરી ચતુર્થ આહિક 1. મૈયાયિક—આમ વર્ષે ઉત્પાદ્ય છે એ પુરવાર થતાં વર્ણાત્મક પદથી માંડી સર્વત્ર [વાક્ય આદિમાં પુરુષની સ્વતંત્રતા પુરવાર થાય છે. વિણે અને] પદો નિત્ય છે એ પક્ષમાં પણ પદરચનાત્મક વાક્યને કર્તા પુરુષ સંભવ હોઈ વેદને કઈ કર્તા ન હોય એ કેમ બને ? અને દિને કર્તા કઈ છે એ પુરવાર કરતા , આ રહ્યો અનુમાનપ્રયોગ–] વેદની પદરચનાઓ કર્તાપૂર્વક છે કારણ કે રચના છે, લૌકિક પદરચનાની જેમ. આ હેતુ સિદ્ધહેતુનાં પાંચે લક્ષણ ધરાવે છે અને પ્રાજક પણ છે, એટલે ते सहेतु छ, वामास नथी.. 2. न तावदयमसिद्धो हेतुः, 'शन्नो देवीरभिष्टये' [अथर्ववेद १.६.१] इत्यादिषु वेदवाक्यसन्दर्भेषु पदरचनायाः स्वरक्रमादिविशेषवत्याः प्रत्यक्षत्वेन पक्षे हेतोः वर्तमानत्वात् । नापि विरुद्धः, कर्तपूर्वकत्ववति सपक्षे कुमारसम्भवादौ रचनात्वस्य विद्यमानत्वात् । नाप्यनैकान्तिकः, कर्तृरहितेषु गगनादिषु गगनकुसुमादिषु वा रचनाया अंदृष्टत्वात् ।' नापि कालात्ययापदिष्टः, प्रत्य क्षेणागमेन वा वेदे वक्त्रभावनिश्चयानुत्पादात् । - 2. 0 हेतु असिह थी, २ ‘शन्नो देवीरभिष्टये' [अयब १.६.१] कोरे . વાક્યોમાં સ્વર, કમ, વગેરે વિશેષતાઓવાળી પદરચના પ્રત્યક્ષ દેખાતી હોઈ પક્ષમાં હેતુનું अस्तित्व थे. Page #19 -------------------------------------------------------------------------- ________________ વેદના કર્તાને પુરવાર કરવા આપેલા ‘રચનાત્વ' હતુ સદ્ભુતુ છે આ હેતુ વિરુદ્ધ પણ નથી, કારણ કે કેતુ પૂર્વકત્વ ધમ વાળા કુમારસ`ભવ આદિ સપક્ષમાં રચનાત્વધમ અસ્તિત્વ ધરાવે છે. આ હેતુ અનૈકાન્તિક પણ નથી કારણ કે જેને કાઈ કર્તા નથી એવા ગગન વગેરેમાં કે આકાશકુસુમ વગેરેમાં રચના દેખાતી નથી. આ હેતુ કાલાત્યયાપદિષ્ટ પણ નથી કારણ કે પ્રત્યક્ષથી કે આગમથી વક્તાના [અર્થાત્ વેદના કર્તાના] અભાવના નિશ્ચય ઉત્પન્ન થતા નથી. "T 3. नापि सत्प्रतिपक्षः, प्रकरणचिन्ताहेतो: स्थाणुपुरुषविशेषानुपलब्धेरिव हेतुत्वेनानभिधानात् । नापि परमाण्वनित्यतायामिव मूर्तत्वमप्रयोजकमिदं साधनं, रचनाविशेषाणां कर्तृव्यापारसाध्यत्वावधारणात्, यथा धूमस्य ज्वलनाधीन आत्मलाभः, ज्ञप्तिस्तु धूमादग्नेः तथेह कर्त्रधीना रचनानामभिनिर्वृत्तिः, प्रतीतिस्तु ताभ्यः कर्तुरिति । तस्मात् प्रयोजक एवायं हेतुः । 3. આ હેતુ સત્પ્રતિપક્ષ પણુ નથી, અનુપલબ્ધિની જેમ પક્ષની બાબતમાં જે કહેવામાં આવેલ નથી. કારણ કે ચાણુ અને પુરુષના વિશેષધર્મોની સંશયનું કારણ બને છે તેને હેતુ તરીકે [અહીં] પરમાણુની અનિત્યતા સિદ્ધ કરવા આપવામાં આવેલ ‘કારણ કે મૂત છે' એ હેતુ જેમ અપ્રયાજક છે તેમ આ હેતુ અપ્રયોજક પણ નથી, કારણ કે વૈયક્તિક રચના કર્તાના વ્યાપારથી જ સાધ્ય છે એવા નિરચય છે. જેમ ધૂમની ઉત્પત્તિ અગ્નિને અધીન છે પણુ ભંગ્નિની દૃપ્તિ ધૂમ ઉપરથી થાય છે અર્થાત્ ધૂમને અધીન છે, તેમ રચનાઓની ઉત્પત્તિ કર્તાને અધીન છે પરંતુ કર્તાની પ્રતીતિ( = સપ્તિ) રચનાઓ ઉપરથી થાય છે અર્થાત્ રચનાને અધીન છે. તેથી આ હેતુ પ્રયાજક જ છે. 4. નનું સપ્રતિપક્ષત્વે વિવન્તે । તથા ૨ મીમાંસ: પ્રતિહેતુરિહ નીયતે | . वेदस्याध्ययनं सर्वे गुर्वध्ययनपूर्वकम् । वेदाध्ययन वाच्यत्वादधुनाऽव्ययनं यथा ॥ इति । [*लो० वा० वाक्यांचि ० ૩૬૬] नैतयुक्तम्, एवंप्रायाणां प्रयोगाणामप्रयोजकत्वात् । न हि तच्छब्दवाच्यत्वकृतमनादित्वमुपपद्यते । अनैकान्तिकश्चायं हेतुः, भारतेऽप्येवमभिधातु યવાત भारताध्ययनं सर्वं गुर्वध्ययनपूर्वकम्, भारताध्ययनवाच्यत्वात्, इदानीत भारताध्ययनિિત । 4. શંકા-સત્પ્રતિપક્ષત્વની બાબતમાં વિવાદ છે. મીમાંસકા વિરાધી સાધ્ય(વેનુ અત્ત્વ) સિદ્ધ કરતા સમખલ હેતુ અહીં જણાવે છે. “બધું જ વેદાધ્યયન ગુરુ પાસે અયન કરવાથી Page #20 -------------------------------------------------------------------------- ________________ અનાદિતા સિદ્ધ કરવા મીમાંસકે આપેલ ગુરુઅધ્યયનપૂર્વક હેતુની પરીક્ષા કે જ થયેલ છે [અથાત ગુરુશિષ્ય પરંપરાથી અનાદિ છે કારણ કે તે વિદાધ્યયન શબ્દવાઓ છે, અત્યારના વેદાધ્યયનની જેમ”. [લે. વા. વાજ્યાધિ, ૩૬૬]. નૈયાયિક–આ વાત યોગ્ય નથી, કારણ કે આવાં અનુમાને અપ્રાજક છે. “વેદાધ્યયન શબ્દવાચવને કારણે અનાદિ ઘટતું નથી. વળી, આ હેતુ અનેકનિક છે, કારણ કે મહાભારતની બાબતમાં આમ જ કહેવું શક્ય છે. “બધું મહાભારતનું અધ્યયન પણ ગુરુ પાસે અધ્યયન કરવાથી જ થાય છે, કારણ કે તે “મહાભારતધ્યયન શબ્દવાઓ છે, અત્યારે થતા મહાભારતના અધ્યયનની જેમ”. 5. ननु भारते कर्तृस्मृतिरविगीता विद्यते । यद्येवं वेदेऽपि प्रजापतिः कर्ता स्मर्यते एव । अथ वैदिकमन्त्रार्थवादमूलेयं प्रजापतिकर्तत्वस्मृतिः, 'प्रजापतिना चत्वारो वेदा असृज्यन्त चत्वारो वर्णाश्चत्वार आश्रमाः' इति तत्र पाठादिति । उच्यते, हन्त तर्हि भारतेऽपि तत्रत्यवचनमूलैव पाराशर्यस्मृतिरिति शक्यते વતુમ | 5. મીમાંસક—મહાભારતની બાબતમાં તેના કર્તાની સ્મૃતિ વિવાદરહિત છે. ત્રિમાવિક–જો એમ હોય તો વેદની બાબતમાં પણ તેના કર્તા પ્રજાપતિ છે એવી સ્મૃતિ છે જ. મીમાંસક—આ પ્રજાપતિના કતૃત્વની સ્મૃતિ તે વૈદિકમન્નાર્થવાદમૂલક છે, કારણ કે પ્રજાપતિએ ચાર વેદોનું સર્જન કર્યું, ચાર વર્ણોનું સર્જન કર્યું, ચાર આશ્રમનું સજન કર્યું એ વેદમાં પાઠ છે. [અથત પ્રજાપતિના વેદફ્તવની સ્મૃતિને જે વૈદિક વાક્ય આધાર છે તે તો કેવળ પ્રશંસાવાકય છે. એટલે એ સ્મૃતિ પ્રજાપતિનું દર્જીવ સિદ્ધ ન કરી રાકે " તૈયાયિક–અરે ! તે તો મહાભારતની બાબતમાં પણ મહાભારતવચનમૂલા જ પારાશયની સ્કૃતિ છે એમ કહી શકાય. [અથાત મહાભારતમાં વ્યાસને મહાભારતના કર્તા જણાવ્યા છે તે પણ પ્રશંસાવચનો જ ઠરે. એટલે પારાશર્યની સ્મૃતિ તે પ્રશંસાવચનોને આધારે વ્યાસને મહાભારતના કર્તા ગણે તે યોગ્ય ન કહેવાય. અને આમ વ્યાસ મહાભારતના કર્તા ન કરે. પરંતુ આવું તારણ તે તમને મીમાંસકને પણ સ્વીકાર્ય નથી.] 6. ચા બનાપતિર્વેઢે તત્ર તત્ર દ્વારાહ્યતે | भारतेऽपि तथा व्यासस्तत्र तत्र प्रशस्यते ॥ अथ प्रणेता वेदस्य न दृष्टः केनचित् कचित् । द्वैपायनोऽपि किं दृष्टो भवपितृपितामहैः ॥ सर्वेषामविगीता चेत् स्मृतिः सत्यवतीसुते । प्रजापतिरपि स्रष्टा लोके सर्वत्र गीयते ॥ . Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪ અનાદિતા સિદ્ધ કરવા મીમાંસકે આપેલ “અસ્મર્યમાણક હેતુની સમીક્ષા 6. જેમ વેદમાં તે તે સ્થાને પ્રજાપતિની પ્રશંસા કરવામાં આવી છે, તેમ મહાભારતમાં પણ તે તે સ્થાને વ્યાસની પ્રશંસા કરવામાં આવી છે. જે વેદગત પ્રશંસાવચનને આધારે પ્રજાપતિને વેદના કર્તા તરીકે ન સ્વીકારાય તો મહાભારતગત પ્રશંસાવચનેને આધારે વ્યાસને પણું મહાભારતના કર્તા તરીકે ન સ્વીકારાય.] મીમાંસક વેદના પ્રણેતાને કેઈએ કદી દેખે નથી એટલે પ્રજાપતિ વેદના પ્રણેતા નથી.] તૈિયાયિક—શું આપના બાપદાદા યા વડદાદાઓએ વ્યાસને જોયા છે ? મીમાંસકતા , પરંતુ બધાંની અબાધિત સ્મૃતિ સત્યવતીપુત્ર વ્યાસની બાબતમાં છે. * તૈયાયિક–લેકમાં સર્વત્ર પ્રજાપતિને પણ વિના] ભ્રષ્ટા કહેવામાં આવે છે. - 7. आः किमिति सदसद्विवेकविकलशाकटिकादिप्रवादविप्रलब्ध एवं भ्राम्यसि ? किल स्वल्पमपि कर्म पित्रा मात्रा वोपदिश्यमानं तद्वचनप्रत्ययादनुष्ठीयते । तदयमियानमेकक्लेशवित्तव्ययादिनिर्वयो वैदिकः कर्मकलाप एवमेव तदुपदेशिनमाप्तमस्मृत्वैव क्रियते इति महान् प्रमादः । एवं च सति उच्चावचकविरचितजरत्पुस्तकलिखितकाव्यवत् अस्मर्यमाणकर्तकेण वेदेन व्यवहारानुपपत्तेरवश्यस्मरणीयस्तत्र कर्ता स्यात् । न च कदाचन वेदेषु व्यवहारविच्छेदः संभाव्यते येन तत्कृतं जरत्कूपारामादिष्विव तेषु कस्मरणं स्यात् । तस्मादवश्यं स्मर्यंत कर्ता । - - 1, મીમાંસક–સાચાખેટને વિવેક ન ધરાવતા, ગાડું હાંકનાર વગેરે જેવા, પામર માણસોમાં પ્રચલિત માન્યતાથી આપ છેતરાયેલા છે એવા કેમ ભમે છો ?' નિયાયિક– માબાપે ચીંધેલું નાનું પણ કામ તેમનાં વચનમાં વિશ્વાસ હોવાથી બાળકો કરે છે. તે પછી ઘણાં બધા કલેશ અને ધનવ્યયથી પાર પડતાં આટલાં મોટાં વૈદિક યજ્ઞકર્મો, તેમને ઉપદેશ આપનાર આપ્તનું( વિશ્વસનીય વ્યક્તિનું સ્મરણ ક્યા વિના એમ જ, આપણે કરીએ તે માટે પ્રમાદ (=ભૂલ) આપણે કર્યો કહેવાય. આમ હેઈ, નાનામોટા કવિઓએ રચેલાં જૂનાં પુસ્તકમાં લખેલાં કાવ્યોની જેમ જેના કર્તાનું સ્મરણ કરાતું ના હોય એવા વિદ વડે કર્મધ્યવહાર ઘટત ન હોવાથી ત્યાં (વેદની બાબતમાં તેના કર્તાનું સ્મરણ અવશ્ય કરવું જ જોઈએ એવું ફલિત થાય છે. વેદની બાબતમાં વેદપદિષ્ટ કર્મનો વ્યવહારને વિચ્છેદ કદી સંભવ નથી જેથી જૂના કૂવા, બાગ, વગેરેની જેમ વેદોની બાબતમાં વ્યહારછેદને પરિણામે કર્તાનું અસ્મરણ થાય. તેથી વેદના કર્તાનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. 8. न च संस्मयते. स्मर्तुं शक्यते वा । स्मृतिर्हि भवन्ती तदनुभवमूला भवति । न च मूलेऽपि कर्बनुभवः कस्यचिजातः सर्गादेरभावात् । भावे वा कर्तुरशरीरत्वेन दर्शनयोग्यत्वाभावात् । . सशरीरत्वपक्षे वा पुरुषः कोऽपि तादृशः । तदानीं दृश्यमानोऽपि वेदं कुर्यन्न दृश्यते ॥ ...... Page #22 -------------------------------------------------------------------------- ________________ વેદના કર્તાની સ્મૃતિ અશક્ય છે એ મીમાંસક મત अधीयमाने दृष्टेऽस्मिँस्तदा संशेरते जनाः । किमेष रचयेद् वेदमुत वाऽन्यकृतं पठेत् ? ।। यत्कृतं वा पठेदेष तस्मिन्नपि हि संशयः । भङ्गया चेदमनादित्वमुन्मीलदिव दृश्यते ॥ असत्यादिप्रमाणे च कर्तृताऽनुभवं प्रति । स्मृतिः प्रबन्धसिद्धाऽपि स्पृशत्यन्धपरम्पराम् । योगिभिर्ग्रहणं कर्तुरित्येतदपि दुर्यचम् । कर्तृता हृदि दुर्बोधा कथं गृह्यत तैरपि ? ।। योगिभिः सा गृहीतेति वयमेतन्न मन्महे । अमन्वानाश्च गच्छेम विस्रब्धास्तत्पथं कथम् ॥ वेदात् कवबोधे तु स्पष्टमन्योन्यसंश्रयम् । ततो वेदप्रमाणत्वं वेदात् कर्तुश्च निश्चयः ।। 8. મીમાંસક – વેદના કર્તાનું સ્મરણ કરાતું નથી તેમ જ તેનું સ્મરણ કરવું શક્ય પણ નથી, કારણ કે સ્મૃતિ થાય છે ત્યારે તેના મૂળમાં જેની સ્મૃતિ હોય તેને અનુભવ રહેલો હોય છે અને અહીં તે મૂળમાંય કર્તાને અનુભવ કેઈને થયો નથી. કિર્તાને અનુભવ કોઈનેય નથી થય] કારણ કે સર્ગને આદિ જ નથી, અથવા સગને આદિ હોય તે પણ તેને કર્તા અશરીરી હોઈ દર્શનયોગ્ય નથી. વેદને કર્તા સશરીરી છે. એ પક્ષમાં તે સિશરીરી] કેઈક પુરુષ તે વખતે સિગની શરૂઆતમાં) હોવા છતાં વેદને કરતો (=રચ) દેખાતો નથી. તે શરીરી પુરુષને વેદનું અધ્યયન કરતે દેખવા છતાં તે વખતે [સર્ગની શરૂઆતમાં લેકે તેની બાબતમાં શંકા સેવે છે કે શું એ વિદની રચના કરે છે કે પછી અન્ય રચેલા વેદનું પઠન કરે છે ? જેણે રચેલા વેદનું આ પઠન કરે છે તેની બાબતમાં પણ સંશય થાય છે [ કે તેણે પણ પિતે વેદ ર હશે કે બીજાએ રચેલાનું તેણે પઠન જ કર્યું હશે. અને આ રીતે તે વેદનું અનાદિવ જાણે ફુટ થતું દેખાય છે. કર્તાતાના અનુભવરૂપ આદિ પ્રમાણ ના હોય તે, સ્મૃતિ ભલેને વંશપરંપરાથી ચાલી આવતી હોય તે પણ અંધપરંપરા (જેમાં એક અંધ બીજા અંધને દોરે છે) જેવી જ છે. વેદના કર્તાનું ગ્રહણ ભેગીઓ કરે છે એમ કહેવું પણ કઠિન છે કારણ કે જે કતૃતાને મનથી જાણવી મુશ્કેલ છે તેને તેઓ પણ કેવી રીતે ગ્રહણ કરી શકે ? વેદની કતા યોગીઓએ જાણેલી છે એ મતને અમે મીમાંસકો માનતા નથી. એને ન માનનારા અમે વિશ્વાસપૂર્વક તૈયાયિકના માર્ગે કેવી રીતે જઈશકીએ ? વેદમાંથી વેદકતનું જ્ઞાન થાય છે એમ જે કહે તે અ ન્યાશ્રયદોષ સ્પષ્ટ છે. વેદના કર્તાને કારણે વેદ પ્રમાણે છે અને વેદમાંથી કર્તાને નિશ્ચય થાય છે; [અથાત વેદ પ્રમાણે છે કારણ કે તેને કત (આત પુરુષ) છે. (આત પુરુષ) વેદને કર્તા છે કારણ કે પ્રમાણભૂત વેદ કહે છે.] . Page #23 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકના ‘અસ્મય માણુક્ત કત્વ' હેતુની સમીક્ષા 9. तस्मात् पौर्वापर्यपर्यालोचनारहितयथाश्रुतमन्त्रार्थवादमूला भ्रान्तिरेषा, न पुनः परमार्थतः कश्चित् कञ्चिद् वेदस्य कर्त्तारं स्मरति । तस्मादकृतका वेदाः, अवश्यस्मरणीयस्यापि कर्तुरस्मरणात् । न च व्यधिकरणो हेतु:, च व्यधिकरणो हेतु:, अस्मर्यमाणकर्तृकत्वादित्येवं साधनप्रयोगात् । 9. તેથી પૌર્વાપના વિવેકવિચાર વિના, જેવા સાંભળ્યા તેવા મન્ત્રાર્થવાદ આ ભ્રાન્તિના (=વેદકર્તાની સ્મૃતિના)મૂળમાં છે; પરમાથ તઃ વેદના કોઇ પણ કર્તાનું સ્મરણ કાઇને થતું નથી. તેથી, વેદ અકર્તૃક છે [= કરાયેલા નથી, રચાયેલા નથી], કારણ કે જેનું સ્મરણ અવશ્ય થવું જોઇ એ તે વેદકર્તાનું સ્મરણ થતું નથી. [‘કારણ કે જેનું સ્મરણુ અવશ્ય થવુ જોઈએ તે વેદકર્તાનું સ્મરણ થતું નથી'—] આ હેતુનું અધિકરણ[ ‘અકૃતકત્વ’એ] સાધ્યના અધિકરણથી જુદું નથી. [કોઈ કહે કે અકૃતકત્વરૂપ સાધ્ય વેદમાં છે, જ્યારે કતૃ સ્મરણાભાવરૂપ હેતુ વેદમાં નથી પણ મનુષ્યમાં છે; આમ સાધ્ય અને હેતુના અધિકરી જુદાં છે. આવી શંકાના સમાધાનમાં કહેવું પડયું છે કે ના, એવું નથી] કારણ કે અહીં હેતુ છે અસ્મ`માણુકેતુ કત્વ [અથા ત્ જેનું સ્મરણ ન કરાતું હોય એવા કર્તા વડે રચાયેલ હોવાપણું, અને નહિ કે વેદકર્તા, વિષયક સ્મરણના અભાવ.] 10. ગોયતે । વિ સદ્ ગુષ્યયનકેનું સાધનમુપેક્ષિત યાજ્ઞિ: અયममिवो हेतुरस्मर्यमाणकर्तृकत्वादिति प्रयुक्तः । तस्मादस्तु नाम । नैनाम् हेत्वन्तरोपन्यासिनो निगृह्णीमः । अक्षुद्रकथेयं प्रस्तुता ! अयमपि त्वस्मर्यमाणकर्तृकत्वादिति हेतुः किं स्वतन्त्र एवाकर्तृकत्वसिद्धये प्रयुज्यते उतास्मदुपरचितरचनात्वप्रतिघातायेति । तत्र न तावदनुमानमनुमानान्तरपरिपन्थि कथयितुमुचितम् ; प्रत्यक्षागमवदनुमानस्याप्यनुमानबाधकत्वानुपपत्तेः । न हि तुल्यबलयोरनुमानयोर्बाध्यबाधकभावस्तुल्यबलत्वादेव । अतुल्यबलत्वे तु यत्कृतमन्यतरस्य दौर्बल्यं तत एव तदप्रामाण्यसिद्धेः किमनुमानबाधया । 10. નૈયાયિક- અહીં અમે ઉત્તર અપીએ છીએઃ વેદ અનાદિ છે એ પુરવાર કરવા પોતે આપેલ ‘ગુરુઅધ્યયનપૂ`કત્વ' હેતુની મીમાંસા ઉપેક્ષા કરે છે અને આ નવા ‘અસમમાણુક્ત વ’હેતુ આપે છે. તેા ભલે આ હેતુ હા. ખીને હેતુ આપનાર મીમાંસકાને અમે નિગ્રહસ્થાનમાં નાખીશું નહિ. તેમણે બહુ મેાટી વાત કરી ! ‘અસ્મય માણુર્તૃક હોવાથી’ એના આ હેતુ પણ શું અકત્વ પુરવાર કરવા સ્વતંત્ર જ પ્રયોજવામાં આવે છે કે અમે આપેલ ‘રસનારૂપ હેાવાથી' એ હેતુના પ્રતિધાત કરવા પ્રયોજવામાં આવે છે ? તેમાં [બીજા વિકને અનુલક્ષી રહેવું જોઈએ કે ] ખીજા અનુમાનનુ વિરોધી અનુમાન કહેવુ. ઉચિત નથી, કારણ કે જેમ પ્રત્યક્ષ અને આગમમાં અનુમાનબાધકવ ઘટે છે તેમ અનુમાનમાં અનુમાન ખાપવધતું નથી; [અથાત્ પ્રત્યક્ષ અને આગમ અનુમાનના બાધક હાઈ શકે છે, પરંતુ અનુમાન અનુમાનનુ' બાધક હાઈશકે નહિ. ]તુલ્યબળવાળાં એ અનુમાનો વચ્ચે બાધ્યબાધકન ભાવ નથી કારણ કે તે તુલ્યબળવાળાં છે. જો એ અનુમાના તુલ્યબળવાળાં ન હેાય તે જેતે Page #24 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકના “અસ્મયભાણુકવ’ હેતુની સમીક્ષા કારણે બેમાંથી એક અનુમાનનું દૌર્બલ્ય હેય તેને લઈને એ અનુમાનનું અપ્રામાણ્ય પુરવાર થઈ જતું હોઈ [પેલા બીજા] અનુમાન વડે આ અનુમાનના બંધની જરૂર જ ક્યાં રહે છે ? 11. તરિક્વાર્થ તમિધામિતિ ચેત તથયુમ, પુત્ર ળિ યુपदितरेतरविरोधिधर्मद्वयप्रयोजकहेतुद्वयोपनिपातायोगात् । न हि यात्मकानि वस्तूनि भवितुमर्हन्ति इत्यवश्यमन्यतरस्तत्राप्रयोजकहेतुः । अप्रयोजकत्वादेव तस्यागमकत्वे किं विडम्बनार्थेन हेत्वन्तरेण प्रयुक्तेन । विरुद्धाव्यभिचार्यपि नाम न कश्चिद्धेत्वाभास इति वक्ष्यामः । प्रकरणसमोऽपि न यः कश्चित् सत्प्रतिपक्षो हेतुरिष्यते, अपि तु संशयबीजभूतोऽन्यतरविशेषानुपलम्भो भ्रान्त्या हेतुत्वेन प्रयुज्यमानस्तथोच्यते इति दर्शयिष्यामः । तस्मात् परोदीरितं हेतुं निराचिकीर्षता वादिना तद्गतपक्षवृत्तितादिधर्मपरीक्षणे मनः खेदनीयम् । न हि प्रतिहेत्वन्वेषिणा वृथाऽटाट्या कर्तव्या । 11. “રચનારૂપ હોવાથી’ એ હેતુના વિડંબન માટે એને કહેવામાં આવ્યો છે એમ તમે મીમાંસકે કહેતા હો તે તે પણ યોગ્ય નથી, કારણ કે એક ધમમાં એકબીજાના વિરોધી બે ધર્મોના પ્રાજક બે હેતુઓનું સમકાળે સાથે થવું ઘટતું નથી. બે સ્વભાવવાળી વસ્તુઓ હોવી શક્ય નથી એટલે બેમાંથી એક હતુ ત્યાં અવશ્ય અપ્રાજક છે. અપ્રાજક હોવાને કારણે જ્યારે તે અગમક છે ત્યારે વિડંબનાર્થ બીજો હેતુ આપવાને શું અર્થ? વિરુદ્ધાવ્યભિચારી નામને કોઈ હેવાભાસ પણ નથી એ અમે અગીઆરમાં આહ્નિકમાં] જણાવીશું. [ વિરુદ્ધાવ્યભિચારી હેવાભાસ દિમાગ સ્વીકારે છે હેતુબિંદુરીકામાં પૃ. ૭૦ ઉપર ચર્ચાટ કહે છે કે “પ્રમાણસમુચ્ચય ગ્રંથમાં પરાનુમાન પરિચ્છેદમાં દિમાગે આ વિરુદ્ધાવ્યભિચારી હેવાભાસનું નિરૂપણ કર્યું છે. સહેતુનાં લક્ષણેથી યુક્ત બે હેતુઓ એક ધર્મમાં વિરોધથી સાથે થતાં વિરુદ્ધાવ્યભિચારી હેલાભાસ થાય છે. પરંતુ ધર્મનીતિ આ હેત્વાભાસ સ્વીકારતા નથી (ન્યાયબિંદુ ૩.૧૧૦-૧૧૨).] [ અહીં જયંતે જે કહ્યું છે તે ઉપરથી તે એ સ્પષ્ટ થાય છે કે જેને તૈયાવિક પ્રકરણસમ હેવાભાસ ગણે છે અને જેનું બીજુ નામ સત્રતિપક્ષ છે તેને જયંત સ્વીકારતા નથી, એટલે જ તે આગળ કહે છે કે ] જે કઈ હેત્વાભાસને સપ્રતિપક્ષ હેત્વાભાસ તરીકે તૈયાયિકએ ઈચ્છે છે તે પ્રકરણસમ હેત્વાભાસ પણ સંભવ નથી. પરંતુ બેમાંથી એક વિશેષનું સંશય બીજભૂત અગ્રહણું જ ભ્રાન્તિને લીધે હેતુ તરીકે પ્રયોજાતાં પ્રકરણસમ કહેવાય છે એ અમે (અગીઆરમા આહ્નિકમાં] દર્શાવીશું. તેથી, બીજાએ આપેલા હેતુનું ખંડન કરવાની ઈરછા ધરાવતા વાદીએ એ હેતુગત પક્ષવૃત્તિ વગેરે ધર્મોની પરીક્ષા કરવામાં મનને પરિશ્રમ આપવો જોઈએ. પ્રતિ હેતુ શોધવામાં વૃથા ભટકવું જોઈએ નહિ. 12. ननु कतरदनयोः साधनयोरप्रयोजक रचनास्वादस्मर्यमाणकर्तकत्वादिति च । उच्यते । रचनात्वमेव प्रयोजकम् , न हि पुरुषमन्तरेण कचिदक्षरविन्यासो દૃષ્ટ: | Page #25 -------------------------------------------------------------------------- ________________ રચનાત્વ' હેતુમાં મીમાંસકદર્શિત દેશને પરિહાર भो भगवन्तः सभ्याः ! क्वेदं दृष्ट क वा श्रुतं लोके । । यद्वाक्येषु पदानां रचना नैसर्गिकी भवति ॥ यदि स्वभाविकी वेदे पदानां रचना भवेत् ।। पटे हि हन्त तन्तूनां कथं नैसर्गिकी न सा ॥ : “શો તેવીfમયે,’ [ગથ૦ ૨.૬.૧] “નારાયf નમસ્કૃત્ય,' [. મા. શાહ ], “ત્યુત્તરસ્યાં સિ સેવતામાં' [કુમારસં૦ .] તિ સુત્વે નાવે कचित् कर्तपूर्वकत्वमपरत्र तद्विपर्यय इति महान् व्यामोहः । एवं धूमोऽपि कश्चिदनग्निक इत्यपि स्यात् । 12. મીમાંસક— રચનારૂપ હોવાને કારણે “અસ્મર્ષમાણકર્તક હેવાને કારણે આ બેમાંથી કયો હેતુ અપ્રાજક છે? તૈયાયિક–અમે ઉત્તર આપીએ છીએ. “રચનારૂપ હોવાથી એ હેતુ જ પ્રયોજક છે કારણ કે પુરુષ વિના કયારેય અક્ષરવિન્યાસ જે નથી. હે પૂજ્ય સભ્ય ! લેકમાં તમે ક્યાં જોયું કે સાંભળ્યું કે વાક્યગત પદોની રચના નૈસર્ગિકપણે [અર્થાત પુરુષની અપેક્ષા વિના થાય છે? જે વેદમાં પદોની રચના સ્વાભાવિક [અર્થાત્ પુરુષનિરપેક્ષ] હેય તે પટમાં તંતુઓની રચના કેમ સ્વાભાવિક નથી ? “શનનો વીમિeગે' [ અથવ૦ ૧.૬.૧], “નારાયણં ન ” [મહાભા આ૦૧.૧], “મરપુરહ્યાં હિશિ સેવામા” [કુમારસં૦૧.૧] એમાં રચના પણું તુલ્ય હોવા છતાં કયાંક તે કર્તાપૂર્વક છે અને બીજે એનાથી ઊલટું [અથાત કર્ધ્વનિરપેક્ષ) છે એમ માનવું ટી બ્રાન્તિ છે. આ રીતે તો કોઈક ધૂમ અનગ્નિક છે એમ કહેવાનું થાય. 13. વિમિતાની ગુમારસંભવતુલ્યોગસી વેઃ સT:? I aહો ! સર્વાસ્તિoધુર્વે वेदप्रामाण्यं साधितं नैयायिकेन ! अलमुपहासेन । रचनामात्रमेव तुल्यं वेदस्य कुमारसम्भवेन, नान्यत् । न चेयतोपहसितुं युक्तम् । किमस्य शब्दत्वसामान्य शखशब्दसाधारणं नास्ति, सत्तासामान्यं वा सर्वसाधारणमिति ? । 13. મીમાંસક – શું તે હવે આ વેદ કુમારસંભવતુલ્ય બની ગયે ? અહો ! સૌ આસ્તિકામાં અગ્રેસર એવા નિયાયિકે વેદપ્રામાણ્ય સિદ્ધ કર્યું ! ' વૈયાયિક– ઉપહાસ રહેવા દે. કુમારસંભવ સાથે વેદની કેવળ રચના જ સમાન છે, બીજું કંઈ સમાન નથી; અને આટલા માત્રથી ઉપહાસ કરે યોગ્ય નથી. શું વેદગત શબ્દસ્વસામાન્ય શંખશબ્દમાં પણ સભાનપણે નથી ? શું વેદગત સત્તા સામાન્ય બધામાં સભાનપણે નથી ? . 14.નનું યા: વાછિદ્રાદ્ધિના: વાર્તપૂર્વિ: | ताभ्यो विलक्षणैवेयं रचना भाति वैदिकी ॥ इहाध्ययनवेलायां रूपादेव प्रतीयते । अकृत्रिमत्वं वेदस्य भेदैस्तैस्तैरनन्यगैः ॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ વેદની રચના વિલક્ષણ તે તેને કર્તા વિલક્ષણ नामाख्यातोपसर्गादिप्रयोगगतयो नवाः । स्तुतिनिन्दापुराकल्पपरकृत्यादिगीतयः । शाखान्तरोक्तिसापेक्षविक्षिप्तार्थोपवर्णना । इत्यादयो न दृश्यन्ते लौकिके सन्निबन्धने । तेनाध्येतृगणाः सर्वे रूपाद् वेदमकृत्रिमम् । मन्यन्त एव लोके तु पीतं मीमांसकैर्यशः ॥ वेदा न पठिता यैस्तु त्वादृशैः कुण्ठवुद्धिभिः । कार्यत्वं ब्रुवते तेऽस्य रचनासाम्यमोहिताः ॥ 14 મીમાંસક – કાલિદાસ વગેરેની રચનાઓ જે કર્નાપૂર્વક છે, તેમનાથી વિલક્ષણ . વૈદિકી રચના જણાય છે. અહીં વેદનું અયન કરતી વખતે રૂપ દ્વારા જ રિચનાગત] વિલક્ષણતાની પ્રતીતિ થાય છે. બીજી કોઈ રચનામાં ન મળતા એવા તે તે ભેદ (= વિશેષ) દ્વારા વેદનું અકૃત્રિમપણું (= નિત્વ, અરુત્વ) પ્રતીત થાય છે. નામ, ક્રિયાપદ, ઉપસર્ગ વગેરેના નવીન પ્રયોગે; સ્તુતિ, નિન્દા, પુરાકલ્પ, પરકૃતિ વગેરે ગીતિઓ; અન્ય વેદશાખાના વચનને આધારે વિશિષ્ટપણે ક્ષિપ્ત અર્થનું વિસ્તૃત વર્ણન; વગેરે લૌકિક રચનામાં દેખાતાં નથી. તેથી વેદના બધા અધ્યેતાઓ રૂપ ઉપરથી વેદને અકૃત્રિમ માને છે જ; પરંતુ વિદને અકૃત્રિમ માનવાને] યશ તો લેકમાં મીમાંસકો જ પીએ છે. વેદનું અધ્યયન ન કરનાર તમારા જેવા કુંઠિતબુદ્ધિવાળા રચનાસામી છે રાઈવિદને કાય = પય, અનિત્ય ] કહે છે. 15. ૩ખ્યતે | મીમાં યશ: વિવ7, પયો વા બિનતુ, વુદ્ધિનાહ્યાનુનयनाय ब्राह्मीघृतं वा पिबन्तु, वेदस्तु पुरुषप्रणीत एव, नात्र भ्रान्तिः । ___ यथा घटादिसंस्थानाद् भिन्नमप्यचलादिषु । संस्थानं कर्तमत् सिद्धं वेदेऽपि रचना तथा ॥ यच्चात्र किञ्चिद् वक्तव्यं तत् पूर्वमेव सविस्तर मुक्तम् । अपि च यद्विलक्षणेयं रचना तद्विलक्षण एव कर्ताऽनुमीयताम् , न पुनस्तदपलापो युक्त. इत्यप्युक्तम् । 5. નૈયાયિક-અમે ઉત્તર આપીએ છીએ. મીમસકે યશ પીઓ, કે દૂધ પીઓ, કે બુદ્ધિની જડતા દૂર કરવા બ્રાહ્મી ઘી પીએ', વેદ તે પુપ્રિણીત જ છે, એમાં કઈ બ્રાન્તિ નથી, જેમ ઘટના સંસ્થાનથી પર્વત આદિનું સંસ્થાને વિલક્ષણ હોવા છતાં તે વિલક્ષણ સંસ્થાન કન્રમત છે એ અમે પુરવાર કર્યું છે તેમ કાલિદાસ વગેરેની રચનાકી વેદની રચના વિલક્ષણ હોવા છતાં તે વિલક્ષણ વેદરચના પણ કમ છે એ પુરવાર થાય છે. જે કંઈ અહીં કહેવું જોઈએ તે અમે પહેલાં જ સવિસ્તર કહી દીધું છે. વળી, જેવી વિલક્ષણ આ રચના છે તેવા વિલક્ષણ જ તેના કર્તાનું અનુમાન કરો; પણ તેને અલાપ કરે યોગ્ય નથી એ પણ અમે કહ્યું છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ १० લેક્ટ્રસિદ્ધ નહિ એવા રૂપને આધારે કર્તાને અભાવ ન મનાય 16. याश्चैता निर्विवादसिद्धकर्तृकाः कालिदासादिरचनाः चमत्कारिण्यः तासामन्योन्यविसदृशं रूपमुपलभ्यते एव । अमृतेनेव संसिक्ताश्चन्दनेनेव चर्चिताः । चन्द्रांशुभिरिवोन्मृष्टाः कालिदासस्य सूक्तयः । प्रकटरसानुगुणविकटाक्षररचनाचमत्कारतसकलकविकुला बाणस्य वाचः । प्रतिकाव्यं च तानि तानि वैचित्र्याणि दृश्यन्ते एव । नामाख्यातादिवैचित्र्यमात्रोण कळभावो वेदे रूपादेव प्रतीयते इति नूतनेयं वाचोयुक्तिः । 16. નિર્વિવાદપણે જેના કર્તાઓ સિદ્ધ છે એવી કાલિદાસ વગેરેની આ જે ચમત્કારી રચનાઓ છે. તેમનામાં એકબીજાથી વિસદશ રૂપ દેખાય છે જ. કાલિદાસની સૂક્તિઓ જાણે અમૃતથી સીંચાયેલી છે, જાણે ચંદનથી લિપ્ત છે અને જાણે ચંદ્રકિરણોથી સંમાજિત છે. પ્રકટ રસને સહાયક ચારુ અક્ષરરચનાવાળી બાણની વાણી સી કવિઓને આશ્ચર્યચકિત કરે છે. કાવ્ય કાવ્યું તે તે વિલક્ષણતાઓ દેખાય છે જ. નામ, ક્રિયાપદ આદિની વિલક્ષણતામાત્રના આધારે રૂ૫ દ્વારા કતાને અભાવ વેદની બાબતમાં જણાય છે એવી મીમંસની આ વાયુક્તિ નવીન છે. 17 अपि च यदि रूपे समाश्वसिति भवतो मनः तदा आदिमदर्थाभिधानमपि वेदस्य रूपं कथं न परीक्षसे । 'बबरः प्रावाहणिरकामयत' [तै.सं.७.१.१०], 'कुसुरविन्दः औद्दालकिः अकामयत' [तै.सं. ७.२.२], 'पुरूरवो मा मृथा' [ऋग्वेद १०.१.५.१५] इति । प्रतिसगं पुनस्तेषां भावादनादित्वमिति चेत् प्रतिसगं तर्हि वेदान्यत्वमपि भविष्यति, यथोक्तम्-“प्रतिमन्वन्तरं चैषा श्रुतिरन्याऽभिधीयते” इति रूपादकृत्रिमत्वं च कल्पना कल्पितैव सा । आदिगद्वस्तुबुद्धिस्तु वाचकैरक्ष रैः स्फुटैः ।। तेषामन्यथा व्याख्यानं तु व्याख्यानमेव । पठन्त एव त्वध्येतारस्तत आदिमतोऽर्थान् बहूनवगच्छन्तीति नानादिवेदः । तस्मान्न रचनात्वमप्रयोजकम् । 17. વિદના રૂપમાં તમારું ચિત્ત વિશ્વાસ ધરાવતું છે તે સાદિ અર્થોનું અભિધાન કરતું વેદનું રૂપ કેમ પરીક્ષા નથી ? [ સાદિ અર્થોનું અભિધાન કરતાં વેદવાકો આ રહ્યાં --- ]'પ્રવાહણના પુત્ર બબરે કામના કરી” ર્તિ સં. ૭.૧ ૧૦, ‘ઉદ્દાલકના પુત્ર કુસુરવિન્દ आमना ७२' [२०७० ५.२.२], हे ५३२१स् ! भ२ नदि [अर्थात् आयात ४२ भा' [ ६ १०.४५.१५. [ ५२, सुरविन्६ भने पु२२५५ अनित्य छ, माहिभान छ, જેમની વાત વેદમાં કરવામાં આવી છે. જે વેદવચન અનિત્ય વસ્તુની વાત કરતું હેય તે પિતે નિત્ય ક્યાંથી હોઈ શકે ? જો તમે મીમાંસકો કહેતા હો કે પ્રત્યેક સર્ગમાં Page #28 -------------------------------------------------------------------------- ________________ ‘કતૃઅસ્મરણે હેતુ અપ્રાજક તેઓનું અસ્તિત્વ હોવાથી તેમનું અનાદિ છે તો પ્રતિસગ વેદ પણ જુદો બનશે જેમકે કહ્યું છે કે “પ્રતિમન્વન્તર આ બુનિ જુદી જુદી કહેવાય છે'. ૩પ ઉપરથી અકૃત્રિમતાની (=સ્વાભાવિકતાની=અકર્નાવલી –નિયાની) કલ્પના જ કરવામાં આવી છે ત્યારે સ્પષ્ટ વાચક અક્ષરો દ્વારા તો સાદિ વસ્તુઓનું જ્ઞાન થાય છે. તેમ(અર્થાત અબર પ્રાવાણિ વગેરેની) સમજૂતી બીજી રીતે કરતાં તે તે કેવળ સમજૂતી જ બનશે. વેદને અભ્યાસ કરનારાઓ તો તેમાંથી અનેક સાદિ અને જ જાણે છે, એટલે વેદ અનાદિ નથી. તેથી, રચનાત્વ હેતુ અપ્રાજક નથી. __ 18. कर्चस्मरणमेव त्यप्रयोजकमसिद्धत्वात् । सिद्मपि वा वेदे कञस्मरणमन्यथासिद्धं वेदकरणकालस्यातिदवीयस्त्वात् , तत्प्रणेतुश्च पुंसः सकलपुरुषविलक्षणत्वान्नियतशरीरपरिग्रहाभावादिदन्तयाऽस्य पाणिनिपिङ्गलादिवत् स्मरणं नास्ति, न तु स नास्त्येव । अनुमानागमाभ्यां तदवगमात् कथं पक्षधर्मतया ग्रहीतुं शक्यते कञस्मरणम् ? तद्धयेकपुरुपसम्बन्धि व्यभिचरति । सर्वपुरुषसम्बन्धि तु दुरवगमम् । सः पुमांसः कर्तारं वेदस्य न स्मरन्तीति कथं जानाति भवान् ? न हि तव सकललोकहृदयानि प्रत्यक्षाणि, सर्वज्ञत्वप्रसङ्गात् । न च यत् त्वं न जानासि तत् अन्योऽपि न , जानातीति युक्तम् , अतिप्रसङ्गात् । तस्मादस्मर्यमाणकर्तृकत्वं दुर्बोधमेव । 18, “કર્તાનું અસ્મરણ [ હેતુ છે જ અપ્રોજક છે, કારણ કે તે અસિદ્ધ છે. સિદ્ધ હોય તે પણ વેદની બાબતમાં કર્તાનું સ્મરણ અન્યથાસિદ્ધ છે. વેદને રચનાકાળ અત્યંત દૂર હોઈ અને તેના પ્રણેતા પુરુષ બધા પુરુથી વિલક્ષણ હોઈ તેમ જ નિયતશરીરને ધારણ કરતા ન હોઈ એ પુરુષનું “આ આને કર્તા છે. એ રીતે, પાણિનિ-પિંગલની જેમ, સ્મરણ થતું નથી, પરંતુ તેનું અસ્તિત્વ જ નથી એમ નહિ. અનુમાન અને આગમ દ્વારા તેનું જ્ઞાન થતું હોઈ કેવી રીતે કર્નાઅસ્મરણને પક્ષધ તરીકે ગ્રહણ કરવું શક્ય બને ? એક પુરુષને કર્તા અસ્મરણ હોય તે વ્યભિચાર દેખ આવે અને બધા પુરુષોને કર્નાઅશ્મરણ છે એ જાણવું દુષ્કર છે. વેદના કર્તાનું સ્મરણ બધા પુરુષોને નથી એ આપ કેવી રીતે જાણે છે ? તમને બધા કેનાં ચિત્ત તે પ્રત્યક્ષ નથી; જે કહો કે છે, તે સર્વત્વની આપત્તિ આવે. અને જેને તમે નથી જાણતા તેને બીજો પણ નથી જાણતો એમ માનવું યોગ્ય નથી, કારણ કે એમ માનતાં અતિપ્રસંગદોષ આવે છે. તેથી અસ્મર્યમાણકતૃત્વ દુર્બોધ છે. 19. પ ર રસ્મરણે સાત કુતરાં વેાનદાને લાવતાં શિથિલ્ટીમવેત્ | न ह्यकर्तृक एवोपदेशः सम्भवति । सम्भवन्नपि वा प्रामाण्यनिश्चयनिमित्ताभावात् कथं विस्रम्भभूमिरसी भवेत् ? बाधकाभावमात्राच्च न प्रामाण्यनिश्चयो वचसामित्युक्तं प्राक् । तस्मादाप्तप्रत्ययादेव निविंचिकित्सं वेदार्थानुष्टानं सप्रतिष्ठान सम्भवति, नान्यथेति । तस्मान्न कञस्मरणस्य रचनात्वप्रतिपक्षतयोपन्यास उपपन्नः । 19. વળી, વેદના કર્તાનું અસ્મરણ હોય તે દાર્થને અનુષ્કાનમાં બુદ્ધિમાને શિથિલ બની જાય. તેનું કારણ એ કે સ્કર્વક ઉપદેશ સંભવ જ નથી, સંભવ હોય તે પણ Page #29 -------------------------------------------------------------------------- ________________ કતૃઅસ્મરણથી કર્તાની અનુપલબ્ધિ ઘટતી નથી પ્રામાણ્યને નિશ્ચય કરવા માટેનું પછી કોઈ નિમિત્તા ન હોવાથી તે ઉપદેશ વિશ્વાસપાત્ર કેવી રીતે બને ? બાધકના અભાવમાત્રથી વચનને પ્રામાણને નિશ્ચય થાય છે એમ કહેવું અયોગ્ય છે એ અમે પહેલાં જણાવી ગયા છીએ. તેથી, તેને કા આપ્ત છે એવા જ્ઞાનથી નિઃશંક વિદાનુષ્ઠાન સ્થાપિત થાય, અનાથા ન થાય તેથી રચના હેતુના પ્રતિપક્ષ તરીકે “ક્ત અસ્મરણની રજૂઆત ઘટતી નથી. 20. नापि स्वतन्त्रमेवेदं कर्त्रेभावसाधनं भवितुमर्हति । अनुपलब्धिरियमनेन प्रकारेण किलोच्यते । साऽनुपपन्ना, अनुमानेन कर्तुरुपलम्भात् । अनुमानेनापि यदुपलब्धं, तदुपलब्धमेव भवति । ननु कञभावस्मरणबाधितत्वादनुमानमिदमयुक्तम् । [अनुपलब्धिरप्येषाऽयुक्ता] इतरेतराश्रयप्रसङ्गात् अनुपलब्धौ सिद्धायामनुमाननिरासः, अनुमाननिरासे च सत्यनुपलब्धिसिद्धिः । अनुमानप्रामाण्येऽपि समानो दोष इति चेत्, न, तस्य प्रतिबन्धहिम्ना प्रामाण्यसिद्धेः, न हि तस्यानुपलब्धिनिरासापेक्ष प्रामाण्यम् । 20. ન તે કર્ના અસ્મરણ” સ્વતંત્રપણે જ કાને અભાવે પુરવાર કરી શકે છે. ખરેખર તે આ રીતે [અસ્મરણ દ્વારા ] કર્તાની અનુપલબ્ધિ જ કહેવામાં આવી છે, તે અનુપલબ્ધિ ઘટતી નથી કારણ કે અનુમાન દ્વારા કર્તાની ઉપલબ્ધિ થાય છે. અનુમાન દ્વારા જે ઉપલબ્ધ થાય તે ઉપપ ' જ ગણાય. મીમાંસક– કર્તાના અભાવના સ્મરણથી બાધિત થતું હોવાથી આ [ કતૃસાધક ] અનુમાન અગ્ય છે. યાયિક— [કતાની] આ અનુપલબ્ધિ પણ અયોગ્ય છે, કારણ કે તેમાં ઈતિરેતરાશ્રયદોષની આપત્તિ આવે છે – કિતાની ] અનુપલબ્ધિ સિદ્ધ થતાં કિસાધક] અનુમાનને નિરાસ, થાય છે અને [કતૃસાધક] અનુમાનને નિરાસ થતાં [ કતાની ! અનુપલબ્ધિ સિદ્ધ થાય છે. " મીમાંસક--[ક સાધક ] અનુમાનના પ્રામાયની બાબતમાં એ જ (ઇતરેતરાશ્રય દોષ આવે છે. તૈયાયિક-ના, તે દે નથી આવતો, કારણ કે વ્યાપ્તિના બળે જ તેમાં પ્રામાણ્ય સિદ્ધ થાય છે, તેમાં પ્રામાણ્ય અનુપલધિનિરાસસાપેક્ષ નથી 21. તત્રંતસ્થાત્ | 7 વર્ષ રમાવે પ્રામાળેિ : | સોપાર્થव्यवहारिणो हि मीमांसकाः । परं तु वेदस्य पौरुषेयतां ब्रु वाणं प्रमाणं पृच्छामः, तञ्चास्य नास्तीति बलादनुपलब्ध्या तदभावनिश्चयो व्यवतिष्ठते इति । स्यादेतदेवं यद्यनुमानं न स्यात्, उक्तं च रचनात्वादित्यनुमानम् । 21. મીમાંસક –- ત્યાં (અથાત અનુપલધિની બાબતમાં) આમ થશે. અમે કર્તાના અભાવમાં પ્રમાણ જણાવતા નથી કારણ કે લેકમાન્ય સઘળા પદાર્થોને વ્યવહાર કરનારા અમે મીમાંસકો છીએ. પરંતુ વેદ પુ ણીત છે એમ કહેનારને અમે તે માટેનું પ્રમાણ પૂછીએ Page #30 -------------------------------------------------------------------------- ________________ વેદકર્તા નિયત શરીરને ધારણ કરતા ન હોવાથી તેમનું સ્મરણ છે ૧૩ છીએ. અને તે પ્રમાણ તેની પાસે નથી એટલે સામર્થથી અનુપલબ્ધિ દ્વારા તેના અભાવને નિશ્ચય સ્થાપિત થાય છે. નિયાયિક–જે કર્તાનું અનુમાન ન હોય તો આમ થાય. પરંતુ “કર્તા છે, રચના હેવાથી એ અનુમાન અમે જણાવ્યું છે. 22. यत् पुनरवादि वेदेषु पुरुषस्य कर्तृत्वमशक्यं ग्रहीतुमिति तदप्यसाधु, परोक्षस्य कुविन्दादेराप अभिनवप्रावरकपटादौ कार्ये कथं कतृताऽवगम्यते ? पटादिरचनां दृष्ट्वा तस्य चेत् साऽनुमीयते । वेदेऽपि रचनां दृष्ट्वा कर्तृत्वं तस्य गम्यताम् ॥ 22. વળી, તમે જે કહ્યું કે વેટેની બાબતમાં પુરુષનું કર્તાવ જાણવું અશકય છે તે પણ બરાબર નથી. અભિનવ પ્રાવક, પટ વગેરે કાર્યોની બાબતમાં પરોક્ષ વણકર વગેરેનું ' કતૃત્વ કેવી રીતે જણાશે ? પટ વગેરેની રચના દેખીને જે પરોક્ષ વણકર વગેરેની કતા અનુમાનથી તમે જાણતા હે તો વેદની બાબતમાં પણ રચના દેખીને પુરુષનું – અનુમાનથી જાણે. 23. शरीरपरिग्रहमन्तरेण प्राणिनामुपदेशस्य कर्तुमशक्यत्वात् कदाचिदीश्वरः शरीरमपि गृह्णीयादिति कल्प्यते । नियतशरीरपरिग्रहाभावाच्च व्यासादिवदसौ न સ્મતે ! તતā– अद्य सद्यः कविः काव्ये यथा कर्तति मीयते । तथा तत्कालजैः पुम्भिः सोऽपि कति मास्यते । यथा परकृता शङ्का तस्मिन् काव्ये व्यपैति ते । वेदेऽप्यन्यकृता शङ्का तथा तेषां व्यपैष्यति । 23. શરીર ધારણ કર્યા વિના પ્રાણીઓને ઉપદેશ કરે અશક્ય હોઈ કેટલીક વાર ઈશ્વર પણ શરીર ધારણ કરે છે એમ કાપવામાં આવ્યું છે. નિયત ત્રિદશ્ય] શરીર તે ધારણ કરતા ન હોવાથી વ્યાસ વગેરેની જેમ તેમનું સ્મરણ થતું નથી. વળી જેમ આજ અત્યારે રિચાતા] કાવ્યની બાબતમાં કવિને કર્તા તરીકે તેના સમકાલીન ] તમે જાણે છે તેમ તે વખતે રચાયેલા વેદની બાબતમાં પણ છે તે વખતે જન્મેલા પુરુષો તેનેય [વેદના] કર્તા તરીકે જાણતા હશે. જેમ પેલા કાવ્યને અનુલક્ષી તેિના કર્તા બાબત] જે શંકા બીજાઓ કરે તે શંકા તમને થતી નથી તેમ વેદને અનુલક્ષી (તેના કર્તા બાબત] જે શંકા બીજાઓ કરે તે શંકા વિદરચનારાકાલીન] પેલા પુરુષોને થશે નહિ. 2. રતનનુમાન ચ વુદ્રયામદે વયમ્ | प्रत्यक्षं योगिनां तच्चेत्युक्तं प्रत्यक्षलक्षणे ॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ १४ વેદકર્તા પુરુષને જાણવા પ્રત્યક્ષ અને અનુમાન મૂળપ્રમાણ છે प्रत्यक्षमनुमानं च तदेवं कर्तृतामिती । मूलप्रमाणमस्तीति स्मृतौ नान्धपरम्परा ॥ मन्त्रार्थवादमूलत्वं तत एव न तत्स्मृतेः । यथोदितानुमानादिप्रमाणान्तरसम्भवात् ॥ 24. જે પરોક્ષ વસ્તુને આપણે અનુમાન દ્વારા જાણીએ છીએ તે યોગીઓને પ્રત્યક્ષ છે એમ અમે પ્રત્યક્ષલક્ષણમાં કહ્યું છે. તે જ પ્રમાણે વેદ પુરુષર્નાક છે એ જાણવા માટે પ્રત્યક્ષ અને અનુમાન મૂલપ્રમાણ છે, એટલે વેદતૃ સ્મરણમાં અંધપરંપરા નથી. તેથી જ વેદના કર્તા વિશેની રસ્મૃતિ મંત્રાર્થવાદમૂલક નથી, કારણ કે અગાઉ જણાવી ગયા એ પ્રમાણે અનુમાન વગેરે બીજા પ્રમાણે માંથી તે સંભવે છે. 25. येदपीतरेतराश्रयमभाषि-पुरुषोक्ते वेदे प्रामाण्यं वेदप्रामाण्यात् पुरुषसिद्धिरिति – तदपि न सम्यक्, पूर्व परिहृतत्वात् । अनुमानात् प्रसिद्धे कर्तरि वेदवाक्यैस्तत्प्रतीतेरुपोद्वलनमिष्यते, न त्वागमैकशरण एव कळवगमः । उक्तं च पूर्वमपि पृथिव्यादिना कार्गेण कर्तुरनुमानम् । 25. पुरुषोत हावाथी वेनु प्राभाय छ भने वे प्रभार हावाथा [ तेनी ता] પુરુષ સિદ્ધ થાય છે એમ જે ઇતરેતરાશ્રયદોષ તમે આપે તે પણ યોગ્ય નથી, કારણ કે તેને નિરાસ અમે પહેલાં કરી ગયા છીએ. અનુમાનથી વેદકર્તા પુરવાર થતાં વેદવાક્ય વડે જ્ઞાત થયેલ વેદકર્તાનું સમર્થન જ અમને ઈષ્ટ છે, કેવળ વેદને આધારે જ વેદકર્તાનું જ્ઞાન અમને ઈષ્ટ નથી. પહેલાં પણ અમે જણાવી ગયા છીએ કે પૃથ્વી વગેરે કાર્યો ઉપરથી કર્તાનું અનુમાન થાય છે. 26 किं येनैव कर्ता पृथिव्यादि कार्य निर्मितं तेनैव वैदिक्यो रचना निर्मिता इति चेद् ओमित्युच्यते । किमत्र प्रमाणमिति चेत् - - उच्यते तर्हि सर्वज्ञः स्रष्टुं प्रभवतीदृशम् । विचित्रां प्राणिभृत्कर्मफलभोगाश्रयं जगत् ॥ तत्कर्मफलसम्बन्धविदा तदुपदेशिनः । तेनैव वेदा रचिता इति नान्यस्य कल्पना ।। एकेनैव च सिद्धेऽर्थे द्वितीयं कल्पयेम किम् । अनेककल्पनाबीजं न हि किञ्चन विद्यते ॥ 26. “શું જે કર્તાએ પૃથ્વી વગેરે કાર્યોનું નિર્માણ કર્યું તેણે જ વેદની રચના કરી ?” –એમ જે તમે મીમાંસકો પૂછતા હે તે અમે તૈયાયિકે કહીએ છીએ કે “હા”. એમાં પ્રમાણ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પૃથિવ્યાદિને કર્તા અને વેદને કર્તા એક જ છે શું છે ?” એ તમારો પ્રશ્ન હોય તે અમે ઉત્તર આપીએ છીએ કે પ્રાણીઓને કમફળ ભોગવવાના સ્થાનરૂપ વિચિત્ર વિશ્વ સર્જવા સર્વજ્ઞ સમર્થ છે. કમલને સંબંધ ઉપદેશતા વેને તે કમફલને સંબંધ જાણતા તેણે જ રચેલા છે, એટલે બીજાની કલ્પના કરવી વ્યર્થ છે. એકથી જ અર્થ સરતે હોય તે બીનની કલ્પના શા માટે કરીએ, કારણ કે એકથી વધારેની કલ્પના કરવા માટેનું કોઈ કારણ જ નથી, 27. નમ તાવ વેવર રૂધ્યતે ન ી વસ્ત્રો વા | મિજામિનशयकल्पने एकत्र वैयर्थ्यादितरत्र व्यवहारवेशसप्रसङ्गेन तत एकस्येश्वरत्वविघातात् । તથા f8--- अनेकेश्वरवादो ह नातीव हृदयङ्गमः । ते चेत् सदृशसङ्कल्पाः कोऽर्थो बहुभिरीश्वरः ॥ सङ्कल्पयति यदेकः शुभमशुभं वा ऽपि सत्यसङ्कल्पः । तत्सिद्ध्यति तद्विभवादित्यपरस्तत्र किं कुर्यात् ॥ भिन्नाभिप्रायतायां तु कार्यविप्रतिषेधतः । नूनमेकः स्वसङ्कल्पविहत्याऽनीश्वरो भवेत् ॥ एकस्य किल सङ्कल्पो राजाऽयं क्रियतामिति । हन्यतामिति चान्यस्य तौ समाविंशतः कथम् ।। राज्यसङ्कल्पसाफल्ये विहता वधकामना । तस्याः सफलतायां ना राज्यसड्कल्पविप्लवः ।। तेन चित्रजगत्कार्यसंवाहानु गुणाशयः । एक एवेश्वरः स्रष्टा जगतामिति साधितम् ॥ 21. જગતના સર્જનમાં એક જ દરવર ઈચ્છવામાં આવ્યું છે, બે કે બહુ ઇચ્છવામાં આવ્યા નથી. [ એકથી વધુ ઈરવરે છે એ પક્ષમાં બે વિકલ્પ સંભવે છે- ] તે ઈશ્વરના આશ કાં તે ભિન્ન હોય કાં તો અભિન્ન. જે અભિન્મ આશય હોય તે એકથી વધુ ઈશ્વરે વ્યર્થ છે જે ભિન્ન આશય હેય તે બીજાના વ્યવહારના નાશના પ્રસંગથી તે બીજના ઈશ્વરત્વને વિઘાત થાય. બીજા શબ્દોમાં અનેકેશ્વરવાદ હૃદયંગમ નથી. તે અનેક સરખા સંકલ્પવાળા હોય તે અનેક ઈશ્વરનું શું પ્રયોજન ? એક સત્યસંકલ્પ ઈશ્વર શુભ કે અશુભને સંકલ્પ કરે છે અને તે તેની વિભૂતિથી (ઐશ્વર્યથી) પાર પાડે છે, એટલે બીજે ઈશ્વર એમાં શું કરે ? [કઈ નહિ. અર્થાત બીજા ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી.] ભિન્ન આશયો હોય તે એકને સંકલ્પ બીજાના કાર્યને થવા ન દે એટલે પેલો બીજે પિતાના સંકલ્પના વિઘાતને પરિણામે અનીવર બને. એક સંકલ્પ કરે કે આને રાજ કરે અને બીજો સંકલ્પ કરે કે આ હણાઓ, બંને સંકલ્પ અથડાયા વિ કેમ રહે ? ‘આ રાજા થાઓ' એ સંકલ્પ Page #33 -------------------------------------------------------------------------- ________________ વેદોને કર્તા એક છે સફળ થાય તે તેના વધની કામના ભાંગી પડે અને તે કામના સફળ થાય તે “રાજા થાઓ” એ સંકલ્પ ભાંગી પડે તેથી વિચિત્ર જગતરૂપ કાર્યને માટે અનુરૂપ સંકલ્પવાળે એક જ ઈશ્વર જગતને સર્જનહાર છે એ પુરવાર થયું. 28 एवं जगत्सर्गवत् स एव वेदानामप्येकः प्रणेता भवितुमर्हति, नानात्वकल्पनायां प्रमाणाभावात् कल्पनागौरवप्रसङ्गाच्च । तेन यदुच्यते..--- नन्वेकः सर्वशाखानां कर्ते त्यवगतं कुतः । बहवो बहुभिर्ग्रन्थाः कथं न रचिता इमे ॥ इति तत्परिहृतं भवति । अतश्चैककर्तृका वेदाः, यतः परस्परव्यतिषक्तार्थोपदेशिनो दृश्यन्ते । एकमेव हि कर्म वेदचतुष्टयोपदिष्टैः पृथग्भूतैरप्येकार्थसमवायिभिर ङगैरन्वितं प्रयुज्यते । तत्र हि होत्रमुग्वेदेन, यजुर्वेदेनाबर्यवम् , औद्गात्रां सामवेदेन, ब्रह्मत्वमथर्ववेदेन च क्रियते । पैप्पलादादिशाखाभेदोपदिष्टं च तत्तदङ्गजातं तत्र तत्रापेक्ष्यते । तत्र सर्वशाखाप्रत्ययमेकं कर्मत्याहुः । एतच्चादूर एवाग्रे निर्णेष्यते । एकाभिप्रायबद्धत्वं तेन सर्वत्र गम्यते । भवेद्भिन्नाशयानां हि कथमेकार्थ मीलनम् ॥ 22. આમ જગતના સુજનની જેમ વેદોનોય પ્રણેતા તે જ એક છે, કારણ કે અનેકની કલ્પના માટે પ્રમાણનો અભાવ છે, તેમ જ કલ્પનાગરવની આપત્તિ આવે છે. તેથી, બધી જ વેદશાખાઓનો કર્તા એક છે એવું જ્ઞાન ક્યાંથી થયું ? અનેકે આ અનેક ગ્રંથે શા માટે ન રચ્યા ” એમ જે કહેવામાં આવ્યું છે તેને નિરાસ થઈ જાય છે. વેદેને કર્તા એક છે, કારણ કે પરસ્પર સંબદ્ધ અને ઉપદેશ દેશમાં જણાય છે. ચાર વેદોએ ઉપદેશેલા એકાઈ સમવાયી જુદા જુદા અંગે વડે અન્વિત એક જ કર્યું પ્રયોજાય છે. એ મુખ્ય કર્મના અનુષ્ઠાનમાં હતા પિતાની ફરજો અન્વેદ પ્રમાણે, અવયુ પિતાની ફરજો યજુર્વેદ પ્રમાણે, ઉદ્દગાતા પિતાની ફરજો સામવેદ પ્રમાણે અને બ્રહ્મા પોતાની ફરજો અથર્વવેદ પ્રમાણે બજાવે છે. પિપ્પલાદ આદિ વેદશાખાઓએ ઉપદેશેલા તે તે અંગભૂત કર્મોની તે તે મુખ્ય કર્મોમાં અપેક્ષા રાખવામાં આવે છે. એક કમની પ્રતીતિ (યા/અને ઉત્પત્તિ) બધી વેદશાખાઓને અધીન છે એમ તેઓ કહે છે. આ વસ્તુ નજીકમાં જ આગળ ઉપર અમે નિર્ણત કરીશું. તેથી, સવત્ર એકાભિપ્રાયથી બધું સંબદ્ધ જણાય છે; ભિન્ન આશાવાળા એક અર્થ સાધવામાં સંયોજાય કેવી રીતે ? 29, લાવ્યસમયાપૂરળ વા વાર્તેતિ ચેત —तत्रापि प्रथमस्यैव कवेस्तद्वस्तुदर्शनात् । तदभिप्रायवेदी तु सोऽन्यस्तमनुवर्तते ॥ Page #34 -------------------------------------------------------------------------- ________________ કાવ્યસમસ્યા પરણમાં પણ એકર્તાવ अन्यथाऽनन्वितं काव्यं स्याद्विश्ववसुकाव्यवत् । अन्वितत्वे तु सा नूनमाद्यस्यैव कर्मतिः ॥ इहाप्येकाशयाभिज्ञद्वितीयेश्वरकल्पने । एकाभिप्रायतैव स्यात् किं स्यात् तत्कल्पने फलम् ।। तस्मादेक एव कर्ता सर्वशाखाना, काठकादिव्यपदेशस्तु प्रकृष्टाध्ययननिबन्धनो भविष्यतीति भवद्भिरप्युक्तम् । 29. મીમાંસક – જે એમ હોય તે કાવ્યસમસ્યાપૂરણની બાબતમાં શું કહેશો ? [યાં તે એક વ્યક્તિ એક પાદ રચે છે અને બાકીનાં પાદ બીજી વ્યકિત રચે છે.] તૈયાયિક–ત્યાં પણ પ્રથમ કવિની જ (અર્થાત તેના મનમાં રહેલી) પેલી [ પૂરણીય ] વસ્તુનું દર્શન થવાને કારણે તેના અભિપ્રાયને જાણનારો તે બીજો (અર્થાત્ પૂર્તિ કરનાર) તેના અભિપ્રાયને અનુસરે છે. અન્યથા, વિશ્વવસુકાવ્યની જેમ કાવ્ય અનન્વિત-અસંબદ્ધ-બની જાય. પ્રથમ પદના અર્થ સાથે બાકીના પાદેના અર્થો અન્વિત હોય તે કાવ્યસમસ્યાપૂરણ ખરેખર આદ્ય કવિની જ મતિ ગણાય. અહીં પણ એક ઈશ્વરના આશયને જાણનારો બીજો ઈવર કલ્પવામાં આવે તે બધા માં પ્રથમ ઈશ્વરનો આશય જ વ્યાપ્ત રહે; વળી તે બીજા ઈશ્વરને કલ્પવાનું ફળ શું ? તેથી બધી વેદશાખાઓને કર્તા એક જ છે. કાઠક આદિ નામો તે પ્રકૃષ્ટ અધ્યયનને કારણે બનશે એમ આપે પણ કહ્યું છે. 30. ગરિ ૨ યથા તરોવિંક્ષિHT: શાવા મતિ, ન જ કૃત્ન પૂTEपत्रमेकस्यां शाखायां सन्निहितं भवति, किन्तु कस्याञ्चित्कस्याञ्चित्, एवं वेदस्यापि शाखाः पृथगङ्गकर्मोपदेशिन्यो विक्षिप्ताश्च । तासां च वृक्षशाखानामेकस्माजन्म बीजतः । - તથૈવ સર્વસાવાનામવાસ્માત પુરુષોત્તમાત છે. 30. વળી, જેમ વૃક્ષની શાખાઓ જુદી જુદી દિશાઓમાં ફેલાય છે, અને બધાં પુષ્પ, ફળો અને પત્રો એક શાખામાં જ ભેગાં થઈ જતાં નથી પરંતુ કેટલાંક કોઈ ડાળીમાં તો ઢાંક કે અન્ય ડાળીમાં હોય છે તેમ વેદની શાખાઓ જુદી જુદી દિશાઓમાં ફેલાયેલી છે અને જુદાં જુદાં અંગ કર્મોને ઉપદેશ દેનારી છે. જેમ તે બધી વૃક્ષશાખાઓને જન્મ એક બીજમાંથી થયે છે તેમ બધી વેદશાખાઓને ઉદ્ભવ એક ઈશ્વરમાંથી થયો છે. 31. વાર્તા gવે નાતામવિટામવૃત્તિ कर्मप्रपञ्चपरिपाकविचित्रताज्ञः । विश्वात्मना तदुपदेशपराः प्रणीता स्तेनैव वेदरचना इति युक्तमेतत् ॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ શબ્દ-અર્થને સંકેત ઈશ્વરકૃત છે आप्तं तमेव भगवन्तमनादिमीश___ माश्रित्य विश्वसिति वेदवचस्सु लोकः । तेषामकर्तृकतया न हि कश्चिदेवं _ विस्रभम्मेति मतिमानिति वर्णितं प्राक् ॥ एवं च पदवाक्यरचनादौ तावद् वेदेषु पुरुषापेक्षित्वमुपपादितम् ।। यदपि सम्बन्धकरणे पुरुषानपेक्षत्वमुच्यते, चित्रभानोरिव दहनशक्तिः शब्दस्य नैसर्गिकी वाचकशक्तिः, व्युत्पत्तिस्तु वृद्धेभ्य एव व्यवहरमाणेभ्य उपलभ्यते इति किमत्र पुरुषः करिष्यतीति, तदप्यघटमानम् , पुरुषपरिघटितसमयसम्बन्धव्यतिरेकेण શબ્દાર્થપ્રથયાનુપુ: | 31. બધા જીવાત્માઓનાં વિવિધ કર્યો અને તે કર્મોનાં વિવિધ ફળાની વિચિત્રતાને જાણનારે જગતોને જે કર્તા છે તે વિશ્વાત્મા ઈશ્વરે જ પોતાના ઉપદેશપરક વેદોની રચના કરી છે એમ યોગ્ય જ કહેવાયું છે. તે અનાદિ, ભગવાન, આપ્ત ઈશ્વરને કારણે લોકો વેદવચનમાં વિશ્વાસ કરે છે. વેદે તે ઈશ્વરની કૃતિ ન હોય તે કોઈ બુદ્ધિમાન વેદમાં વિશ્વાસ કરે નહિ એમ અમે પહેલાં જણાવી ગયા છીએ. આમ, વેદોની પદરચના, વાક્યરચના, વગેરેમાં પુરુષાપેક્ષિતા ઘટાવવામાં આવી. “શબ્દનો અર્થ સાથે સંબધ કરવામાં ઈશ્વરની અપેક્ષા નથી, સૂર્યની દહનશકિતની જેમ શબ્દની વાચકશક્તિ નૈસર્ગિક છે, અમુક શબ્દને અમુક અર્થ છે એ જ્ઞાન તે વાતચીત કરતા વડીલે પાસેથી પ્રાપ્ત થાય છે, એટલે એમાં ઈશ્વર શું કરશે ?' એમ જે કહેવામાં આવ્યું તે પણ ઘટતું નથી, કારણ કે ઈશ્વરે કરેલા સંકેતસંબંધ વિના શબ્દમાંથી અર્થનું જ્ઞાન ન થાય 32. ननु नैव शब्दस्यार्थेन सम्बन्धः कश्चिदस्ति, कस्येदं पुरुषसापेक्षत्वं तन्निरपेक्षत्वं वा चिन्त्यते ? न हि शब्दार्थयोः कुण्डबदरयोरिव संयोगस्वभावः तन्तुपटयोरिव समवायात्मा वा सम्बन्धः प्रत्यक्षमुपलभ्यते । तन्मूलत्वाच्च सम्बन्धान्तराण्यपि न सन्ति । तदुक्तं मुखे शब्दमुपलभामहे भूमावर्थमिति । नाप्यनुमीयते शब्दस्यार्थेन सम्बन्धः, क्षुरमोदकशब्दोच्चारणे मुखस्य पाटनपूरणानुपलम्भात् । न च शब्ददेशे अर्थः सम्भवति, न चार्थदेशे शब्दः, स्थानकरणप्रयत्नानां तद्धेतूनां घटाद्यर्थदेशेऽनुपलम्भात् । व्यापकत्वं तु शब्दस्य प्रतिषिद्धमेव । 32. શંકા – શબ્દનો અર્થ સાથે કઈ સંબંધ જ નથી, તે પછી કેની બાબતમાં પુરુષસાપેક્ષતા કે પુનિરપેક્ષતાને વિચાર કરે છે ? કુંડા અને બોર વરચે સંયોગરૂપ સંબંધ જેમ પ્રત્યક્ષ જ્ઞાત થાય છે તેમ શબ્દ અને અર્થ વચ્ચે સંયોગરૂપ સંબંધ પ્રત્યક્ષ જ્ઞાત થતા નથી. [તેથી શબ્દ અને અથ વચ્ચે સંગસંબંધ નથી]. તંતુ અને પટ વચ્ચે સમવાયરૂપ સંબંધ પ્રત્યક્ષ જ્ઞાત થાય છે તેમ શબ્દ અને અથ વચ્ચે સમવાયરૂપ સંબંધ પ્રત્યક્ષ જ્ઞાત થતો નથી. તેથી શબ્દ અને અર્થ વચ્ચે સમવાય સંબંધ પણ નથી.] બીજા બધા સંબંધ Page #36 -------------------------------------------------------------------------- ________________ શબ્દ—અથ વચ્ચેના સબંધ કયા ? ૧૯ સંયોગ અને સમવાયમૂલક હોવાથી, તે બીજા સબંધો પણ શબ્દ અને અથ વચ્ચે નથી. તેથી કહ્યું છે કે ‘આપણને મુખમાં શબ્દનું જ્ઞાન થાય છે અને ભૂમિ ઉપર અનું જ્ઞાન થાય છે.’ શબ્દના અ` સાથેના સબંધ અનુમાનથી પણું જ્ઞાત થતા નથી, કારણ કે ‘અસ્ત્રો’ ‘લાડુ’ એ શબ્દો ઉચ્ચારતાં મુખ [અસ્ત્રાથી] કપાતું કે [લાડુથી ] પૂરાતું જણાતું નથી. શબ્દદેશમાં અર્થ" સંભવતા નથી અને અંદેશમાં શબ્દ સંભવતા નથી, કારણ કે શબ્દના હેતુભૂત સ્થાન, કરણ અને પ્રયત્ને ઘટ આદિ અર્થ' જે દેશમાં હોય તે દેશમાં જણાતાં નથી. શબ્દની વ્યપકતાનું તા તમે મૈયાયિકોએ ખંડન કર્યુ છે જ. 33. ૩યતે । ન સહેવા રાષ્ટ્રાયસમ્બન્ધોડÆામિરન્યુપનયતે | तत् किं कार्यकारणनिमित्तनैमित्तिकाश्रयाश्रयिभावादयः शब्दस्यार्थेन सम्बन्धाः | एतेऽपि नतराम् । न तर्हि तस्य कश्चिदर्थेन सम्बन्धः । न नास्ति शब्दस्यार्थेन सम्बन्धः, प्रत्ययनियमहेतुत्वाद् धूमादिवत् । तत् किं शब्दार्थयोरविनाभावः सम्बन्धः । सोऽपि नास्ति, एवं हि शब्दोऽनुमानमेव स्यात् । વાસ્તહિં ? समय इति ब्रूमः । कोऽयं समयो नाम : अभिधानाभिधेय नियम नियोगः समय उच्यते । यद्येवं किमनाशङ्कनीयसंश्लेषपरिचोदनेन तदूदूषणेन च ? । उच्यते । शब्दार्थाभेदवादिनां हि वैयाकरणानामेष संश्लेषरूपः सम्बन्धो लादापतति इति त एव प्रतिक्षेप्यन्ते । 33. નૈયાયિક— અમે ઉત્તર આપીએ છીએ કે સંશ્લેષરૂપ શબ્દાર્થ સંબંધ અમે માનતા નથી. મીમાંસક— તા શું કાય કારણુભાવ, નિમિત્તનૈમિત્તિકભાવ, આશ્રયાશ્રયિભાવરૂપ સંબધા શબ્દ અને અથ વચ્ચે માને છે ? નૈયાયિક—— આ સંબંધો પણ નથી માનતા. મીમાંસક—તા શું શબ્દને અ સાથે કોઈ સંબંધ જ નથી ? નૈયાયિક— શબ્દને અથ` સાથે સંબંધ નથી એમ નહિ, કારણ કે જેમ ધૂમ વગેરે [અગ્નિ વગેરેના] સાપક હેતુ છે તેમ [અમુક શબ્દ દ્વારા અમુક અનુ] જ્ઞાન થવાના નિયમ છે તે શબ્દાસ બધા જ્ઞાપક હેતુ છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ સમયસંબંધનું મીમાંસકૃત ખંડન મીમાંસક – શું શબ્દ અને અર્થ વચ્ચે અવિનાભાવસંબંધ છે ? નૈયાયિકતે પણ નથી કારણ કે એમ હોય તે શબ્દપ્રમાણું અનુમાન પ્રમાણ જ બની જાય. મીમાંસક–તે પછી કો સંબંધ છે ? નયયિક – સમયસંબંધ છે એમ કહીએ છીએ. મીમાંસક–આ સમયસંબંધ એ શું છે ? યાયિક– ‘આ અભિધન છે અને એનું આ અભિધેય છે' એવા નિયમની [ઈચ્છાપૂર્વક] સ્થાપના દ્વારા અમુક શબ્દનું અમુક અર્થ સાથે મનથી કરવામાં આવેલ જેડાણ એ સમય કહેવાય છે. મીમાંસક–જે એમ હોય છે જેની શંકા ન કરવી જોઈએ એવા સંશ્લેષરૂપ સંબંધની શંકા કરી તે સંબંધને દૂધણ બતાવવાને શો અર્થ ? યાયિક–અમે ઉત્તર આપીએ છીએ. શબ્દ અને અર્થને અભેદ માનનારા વૈયાકરણની ઉપર સંશ્લેષરૂપ આ સંબંધ, તેમની માન્યતામાંથી ફળબળે ફલિત થતો હોવાથી, આવી પડે છે એટલે તેમનું અમે ખંડન કર્યું છે. 31. ગાઢું – ચઢિ વૈવાળવતો ન સંવ ૩૫રિમાન, સમયऽप्ययमनुपपन्न एव, स हि पुरुषकृत सङ्केतः । न च पुरुषेच्छया वस्तुनियमोऽवकल्पते, तदिच्छाया अव्याहतप्रसरत्वात् । अर्थोऽपि किमिति वाचको न भवति, शब्दश्च वाच्यः ? न चैवमस्ति-दहनमनिच्छन्नपि पुरुषो धूमान्न तं प्रत्येति, जलं वा तत इच्छन्नपि प्रतिपद्यते । तत्र यथा धूमाग्न्योनैसर्गिक एवाविनाभावो नाम सम्बन्धः ज्ञप्तये तु भूयोदर्शनादि निमित्तमाश्रीयते, एवं शब्दार्थयोस्सांसिद्धिक एव शक्त्यात्मा सम्बन्धः तद्व्युत्पत्तये तु वृद्धव्यवहारप्रसिद्धिसमाश्रयणम् । . 34. મીમાંસક – વૈયાકરણએ વર્ણવેલ સ રૂપ સંબંધ ઘટતો ન હોય તે સમયસંબંધ પણ અઘટમાન જ રહે છે, કારણ કે સમયસંબંધ પુરુષકૃત સંકેત છે; અને પુરુષની ઇચ્છા પ્રમાણે વસ્તુનિયમ વતંતે નથી, કારણ કે પુરૂની ઇચ્છા વ્યાઘાત પામ્યા વિના બધે જ પ્રસરે છે અર્થાત ઉછુંખલ છે. [પુરુષની ઈચ્છા ઉછુંખલ હોઈ, પુરૂષની ઈચ્છા પ્રમાણે અર્થ પણ કેમ વાચક બનતો નથી અને શબ્દ કેમ વાચ્ય બનતું નથી ? અગ્નિને ધૂમ ઉપરથી જાણવા ન ઈચ્છતે હેવા છતાં પુરુષ ધૂમ ઉપરથી અગ્નિને જાણે નહિ એવું બનતું નથી, કે જલને ધૂમ ઉપરથી જાણવા] ઇચ્છતા હોવા છતાં પુરુષ જલને ધૂમ ઉપરથી જાણે એવું બનતું નથી. ત્યાં જેમ ધૂમ અને અગ્નિ વચ્ચે નૈસર્ગિક અવિનાભાવસંબંધ છે પરંતુ તે સંબંધને જાણવા ભેદર્શન વગેરે નિમિત્તોને આશ્રય લેવાય છે તેમ શબ્દ અને અર્થ વચ્ચે વાવાચકશકિતરૂપ સંબંધ નૈસર્ગિક જ છે પરંતુ તેને જાણવા માટે વૃદ્ધવ્યવહાર અને પ્રસિદ્ધિને આશરે લેવાય છે. 35. स्वाभाविके सम्बन्धे सति दीपादिवत् किं तद्व्युत्पत्त्यपेक्षणेनेति चेत् , Page #38 -------------------------------------------------------------------------- ________________ સમયસંબંધનુ` મીમાંસકકૃત ખંડન न, शब्दस्य ज्ञापकत्वात् । ज्ञापकस्य धूमादेरेतद्रूपं यत् सम्बन्धग्रहणापेक्षं स्वज्ञाप्यज्ञापकत्वम् । उद्योतादयस्तु प्रत्यक्षसामग्रयन्तर्गतत्वान्न व्युत्पत्त्यपेक्षा भवन्ति । शक्तिस्तु नैसर्गिकी यथा रूपप्रकाशिनी दीपादेस्तथा शब्दस्यार्थप्रतिपादने । तस्मात् न समयमात्रादर्थप्रतिपत्तिः । ૧ 35. શબ્દ અને અથ વચ્ચે સ્વાભાવિક સબંધ હોય તેા જેમ દીપ વગેરેન: જ્ઞાનની અપેક્ષા ઘટાદિ અર્થાંને જાણવા માટે નથી તેમ શબ્દા`સંબંધના જ્ઞાનની અપેક્ષાની પણ અને જાણવા માટે શી જરૂર એમ તમે તૈયાયિકો કહેતા હો તે। એ બરાબર નથી કારણ કે શબ્દ જ્ઞાપક છે. જ્ઞાપક ધૂમ વગેરેને એ સ્વભાવ છે કે સંબંધગ્રહણની અપેક્ષાપૂર્વક જ તે પોતાના જ્ઞાખનું જ્ઞાન કરાવે છે. પ્રકાશ વગેરે પ્રત્યક્ષની કારણુસામગ્રીમાં સમાવિષ્ટ હોવાથી તેમના જ્ઞાનની અપેક્ષા રહેતી નથી, જેમ દીપ વગેરેની રૂપને પ્રકાશિત કરવાની શકિત નૈસગિ`ક છે તેમ શબ્દની અનું પ્રતિપાદન કરવાની શક્તિ નૈસગિ`ક છે. તેથી કેવળ સમયસંબંધ હોવા માત્રથી અંનું જ્ઞાન થાય નહિ, [શબ્દ અને ` વચ્ચે સ્વાભાવિક સબંધ હોવા અર્થાંનુ જ્ઞાન થવા માટે જરૂરી છે. ] 36. પિ ચામિધામિલેનિયમનિયોવ: સમયો જ્ઞાનમેત્ર, ન તોऽर्थान्तरम् । ज्ञानं चात्मनि वर्तते, न च शब्दार्थयोरिति न तयोः सम्बन्धः स्यात् । 36. વળી, ‘આ અભિધાન છે અને આ એનું અભિધેય છે' એવા નિયમની ઈચ્છાપૂર્ણાંક સ્થાપના દ્વારા અમુક શબ્દને અમુક અ સાથે મનથી કરવામાં આવેલા જોડાણુરૂપ સમયસબંધ પાતે જ્ઞાન જ છે, જ્ઞાનથી અતિરિકત બીજી કોઈ વસ્તુ નથી અને જ્ઞાન તે આત્મામાં હોય છે, શબ્દ અને અર્થાંમાં હેાતું નથી, એટલે શબ્દ અને અર્થના સમયસ ંબંધ . બનશે નહિ. 37. किश्च समयः क्रियमाणः प्रत्युच्चारणं वा क्रियते प्रतिपुरुषं वा सर्गादौ वा सकृदीश्वरेणेति । प्रत्युच्चारणं प्राक्तन एव क्रियते नूतनेो वा ? नवस्य तावत् क्रियमाणस्य कथमर्थप्रत्यायनसामर्थ्यमवगभ्यते ? तदवगतौ वा किं तत्करणेन ? पूर्वकृतस्य तु कृतत्वादेव पुनः करणमनुपपन्नम् । एकस्य वस्तुनो ज्ञप्तिरसकृदावर्तते, નાપત્તિઃ । 37. ઉપરાંત, સમયસંબંધ જ્યારે કરાય છે ત્યારે શબ્દના પ્રત્યેક ઉચ્ચારણે કરાય છે, દરેક પુરુષે કરાય છે કે સ`ના આદિમાં એક વાર ઈશ્વર વડે કરાય છે ? શબ્દના પ્રત્યેક ઉચ્ચારણે સમયાબંધ કરાતા હોય તે તે જૂના ને જૂના જ ફરી કરાય છે કે ના કરાય છે ? [જો તે નવા જ કરતા હોય તે! ] નવા જ કરાતા સમયસંબંધનું અર્થ જણાવવાનું સામર્થ્ય' કેવી રીતે જ્ઞાત થાય છે ? તે સામર્થ્ય [પહેલેથી અર્થાત્ જૂના સમયસંબંધવખતથી જ] અવગત હોય તે! પછી [ નવે] સમયસંબંધ કરવાની શી જરૂર ? [જૂનો ને જૂને Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સમયસંબંધનું મીમાંસકૃત ખડન સમયસંબંધ ફરી કરાતો હોય તે ] પૂર્વકૃત સમયસંબંધ કરેલ હોઈ તેને જ ફરી કરવાનું ઘટે નહિ; એક વસ્તુ ના જ્ઞપ્તિ અનેક વાર ફરી ફરી થાય, ઉત્પત્તિ ન થાય. 38. प्रतिपुरुषमपि सम्बन्धो भिन्नोऽभिन्नो वा क्रियते ? भेदपक्षे कथमेकार्थसंज्ञानम् गोशब्दस्य सास्नादिमानर्थः, केसरादिमानश्वशब्दस्येति ? अभेदेऽपि तथैव कृतस्य करणायोगात् ज्ञानमेव सम्बन्धस्य करणम् । सर्गादावपि सकृत्सम्बन्धकरणमयुक्तं तथाविधकालासम्भवादेव, न हि शब्दार्थव्यवहाररहितः कश्चित्काल उपपद्यते । तस्मान्नित्यस्यैव सम्बन्धस्य लोकतो व्युत्पत्तिः, न पुनः Rણમ્ | 38. દરેક પુરુષે સમયસંબધ કરાતો હોય તે તે સમયસંબંધ પુરુષે પુરુષે જુદા જુદા કરાય છે કે એકને એક ? જે પુરુષે પુરુષે જુદો જુદો કરાતો હોય તે શબ્દને અર્થ ધાબળી વગેરે ધરાવતું પ્રાણી’, ‘અશ્વશબ્દનો અર્થ “કેશવાળી વગેરે ધરાવતું પ્રાણી” એમ [એક શબ્દથી બધાને એક અર્થનું જ્ઞાન કેમ થાય ? જે પુરુષ પુરુષે [જુદો નહિ પણ એક એક જ સમયસંબંધ કરાતો હોય તે કરેલાને કરવાનું ઘટતું ન હઈ સંબંધને કરવો એટલે સંબંધને જાણ એ જ. | સર્ગના આદિમાં પણ એક વાર સમયસંબંધ કરવાનું તર્કસંગત નથી, કારણ કે તેવા કાળને સંભવ જ નથી. તેવા કાળને સંભવ નથી કારણ કે શબ્દાર્થવ્યવહાર રહિત કોઈ કાળ જ ઘટતા નથી. તેથી લેક પાસેથી નિત્ય સંબંધનું જ્ઞાન જ થાય છે, સંબંધની ઉત્પત્તિ થતી નથી. 39. વ્યુત્પત્તિë ર ર વાળાક્ષામિહિતા હોવા: પૃત્તિ, પ્રત્યક્ષતિદ્રવાત ! प्रत्यक्षं हीदमुपलभ्यते । वृद्धानां हि स्वार्थे व्यवहरमाणानामुपशृण्वन्तो बालास्ततस्ततः शब्दात्तं तमर्थं प्रतियन्ति । तेऽपि वृद्धा यदा बाला आसंस्तदाऽन्येभ्यो वृद्धेभ्यस्तथैव प्रतिपन्नवन्तस्तेऽप्यन्येभ्य इति नास्त्यादिस्संसारस्येति । 39. ઉત્પત્તિપક્ષમાં જણાવેલા દેષો જ્ઞાનપક્ષને સ્પર્શતા નથી, કારણ કે જ્ઞાનપક્ષ પ્રત્યક્ષસિદ્ધ છે; તે પ્રત્યક્ષસિદ્ધ છે કારણ કે આ પ્રત્યક્ષ ઉપલભ્ય છે. પોતાના અર્થને જણાવતા વૃદ્ધોને સાંભળતા બાળકે તે તે શબ્દમાંથી તે તે અર્થને સમજે છે. તે વૃદ્ધો પણ જ્યારે બાળકે હતા ત્યારે તેમણે અન્ય વૃદ્ધા પાસેથી તે રીતે જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તે અન્ય વૃદ્ધોએ પણ અન્ય પાસેથી [બાળપણમાં તે જ રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આમ સંસારને આદિ નથી. 40, પ જ સમયમાત્રા: શૂન્ય: : વાથક્ષિનિકોત્તરંજ્ઞાदिभ्यो भिद्येत ? स हि तदानीं कशाङकुशप्रतोदाभिघातस्थानीय एव भवेत् । तथा च शब्दादर्थं प्रतिपद्यामहे इति लौकिको व्यपदेशो बाध्येत, समयादर्थं प्रतिपद्यामहे Page #40 -------------------------------------------------------------------------- ________________ | નિત્ય સંબંધ હોય તો અથવ્યભિચાર ન સંભવે એ આક્ષેપને મીમાંસકને ઉત્તર ૨૩ इति स्यात् । समयपक्षे च यदृच्छाशब्दतुल्यत्वं सर्वशब्दानां प्राप्नोति । तेन गवाश्वादिशब्दानां नियतविषयत्वं न स्यात् । 40. વળી, જે પોતે શકિતશૂન્ય છે અને કેવળ સમય જ જેનું શરણ છે તે શબ્દ કેવી રીતે આંખ મિચકાર, હાથની સંજ્ઞા વગેરેથી જુદો પડે ? કારણ કે ત્યારે તે તે ચાબુક અંકુશ આરના ફટકા જેવો જ બને, અને શબ્દ દ્વારા અને અમે જાણીએ છીએ એ લૌકિક વાત બાધિત થાય, સમય દ્વારા અર્થને અમે જાણીએ છીએ એમ કહેવાનું થાય. વળી, સમયપક્ષમાં યદાશના જેવા બધા શબ્દો બની જાય, પરિણામે ગ” “અશ્વ' આદિ શબ્દોનું નિયતવિષયવ ન રહે. 41. પુનાતે “જ્ઞાતિવશે વાનિયમીત ચારસૂત્ર ૨.૨.૫૭] समयरूपः सम्बन्ध इति । जातिशब्देनात्र देशो विवक्षितः । किल कचिद्देशविशेषे कश्चिच्छब्दो देशान्तरप्रसिद्धमर्थमुत्सृज्य ततोऽर्थान्तरे वर्तते, यथा चौरशब्दस्तस्करवचन ओदने दाक्षिणात्यैः प्रयुज्यते । एतच्च समयपक्षे युज्यते, नित्ये तु सम्बन्धे कथं तदर्थव्यभिचार इति ? तदप्ययुक्तम् , सर्वशब्दानां सर्वार्थप्रत्यायनशक्तियुक्तत्वात् कचिद्देशे केनचिदर्थेन व्यवहारः । अत एव चानवगतसम्बन्धे श्रुते सति सन्देहो भवति 'कमर्थं प्रत्याययितुमनेनार्य शब्द: प्रयुक्तः स्यात्' इति । असत्यां हि शक्ती अकृतसमये निरवलम्बना प्रत्यायकत्वाशङ्केति । अथ वाऽऽर्यदेशप्रसिद्ध एव शब्दानामर्थः इतरस्तु म्लेच्छ जनसम्मतो नादरणीय एव । तस्मात् समयपक्षस्यातिदौबल्यादकृत्रिम एव शब्दार्थयोः सम्बन्ध इति न तत्र पुरुषस्य प्रभविष्णुता । 41. વળી, તમે તૈયાયિકો કહે છે કે ભિન્ન ભિન્ન જાતિમાં એકને એક શબ્દ એકના એક અર્થમાં પ્રજાતે ન હોવાથી શબ્દ અને અર્થ વચ્ચેનો સંબંધ [સ્વાભાવિક નથી પણ સમયરૂપ છે. જાતિ' શબ્દથી અહીં પ્રદેશ વિરક્ષિત છે. કહેવાય છે કે કેઈક પ્રદેશમાં અમુક શબ્દ બીજ પ્રદેશમાં તેને જે પ્રસિદ્ધ અર્થ હોય છે તે છોડી બીજા જ અર્થમાં પ્રયોજાય છે, જેમકે “શબ્દ જે [ઉત્તરમાં] તસ્કરવા છે તેને દક્ષિણ ભાત ( ચોખા) ના અર્થમાં પ્રયોજે છે. અને આ વસ્તુ સમયપક્ષમાં ઘટે છે; સંબંધ નિત્ય સ્વાભાવિક હોય તે શબ્દને આ અર્થવ્યભિચાર કેવી રીતે હોય ? નૈિયાયિકનું આ કહેવું] બરાબર નથી, કારણ કે બધા શબ્દો (અર્થાત પ્રત્યેક શબ્દ) બધા અર્થોનું જ્ઞાન કરાવવા શક્તિમાન હોઈ કેઈક દેશમાં કઈક અર્થમાં પ્રયોજાય છે. તેથી જ સંબંધ અજ્ઞાત હોય છે ત્યારે શબ્દ સાંભળતાં સંદેહ થાય છે કે “ક અર્થ જણાવવા તેણે આ શબ્દ પ્રયોજે હશે ?' શબ્દમાં અર્થ જણાવવાની શક્તિ ન હોય અને સમયસંબધ કર્યો ન હોય તે પ્રત્યાયતાની શંકા નિર્વિષય બની જાય. અથવા, આદેશમાં પ્રસિદ્ધ હોય તે જ અર્થ શબ્દોને છે, મ્લેચ્છોને સંમત બીજો અર્થ અનાદરણીય જ છે. [આમ અર્થવ્યભિચાર છે જ નહિ એટલે નિત્ય સ્વાભાવિક સંબંધ માનવામાં બાધ આવતો નથી.] નિષ્કર્ષ એ કે સપક્ષ અતિ દુર્બલ હોઈ શબ્દાર્થ સંબંધ સ્વાભાવિક છે એટલે ત્યાં પુરુષનું પ્રભુત્વ નથી. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શબ્દ-અર્થ વચ્ચેના મીમાંસકમાન્ય શક્તિરૂપ સંબંધનું નયાયિકકૃત ખંડન 42. अत्रोच्यते । न नित्यः सम्बन्ध उपपद्यते, शब्दवदर्थवच्च तृतीयस्य तस्य प्रत्यक्षादिना प्रमाणेनाप्रतीयमानत्वात् । ननु शक्तिरूपः सम्बन्ध इत्युक्तम् । शक्तिश्च तदाश्रितेति कथं धर्म्यन्तरवत् पृथक्तया प्रतीयेत । 42. नैयायि:--21 सभा मे पाये छी नित्य घटत नथा, કારણ કે શબ્દ અને અથની જેમ ત્રીજો પેલો નિત્ય સંબંધ પ્રત્યક્ષ આદિ પ્રમાણથી જ્ઞાત થતું નથી. મીમાંસક–સંબંધ શક્તિરૂપ છે એમ અમે કહ્યું છે. અને શકિત શબ્દાશ્રિત છે તો પછી જેમ અન્ય ધર્મ શબ્દથી પૃથરૂપે જણાય તેમ તે શકિત શબ્દથી પૃથફરૂપે કેવી રીતે नाय ? ___43. नैतत् साम्प्रतम् , स्वरूपसहकारिव्यतिरिक्तायाः शक्तेः सूक्ष्मायाः प्रागेव विस्तरतः प्रतिक्षिप्तत्वात् । न च शक्तिः प्रत्यक्षगम्या, द्रव्यस्वरूपवदनुपलम्भात् । नानुमेया, कार्याणामन्यथाऽपि घटमानत्वात् । कल्पयित्वा च शक्तिमपरिहार्यः समयः, समयमन्तरेणार्थप्रतिपत्तेरसिद्रेः । सिद्धे च समये तत एवार्थसिद्धेः किं नित्य सम्बन्धाश्रयणेन । ____43. नैयायि:--- 21 योग्य नथी, १२९१ २१३५ २१ने सवारीया दुही सूक्ष्म शतिना વિસ્તારથી નિરાસ અમે પહેલા જ કરી દીધું છે. શકિત પ્રત્યાગમ્ય નથી, કારણ કે તે જેમ દવ્યસ્વરૂપ ઉપલબ્ધ છે તેમ ઉપલબ્ધ નથી. તે અનુમેય પણ નથી, કારણ કે કાર્યો [શકિત વિના) અન્યથા પણ ઘટી શકે છે. વળી શકિતની કલ્પના કરીનેય સમયને તે છોડી શકાય એમ છે જ નહિ, કારણ કે સમય વિના અર્થનું જ્ઞાન અસિદ્ધ રહે. [શકિતની કલ્પના કરીએ તોય, શકિત અતીન્દ્રિય હોઈ “આ શબ્દ આ અર્થમાં શકત છે એ સમય તે માનવો જ પડે, અન્યથા નિયત શબ્દથી નિયત અથનું જ્ઞાન થાય નહિ.] એથી ઊલટું સમય સિદ્ધ હોય તે તેમાંથી જ અર્થની સિદ્ધિ થતી હોવાને કારણે નિત્ય સ્વિાભાવિક] સંબંધનો આશ્રય લેવાની शी १३२ ? . 44. यत्तुक्तं समयस्य पुरुषेच्छाधीनत्वात् तस्याश्चाव्याहतप्रसरत्वात् वाच्यवाचकव्यत्ययः स्यादिति, तदयुक्तम् , शक्त्यभावे शब्दस्यैव वाचकत्वे योग्यत्वात् । का पुनः शक्त्यभावे योग्यताऽस्येति चेत्, योऽयं गत्वादिजातियोगः क्रमविशेषोपकृतः । गत्वौत्वादिसामान्यसम्बन्धो हि यस्य भवति स वाचकत्वे योग्य इति इतरस्तु वाच्यत्वे, यथा द्रव्यत्वाद्यविशेषेऽपि वीरणत्वादिसामान्यवतां कटनिष्पत्तौ, तन्तुत्वादिसामान्यवतां च पटनिष्पत्तौ । न च तत्र शक्तिरस्तीत्युक्तम् । न च कारणे Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૫ મને અવ્યવસ્થાના આક્ષેપ પરિહાર कार्य सदिति सांख्यैरिव भवद्भिरिष्यते । तस्यामसत्यामपि शक्ती सामान्यविशेषसम्बन्धस्य नियामकत्वान्न वाच्यवाचकयोर्व्यत्यय इति न शक्तिरूपः शब्दार्थयोः सम्बन्धः । 4. સમય બંધ પુછાધીન હોવાથી તેમ જ પુરુષેછા વ્યાઘાત પામ્યા વિના પ્રસતી હોવાથી વાવાચકન વ્યત્યય થાય એમ જે તમે કહ્યું તે પણ બરાબર નથી, કારણ કે શક્તિ અભાવમય શબ્દ જ વાચક બાવાની યોગ્યતા ધરાવે છે. શક્તિના અભાવમાં વળી શબ્દની યોગ્યતા શી છે એમ જે તમે પૂછો તો અમારે ઉત્તર એ છે કે કમવિશવથી ઉપકૃત જે આ ગવાદિતિયોગ છે તે જ શબ્દની યોગ્યતા છે. ગત્વ, ત્વ, વગેરે સામાન્ય સાથે જેનો સંબંધ છે તે વાચકષણ માટે યોગ્ય છે, બીજો વાપણું માટે. ઉદાહરણર્થ, દ્રવ્યત્વે આદિ [સામાન્ય સભાનપણે હોવા છતાંય વીરત્વ આદિ સામાન્ય સાથે જેમને સંબંધ છે તે જ કટને ઉન્ન કરવાની યોગ્યતા ધરાવે છે, જયારે તતુત્ય આદિ સામાન્ય સાથે જેમને સંબંધ છે તેઓ જ પટ ઉત્પન્ન કરવાની યોગ્યતા ધરાવે છે, ત્યાં શક્તિ નથી એ અમે કહ્યું છે. કારણમાં કાર્ય અસ્તિત્વ ધરાવે છે એવું સાં ની જેમ તમે તે માનતા નથી. તે શકિતનું અસ્તિત્વ ન હોવા છતાંય સામાન્ય વિશે સાથે સંબંધ નિયામક હેઈ, વા-વાચકને વ્યત્યય થતો નથી. એટલે શબ્દ-અર્થ વચ્ચેનો સંબંધ શક્તિરૂપ નથી. ___45. न च तयोरविनाभावो धूमाग्न्योरिव सम्बन्धः । तत्र हि सम्बन्धः प्रतीयमान एवं प्रतीयते 'धूमोऽग्निं विना न भवति' इति । इह पुन: 'अयमस्मात प्रतीयते' इति । एतावत्येव व्युत्पत्तिपर्यवसानम् । अत एवावगतिपूर्विकैवावगतिरिहेन्यनुमानाच्छन्दस्य भेद उक्तः । 45. વળી, ધૂમ અને અગ્નિ વચ્ચે જેમ અવિનાભાવસંબંધ છે તેમ શબ્દ અને અર્થ વચ્ચે અવિનાભાવ બંધ પછી ત્યાં તે સંબંધ પ્રતીત થતાં આવા આકારની પ્રતીતિ થાય છે કે ધૂમ અગ્નિ વિને હોતો નથી, જ્યારે અહીં “આ(અર્થ) આમાંથી ( આ શબ્દમાંથી) પ્રતીત થાય છે અને આટલામ ( તનનાં સમાપ્તિ થાય છે. એટલે જ સમયગાનપૂર્વક અર્થતા અહીં છે. આમ માનેથી શબ્દને ભેદ કહ્યો. 46, પ્રશ71પ શસ્ય સમયઘસાતો નતમે, ન સૂવામાવિવમ્ | सांसिद्धिके हि तथात्वे भ्रमित्वादिप्रयुक्तादन्यतो वा यतः कुतश्चिदभिनवादपि રવિ શાત્રવૃર્તીત: સ્થાત | 46. શબ્દનું પ્રકાશક પણ સમયસંબંધની સહાયથી જ આવેલું છે, સ્વાભાવિક નથી. શદનું પ્રકાશકન્ય સ્વાભાવિક હોય તો ભૂલથી કે બીજી કોઈ રીતે પ્રજાએલ કેઈક તદન નવા શરુ ધી, દીપથી થાય છે તેમ, અર્થની પ્રતીતિ થાય. 47. / નૈસગિરિ પ્રકાશ શરૂ ઘૂમરિવ જ્ઞાનાવત સમવન્વग्रह्णमापेक्षतमुक्तं, स एप निपम उपन्यासः । न हि धूमादेः प्रत्यायकत्वं खाना Page #43 -------------------------------------------------------------------------- ________________ શબ્દની અપ્રત્યાયકરૂપ શક્તિ સ્વાભાવિક નથી विकम् , अनलाविनाभावित्वं तु तस्य निजं बलम् । तत्र चागृहीते तस्मिन् प्रतीतिरेत्र न जायते इति युक्तं तद्ग्रहणं प्रतीत्यर्थम् । इह तु प्रतीतिशक्तिरेव स्वाभाविकी भवताऽभ्युपगम्यते । सा चेत् स्वाभाविकी, किं व्युत्पत्त्यपेक्षणेनेति । 47. શબ્દનું પ્રકાશકત્વ સ્વાભાવિક છેવા છતાં શખ ધૂમની જેમ જ્ઞાપક હોઈ તેનું પ્રકાશકત્વ ધૂમની જેમ જ] સંબંધગ્રહણસાપેક્ષ છે એમ જે તમે મીમાંસકોએ કહ્યું તેમાં ધૂમનું દષ્ટાન્ત વિષમ છે, કારણ કે ધૂમનું પ્રત્યાયકત્વ (પ્રકાશકત્વ) સ્વાભાવિક નથી પરંતુ તેનું અગ્નિ સાથેનું અવિનાભાવિત્વ સ્વાભાવિક છે. અગ્નિ સાથેનું ધૂમનું અવિનાભાવિત્વ ગૃહીત ન કર્યું હોય તે અગ્નિની પ્રતીતિ જ ન જન્મે, એ કારણે અગ્નિ સાથેના તેને અવિનાભા. વિસંબંધનું ગ્રહણ અગ્નિની પ્રતીતિ માટે જરૂરી છે. અહીં તે અર્થની પ્રતીતિ કરાવવાની શક્તિ જ તમે સ્વાભાવિક સ્વીકારો છે. તે જે સ્વાભાવિક હોય તે પછી સંબંધના જ્ઞાનની અપેક્ષાની જરૂર શી? ___48. यदि चोच्यते "प्रत्यायक इति प्रत्ययं दृष्ट्वाऽवगच्छामः, न प्रथमश्रवण ત્તિ થાવત્વ: શ્રતે “ સંજ્ઞાર્થ રાંણી’ રૂવાપે તાવ4: શતાવનામ " વિરમાણમ્ ૨૨.૫], સોડ્ય સમયોપયોગ ga વાષિતો મતિ | કિંજ્ઞાજ્ઞિन्धो हि समय एवोच्यते । तदुपयोगमन्तरेण प्रत्यायकत्वानवगमान्न स्वाभाविकी શકિત: | 48. [આના ઉત્તરમાં] જો તમે મીમાંસકો કહેશે કે [કમાં શબ્દપ્રયોગ પછી તરત જ ઉત્પન્ન થતાં] અર્થજ્ઞાનને [વારંવાર] જોયા પછી શબ્દ અર્થને પ્રત્યાયક છે એ [અનુમિતિ રૂપ નિશ્ચય આપણે કરીએ છીએ, પહેલી જ વાર શબ્દને સાંભળી આપણને એ નિશ્ચય થતો નથી; “આ સંજ્ઞા છે અને આ સંજ્ઞી છે એ નિશ્ચય થવા માટે જેટલીવાર શબ્દને સંભળે જરૂરી છે તેટલી વાર સાંભળ્યા પછી જ શબ્દને સંભળri અર્થસાન થાય છે. તે અંગે તૈયાયિકો કહીશું કે આ તો તમે સમયને ઉગ જ જણાવ્યું કારણ કે સંતાસંગ્નિસંબંધને જ અમે સમય કહીએ છીએ, તેના ઉપયોગ વિના (અર્થાત તેને જાણ્યા વિના) શબ્દનું અર્થ પ્રત્યાયકત્વ (અર્થપ્રકાશવ) અજ્ઞાત રહેતું હોઈ શબ્દની [ પ્રત્યાયવરૂપ] શક્તિ સ્વાભાવિક નથી. __49. यत्त्वभ्यधायि समयस्य ज्ञानात्मकत्वादात्मनि वृत्तिः न शब्दार्थयोरित्ये तदप्यचतुरश्रम् , तदाश्रयत्वाभावेऽपि ज्ञानस्य तद्विपयन्वोपपत्तेः । 49. વળી, તમે મીમાંસકોએ જે કહ્યું કે સમય જ્ઞાનાત્મક હોઈ આત્મામાં રહે છે, શબદ અને અર્થમાં રહેતું નથી તે પણ બરાબર નથી કારણ કે જે કે જ્ઞાન શબ્દ કે અર્થમાં રહેતું નથી પરંતુ જ્ઞાનને શબ્દ અને અર્થ સાથે વિષયતા સંબંધ ઘટે છે. 50. यदप्यमाणि समयमात्रशरणे सृणिप्रतोदनोदननिर्विशेपे शब्दे शब्दादर्थं प्रतिपद्यामहे इति व्यपदेशो न स्यादिति, तदपि न किञ्चित् । नैसर्गिकशक्तिपक्षे Page #44 -------------------------------------------------------------------------- ________________ શબ્દધ પામયાધાન હોવા છતાં શબ્દ જ શબ્દબોધનું કારણ છે કે ડાં “રાન્તર્થ વૃત્તાવામઢ, ન શાત ત થશ: સ્થાવ , ‘વિનામાવલિ प्रतिपद्यामहं न धूमात्' इति स्यात् । तदङ्गत्वादविनाभावादेने तथा व्यपदेश इति ચત કૂતરત્રાણ સનમ | धूमे हि व्यातिपूर्वत्वं शब्द समयपूर्वता । नानयास्तदपेक्षायां करणत्वं विहन्यते ॥ 5). ઉપરાંત, જે શદ કેવળ સમય ઉપર આધાર રાખતો હોય તો અંકુશાભિઘાત કે પ્રદાભિઘાતથી શબ્દની કેઈ વિશેષતા ન રહેતી હોઈ “શથી અર્થનું જ્ઞાન અમને થાય છે.' એમ ન કહી શકાય એમ જે તમે મીમાંસકેએ કહ્યું તે પણ અયોગ્ય છે. શક્તિ વાભાવિક છે એ મીમાંસક પક્ષમાં પણ ‘શકિતથી અર્થ અમે જાણીએ છીએ. શબ્દથી નહિં એમ કહેવું ગામ ઘાય: “અવિનાભાવસંબંધથી અગ્નિને અમે જાણીએ છીએ, ધૂમથી નહિ.' એમ કહેવું પ્રાપ્ત થાય. અવિનાભાવ વગેરે ધૂમ વગેરેનાં અંગ હોઈ તે પ્રમાણે આપણે કહેતા નથી એમ જે તમે મીમાંસ કહેશે તે અમે કહીશું કે બીજે પણ મનપણે એ જ લાગુ પડે. ધૂમની બાબતમાં [અર્થાત ધૂમ દ્વારા અગ્નિનું જ્ઞાન થવા માટે ધૂમ-અગ્નિના વનાભાવસંબધનું ગ્રહણ પહેલાં જરૂરી છે, શબ્દની બાબતમાં [અર્થાત શબ્દ દારે અર્થનું જ્ઞાન થવા માટે) શબ્દાર્થના સમયનું ગ્રહણ પહેલાં જરૂરી છે. તે તે સંબંધની અપેક્ષા રાખવાને લીધે તે બંનેનું (ધૂમ અને શબ્દનું) કરણ હાનિ પામતું નથી. 51. , ટ્યવિવો થશ: સમયપક્ષસક્ષતામેત્ર મનાતે / “વनोक्तम् 'अमुतः शब्दादमुमर्थं प्रतिपद्यस्वेति' इत्येवं हि व्यपदिशति लोकः । तस्मात् समय एव । अतश्चैवं दशान्तरे सङ्केतवशेन तत एव शब्दादर्थान्तरप्रतिपत्तिः ।। 51વળી, લેકમાં થતે વાકપ્રવેગ સમયપક્ષનું સમર્થન જ કરે છે, કારણ કે દેવદત્તે કહ્યું છે કે અમુક શબ્દમાંથી અમુક અર્થ સમજ' આ પ્રમાણે જ લાકે કહે છે. તેથી સમય છે જ. અને એટલે જ સંકેતને લીધે તેના તે જ શબ્દમાંથી બીજા દેશમાં બીજા અર્થનું જ્ઞાન થાય છે. 52, વત્રો શા સર્વાર્થપ્રત્યાયનચુ તિ નિર્થિન - चिद् व्यवहार इति, तदेतदयुक्तम् , शक्तीनां भेदाभेदविकल्पानुपपत्तेः । न शब्दखરાન્નિા: 1:, તથાડનવમાસાત વષ્યતિરે જૈસ્માછરાદુનાવાત પુરસ્પरमव्यतिरेकस्तासां स्यात् । न च भिन्नकार्यानुमेया भिन्नाः शक्तयः, कार्यभेदस्यान्यथाऽप्युपपत्तः । सर्वशक्तियोगे च सर्वार्थप्रत्ययप्रसङ्गः । समयोपयोगो नियामक इति ચત, સ વાતુ કિં વર્નામ: ? 52. ઉપરાંત, આ ચર્ચામાં તમે કહ્યું છે કે બધા શબ્દો (અર્થાત પ્રત્યેક શબ્દ) બધા અર્થોને જણાવવાની શકિત ધરાવે છે એટલે કેઈક વાર શબ્દનો પ્રયોગ કેઈક અર્થમાં થાય છે. તે બરાબર નથી, કારણ કે શકિતઓ શબ્દથી ભિન્ન છે કે અભિન્ન એ બે વિકલ્પ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અર્થસંહનું કારણ ગવાદિ વર્ણ સામાન્ય છે, પદની સર્વશક્તિમત્તા નથી ઘટતા નથી. શબ્દસ્વરૂપથી શકિતઓ ભિન્ન નથી, કારણ કે તેવું દેખાતું નથી. અભેદ માને તે એક શબ્દથી તેની શક્તિઓ અભિન્ન હેઈ, એ બધી શક્તિઓ એકબીજાથી અભિન બની જાય. ભિન્ન કાર્યો ઉપરથી ભિન્ન શક્તિઓનું અનુમાન થાય છે એમ ન કહી શકાય, કારણ કે કાર્યોને ભેદ બીજી રીતે પણ ઘટી શકે છે. પ્રત્યેક શબમાં બધી શક્તિઓ હોય તે એક શબ્દ સાંભળતાં બધા અર્થોનું જ્ઞાન થવાની આપત્તિ આવે. ને કહે કે પ્રિત્યેક શબ્દમાં બધા અર્થોનું પાન કરાવવાની બધી શક્તિઓ હોવા છતાં એક શબદ સાંભળતાં બધા અર્થોનું જ્ઞાન થતું નથી કારણ કે ] સમયને ઉપયોગ એમાં નિયામક છે, તે તે સમયે જ છે, શક્તિઓની શી જરૂર છે ? 53. થમ િશવને તે સર્વાવષયસનદશના સર્વત્ર તસ્ય જ્ઞH: कल्प्यते इति तदप्यसारम् । न हि शक्तिकृतः सन्देह :, किन्तु गत्वादिवर्णसामान्य - निबन्धनः । तथा च गत्वादिजातिमतां वर्णानामर्थे वाचकत्वमवगतम् । 'अगी तज्जातियोगिनो वर्णाः कस्यार्थस्य वाचका: स्युः' इति भवति सन्दहः । 53. શબ્દ સાંભળતાં બધા અર્થો વિશે સંદેહ થતું હોઈ બધા અર્થે જણાવવાની શબ્દની શક્તિ કલ્પવામાં આવી છે એમ જે તમે કહ્યું તે પણ બરાબર નથી કારણ કે બધા અર્થોને જણાવવાની તેની શક્તિ હોવાને કારણે સંદેહ ઊભો નથી થતો પરંતુ દિગત] ગ આદિ વિના ગર્વ આદિ સામાન્યને કારણે તે સંદેહ જ થાય છે; અને ગર્વ આદિ રામાન્ય વાળા વણે અર્થના વાચક છે એ તે આપણે જાણીએ છીએ. તે તે જતિવાળા આ વર્ષે કયા અર્થના વાચકે બને ?' એ સંદેહ થાય છે. 54. यत्पुनरवादि स एव शब्दस्यार्थी यत्रैनमार्याः प्रयुञ्जते, न म्लेच्छजनप्रसिद्ध इति, तदेतत् कमिव शपथमन्तरेण प्रतिपद्येमहि ? न हि म्लेच्छदेशेऽपि तदर्थप्रत्ययो न जायते बाध्यते वा सन्दिग्धो वेति कथं न शब्दार्थः ! आर्यप्रसि. द्भिर्वाधिकेति चेद् आर्यप्रसिद्धरपि म्लेच्छप्रसिद्धिः कथं न बाधिका ? अक्षादिवञ्च विकल्प्यमानार्थोपपत्तेः व्यवस्थितविषय एव वृत्तिः भविष्यति । पिकनेमतामरसादिशब्दानां च भवद्भिः म्लेच्छप्रयोगादर्थनिश्चय आश्रित एव । अवेष्टयधिकरणे જૈિ T૦ ૨.રૂ.૨] રનરામસિડથે afmતવત્ત મંત્ત રૂટમવાત્તર'चिम्सनेन । तस्मात् समय एव सम्बन्ध इति युक्तम् । तदुक्तं 'जातिविशेपे નામત' ર્તિ [ મૂત્ર ૨. ૨.૧૭] I 4. વળી, તમે જે કહ્યું કે જે અર્થમાં આ શબ્દનો પ્રયોગ કરે છે તે જ અર્થ શબ્દને છે, મ્લેચ્છપ્રસિદ્ધ અર્થ નથી જ, તે શપથ સિવાય કેવી રીતે અમે જાણીએ ? કારણ કે અછદેશમાં પણ શબ્દને અર્થનું જ્ઞાન જન્મે જ છે, તે બાધિત થતું નથી કે સંદિગ્ધ હેતું નથી તે પછી તે અર્થ શબ્દનો અર્થ કેમ નહિ ? જે તમે કહે કે આર્ય પ્રસિદ્ધિ તેમાં બાધક છે તે અમે કહીશું કે આર્ય પ્રસિદ્ધિની બાધક ઑપ્રસિદ્ધિ કેમ નહિ ? “અહી” વગેરે જેવા શબ્દો વિકલ્પથી (= કમથી) અનેક અર્થમાં ઘટતા હોવાથી દિશ, પ્રકરણ, વગેરેને Page #46 -------------------------------------------------------------------------- ________________ સગની આદિમાં એક જ વાર સમય કરવામાં આવે છે આધારે] અમુક નિયત અર્થાંમાં જ તેનુ વાચકત્વ બનશે. પિક, તેમ, તામરસ આદિ શબ્દોની બાબતમાં આપ મીમાંસકોએ મ્લેચ્છપ્રયાગને આધારે જ 'નો નિશ્ચય કર્યા છે. અવેષ્ટિઅ ધિકરણમાં (જૈમિનિત્ર ૨. ૩. ૩ માં) ‘રજ’ શબ્દને આન્ધ્રદેશપ્રસિદ્ધ અર્થ'માં આપે સમનવ્યા છે. વધુ અવાન્તર ચિન્તન રહેવા દઈ એ, નિષ્કા એ કે સમય એ જ શબ્દ અને અધવચ્ચેના સબંધ છે એમ માનવું ઉચિત છે. એટલે જ કહ્યું છે કે “તિવિશેષમાં અર્થાત્ અમુક ખાસ પ્રદેશમાં શબ્દના અન્યથા અથ થતા હાઈ [શબ્દ અને અથ વચ્ચે સમય સંબંધ છે, સ્વાભાવિક संध नया"] [न्यायसूत्र २ १ १७ ]. २८ 55. अथ यदुक्तं समयः प्रत्युच्चारणं प्रतिपुरुषं सर्गादौ सकृत् क्रियते : इति - प्रत्युच्चारणं प्रतिपुरुपं च तत्करणम् अनभ्युपगतमेव दृषितम् । सर्गादी सकृदेव समयकरणमिति नः पक्षः । अत एव न सर्वशब्दानां यदृच्छाशब्दतुल्यत्वम् । केषाञ्चिदेव शब्दानामस्मदादिभिरद्यत्वे सङ्केतकरणात् तत एव यदृच्छाशब्दा उच्यन्ते । सर्गादिश्च समर्थित एव । ईश्वर सिद्धावप्यविकलमनुमानमुपन्यस्तम् । 55. સમય પ્રત્યેક ઉચ્ચારણે કરવામાં આવે છે કે પ્રત્યેક પુરુષે કરવામાં આવે છે કે સ`ના આદિનાં એકવાર જ કરવામાં આવે છે એમ જે તમે મીમાંસકે.એ કહ્યું તેમાં પ્રત્યેક ઉચ્ચારણે સમય કરવામાં આવે છે કે પ્રતિ પુરુષ સમય કરવામાં આવે છે એ વસ્તુ તે અમે સ્વીકારી જ નથી જેવા દેખ તમે દર્શાવ્યા છે. સની આદિમાં એક જ વાર સમય કરવામાં આવે છે એ અમારા પક્ષ છે. તેથી, બધા જ શબ્દો યદરાખ્ખો જેવા નથી. [કેટલાક શબ્દોના] સ ંકેત આપણે આજે કરીએ છીએ એ કારણે જ તે રાખ્ખો યદચ્છશબ્દો કહેવાય છે, સૃષ્ટિને આદિ છે એવું અમે સમ ન કર્યુ છે જ. ઈશ્વરની સિદ્ધિ કરવા માટે પણ દોષરહિત પૂણ્ અનુમાન અમે આપ્યુ છે. 56 एष एव चावयविशेषो यदप शब्दार्थसम्बन्धव्यवहारस्तवानादिर्मम तु जगत्सर्गात् प्रभृति प्रवृत्त इति । अद्य तु शब्दार्थसम्बन्धव्युत्पत्ती तुल्य एवावयोः पन्याः । तत्रापि वयं विशेपो यत्तव शक्तिपर्यन्ता व्युत्पत्तिर्मम तु तद्वर्जमिति । तथा चेयमियती व्युत्पत्तिः लोके दृश्यते यदयमस्य वाच्योऽयमस्य वाचक इति, न पुनः शक्तिपर्यन्ता व्युत्पत्तिरस्ति । तथा हि यत्र शृङ्गग्राहिकया शब्दमर्थं च निर्दिश्य सम्बन्धः क्रियते तत्रेयन्तमेवैनं क्रियमाणं पश्यामः -अयमस्य वाच्योऽयमस्य वाचक इति । यत्रापि च वृद्धेभ्यो व्यवहरमाणेभ्यो व्युत्पद्यते तत्रापीयदेवासी जानाति अयमर्थः अतः शब्दादनेन प्रतिपन्न इति, न स्वन्याऽस्य काचिच्छक्तिरस्तीति । इत्यैव च व्युत्पत्त्या शब्दादर्थप्रत्ययोपपत्तेरस्याश्चापरिहार्यत्वादधिककल्पनाबीजाभावाच्च न नित्यः शब्दार्थसम्बन्धः । अत एव च 'सम्बन्धस्त्रिप्रमाणकः ' [लोकवा. सम्ब. परिहार. १४१] यत् त्वयोच्यते तदस्माभिर्न मृष्यते । 'शब्द Page #47 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક અને નૈયાયિક મતની તુલને वृद्धाभिधेयांश्च प्रत्यक्षेगात्र पश्यति' इति [लोकवा० सम्ब० परिहार १४०] सत्यम् । 'श्रोतुश्च प्रतिपन्नत्वमनुमानेन चेष्टया" [लोकवा० सम्ब० परिहार १४ १] इत्येतदपि सत्यम् । “अन्यथाऽनुपपत्त्या तु वेत्ति शक्ति द्वयाश्रिताम्' [लोकवा० सम्ब० परिहार १४१] इत्येतत्तु न सत्यम् , अन्यथाऽप्युपपत्तेरिन्युक्तत्वात् । तस्माद् द्विप्रमाणकः सम्बन्धनिश्चयः, न त्रिप्रमाणकः । तदेवं शब्दस्य नैसर्गिकशक्यात्मकसम्बन्धाभावाद् ईश्वरविरचितसमयनिबन्धनः शब्दार्थव्यवहारः, नानादिः । 56 આ જ આપણું બે વચ્ચે ભેદ છે કે તમારા મિમાંસક] મતે આ રાદ-અર્થ સંબંધને આધારે ચાલે વ્યવહાર અનાદિ છે, જયારે મારા નિયાયિક મત જગતની ઉત્પત્તિથી માંડી તે શરૂ થયું છે. પરંતુ આજે શબદ અર્થસંબંધનું જ્ઞાન કરવાની બાબતમાં આપણું બંનેની રીત તુલ્ય જ છે. તેમ છતાં ત્યાં પણ આ ભેદ તે [આપણું બે વચ્ચે છે કે તમારા મતે શક્તિ સુધીનું જ્ઞાન થાય છે, જયારે મારા મતે શકિતને છોડી દેવળ અર્થનું જ] જ્ઞાન થાય છે. અને લેકમાં પણ આટલું જ જ્ઞાન દેખાય છે--આ આને વાચ્યું છે, આ આને વાચક છે, પણ શક્તિ સુધી જ્ઞાનપ્રક્રિયા પહેંચતી નથી; જેમકે જયાં સીધે સીધી રીતે શ દ અને અર્થ ને નિર્દેશ કરીને સંકેત કરવામાં આવે છે ત્યાં આટલું જ એની બાબતમાં કરાતું દેખાય છે – આ આને વાચ છે, આ આને વાચક છે. અને વાતચીત કરતા વકીલે દ્વારા જ્યાં શ દાર્થનું જ્ઞાન થાય છે ત્યાં પણ આટલું જ તે જાણે છે–આ અર્થ આ શબ્દમાંથી એણે જ, પરંતુ તેને એ જ્ઞાન થતું નથી કે શબ્દની તેનાથી જુદી કઈ શક્તિ છે. આટલા જ જ્ઞાનથી શબ્દમાંથી અર્થનું જ્ઞાન ઘટતું હોઈ અને એ જ્ઞાન અપરિહાય હોઈ તેમ જ અધિક કલ્પના કરવા માટેનું કઈ કારણ ન ફેઈરાદાથે સંબંધ નિત્ય નથી. અને એટલે જ શબ્દાર્થસંબંધનો નિશ્ચય ત્રણ પ્રમાણથી [--પ્રત્યક્ષ અનુમાન અને અર્થોપત્તિથી થાય છે એમ જે તમે મીમાંસ કહો છે તે અને સ્વીકારતા નથી. “શબ્દ, વડીલો અને અભિધેય વસ્તુને અહીં પ્રત્યક્ષ પ્રમાણથી ગ્રહણ કરવામાં આવે છે. એમ જે કહેવામાં આવ્યું તે સાચું છે. “અને શ્રેતા ચેષ્ટા દ્વારા અનુમાનથી જાણે છે કે [સાંભળનાર વડીલ અમુક શબ્દો] અમુક અર્થ સમજ્યા છે’ એમ જે કહેવામાં આવ્યું તે પણ સાચું છે. “અર્થપત્તિથી શબ્દ અને અર્થ બંનેમાં રહેતી શક્તિને તે જાણે છે એમ જે કહેવામાં આવ્યું તે સાચું નથી, કારણ કે [અમુક શબ્દ અમુક અર્થને વાચક કેમ છે એ વસ્તુ શક્તિની કલ્પના કર્યા વિના બીજી રીતે ઘટી શકે છે. તેથી શબ્દાર્થ સંબંધને નિશ્ચય બે પ્રમાણથી થાય છે, ત્રણ પ્રમાણુથી નહિ. નિષ્કર્ષ એ કે અર્થ સાથે શબદને સ્વાભાવિક શકત્યાત્મક સંબંધ ન હોઈ ઈશ્વરે કરેલા સંકેતસમયના આધારે શબ્દ–અર્થને વ્યવહાર છે, અનાદિ નથી. 57. नन्वीश्वरोऽपि सम्बन्धं कुर्वन्नवश्यं केनचिच्छन्देन करोति, तस्य केन कृतः सम्बन्धः ? शब्दान्तरेण चेत् तस्यापि कन कृतस्तस्यापि केनेति न कश्चिदवधिः । तस्मादवश्यमनेन सम्बन्धं कुर्वता वृद्धव्यवहारसिद्धाः केचिदकृतसम्बन्धा एव - शब्दा अभ्युपगन्तव्याः । अस्ति चेत्, व्यवहारसिद्भिः; किमीश्वरेण किं वा तत्कृतेन समयेनेत्यनादिपक्ष एव श्रेयान् । Page #48 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરકૃત સંકેતસંબંધમાં અનવઘાદીપને પરિહાર ૩૧ 57. મીમાંસક–સંકેતસંબંધ કરતો ઈશ્વર પણ તે સંબંધને અવશ્ય કોઈ શબ્દ દ્વારા કરતે હશે ને ? તે શબ્દનો સંકેતસંબંધ શેના દ્વારા તેમણે કર્યો હશે ? બીજી શબ્દ દ્વારા એમ કહે છે તે શબ્દને ય સંતસંબંધ શેના દ્વારા કર્યો હશે ? એ પ્રકન ઊડશે. ત્રિીને શબ્દ દ્વારા એમ કહે તે] તે શબ્દ નેય સંકેતસંબંધ તેમણે શેના દ્વારા કર્યો હશે ? એને એ પ્રશ્ન ફરી ઊઠશે. આમ કઈ અંત આવશે જ નહિ. તેથી સતસંબંધ કરતા તેણે જેને સંકેતસંબંધ તેણે કર્યો નથી એવા વૃદ્ધ વ્યવહારસિદ્ધ કેટલાક શબ્દો સ્વીકારવા જોઈએ, અને જો આવા વૃદ્ધવ્યવહારસિદ્ધ શબ્દ હેય તે તેમના વડે વ્યવહારની સિદ્ધિ થાય તે પછી ઈશ્વરની શી જરૂર ? અથવા ઈશ્વરકૃત સંકેતસમયની શી જરૂર ? આમ અનાદિપ [અર્થાત શબ્દાર્થ સંબંધ અનાદિ છે, સ્વાભાવિક છે એ પક્ષ વધુ સારો છે. 58. ૩ -~ સ્ત્રમાણુતા જ્ઞાતં વિઘટતુ ન હૃત્તિ: | अस्मदादिषु दोपोऽयमीश्वरे तु न युज्यते ।। नानाकर्मफलस्थानमिच्छयैवेदृशं जगत् । स्रष्टुं प्रभवतस्तस्य कौशलं को विकल्पयेत ॥ इच्छामात्रेण पृथिव्यादेरियतः कार्यस्य करणमस्मदादीनां यन्मनोरथपदवीमपि नाधिरोहति तदपि यतः सम्पद्यते तस्य कियानयं प्रयासः । तदत्रेश्वरसद्भावे परं विप्रतिपत्तयः । तस्मिंस्तु सिद्दे क एवं विकल्पानामवसरः ? उक्तं च तत्सिद्धी निरपवादमनुमानम् । वयं तु न कतार एव सम्बन्धस्य, यत एवमनुयुज्येमहि । 58. નાયિક- આને ઉત્તર અમે આપીએ છીએ. આપ અસ્ત્રનું જ્ઞાને મેળવ્યું પણ એને પ્રયોગ કોમ તરફ કરવાનું છે એ ન જાણું. આ [ઉપર જણાવેલ] દોષ મારા, તમારા. વગેરેમાં આવે પરંતુ ઈશ્વરમાં ન ઘટે. વિવિધ કર્મોનાં ફળ ભોગવવાના સ્થાપિ આવું જગત પિતાના સંકલ્પમાત્રથી સર્જાવાનું સામર્થ્ય ધરાવનાર ઈશ્વરના (શિક્ષા-) કૌશલની કલ્પના કેણ કરી શકે ? પુથ્વી આદિ આવડા મોટા કાર્યનું કેવળ ઈચ્છામાત્રથી જ સજન, જે આપુણી કલ્પનામાં પણ આવતું નથી તે, પણ જે તે ઈશ્વર કરતા હોય તો પછી આ શબ્દ અને સંકેતસંબંધ કરવાના પ્રયાસની તે શી વિસાત ? ઈશ્વરના અસ્તિત્વની બાબતમાં મતભેદ હોઈ શકે પરંતુ એક વાર તે સિદ્ધ થઈ જાય પછી આ પ્રમાણે ઈિશ્વરકૃત સંકેત બાબત વિકલ્પ કરવાનો અવસર જ કયાં રહે છે ? અને અમે તે ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરતું અકાટય અનુમાન આપ્યું છે. અને શબ્દાર્થ સંબંધના કરનારા નથી કે જેથી તમે અમને આમ દે 59. બહુમુલ્ય નિર્વિર વાર્થિ પુર: પ્રિતમ | व्युत्पादयन्तो दृश्यन्ते बालानस्मद्विधा अपि ।। Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વેદપ્રામાણનું કારણ આતપ્રણીતત્વ છે, નિત્વ નથી तस्मादीश्वरविरचितसम्बन्धाधिगमोपायभूतबृद्धव्यवहारलब्धतव्युत्पत्तिसापेक्षः शब्दोऽर्थमवगमयतीति सिद्धम् । न च नित्यसम्बन्धाभावेऽपि शब्दस्यार्थासंस्पर्शित्वं, समयबलेनार्थप्रत्ययस्याबाधितस्य सिद्धेरित्युक्तत्वाद् इत्यलं विस्तरेण । तस्मात् पदे च वाक्ये च सम्बन्धे च स्वतन्त्रता । ___पुरुषस्योपपन्नेति वेदानां तत्प्रणीतता । तस्मादाप्तोक्तत्वादेव वेदाः प्रमाणम् , न नित्यत्वात् । 59. આપણા જેવા માણસો પણ સામે રહેલી કોઈ વસ્તુ તરફ આંગળી ચીંધીને બાળકને શબ્દાર્થસંબંધનું જ્ઞાન કરાવતા દેખાય છે. તેથી એ સિદ્ધ થાય છે કે ઈશ્વરવિરચિત શબ્દાર્થ. સંબંધને જાણવામાં ઉપાયભૂત વૃદ્ધ વ્યવહાર દ્વારા પ્રાપ્ત વ્યુત્પત્તિની (= જાણકારીની) સાયથી શબ્દ અર્થનું જ્ઞાન કરાવે છે. શબ્દાર્થસંબંધ નિત્ય ન હોવા છતાં શબ્દ અથથી અસ્કૃષ્ટ નથી, કારણ કે ઈશ્વરકૃત સમયસંબંધના બળે અબાધિત અર્થજ્ઞાન થાય છે એ પુરવાર થઈ ગયું છે. હવે વધુ વિસ્તાર કરવાની જરૂર નથી. નિષ્કર્થ એ કે પદ, વાક્ય અને શબ્દાર્થ, સંબંધની બાબતમાં પુરુષની (= ઈશ્વરની) સ્વતંત્રતા ઘટતી હોઈ વેદ પુરુષપ્રણીત છે. પરિણામે, આપ્તપુરુષપ્રણીત હોવાથી વેદો પ્રમાણ છે, અને નહિ કે નિત્ય હોવાથી 60. नन्वाप्तोक्तत्वस्य हेतोः पक्षधर्मत्वं कथमवगम्यते ? न प्रत्यक्षेण क्षोणीधरधर्मत्वमिव धूमस्य वेदानामाप्तप्रणीतत्वमवगम्यते, श्रवणयुगलबललब्धजन्मनि प्रत्यये वेदाख्यस्य शब्दराशेरेव प्रतिभासात , न चोदात्तादिवद्वर्णधर्मत्वेनाप्तोक्तत्वं गृह्यते । नाप्यनुमानमस्मिन्नर्थे सम्भवति लिङ्गाभावात् । प्रामाण्ये हि वेदस्याप्तोक्तत्वं लिङ्गम् । आप्तोक्तत्वानुमिती तु न लिङ्गान्तरमुपलभामहे इति कुतस्त्यः પક્ષધર્મવનિશ્ચય: | 60 મીમાંસક–આ ક્તત્વ હેતુની પક્ષધર્મતા કેવી રીતે જાણશે ? ધૂમનું પર્વતમાં હોવું એ જેમ પ્રત્યક્ષથી જાણી શકાય છે તેમ આપ્તપ્રણીતત્વનું વેદમાં હોવું પ્રત્યક્ષથી જાણી શકાતું નથી, કારણ કે બે કાનના બળે જન્મેલ જ્ઞાનમાં વેદ નામના શબ્દરાશિની જ પ્રતીતિ થાય છે, જેમ [વેદના] વર્ષોના ઉદાત્ત આદિ ધર્મોનું ગ્રહણ થાય છે તેમ તે વર્ગોના આ તક્તત્વ ધર્મનું ગ્રહણ થતું નથી. [વેદના આતંકતત્વરૂપ ધર્મના] વિષયમાં અનુમાન પણ પ્રવૃત્ત થતું નથી કારણ કે હેતુને અભાવ છે. વેદના પ્રામાણ્યને સિદ્ધ કરવા માટેને હેતુ આપ્તતવ છે. પરંતુ વેદના આ તકતત્વને અનુમાનથી સિદ્ધ કરવા માટે કઈ હેતુ અમને પ્રાપ્ત થતો નથી તે પછી આક્તત્વ હેતુના પક્ષધર્મને નિશ્ચય કર્યાંથી થાય ? 61. કયતે | શરું સરસ્વતીજ્ઞોન | વન અa Taધર્વાનિયોપાલઃ | તથાહિ— Page #50 -------------------------------------------------------------------------- ________________ આતૈક્તત્વહેતુની પક્ષધર્મતાને નિશ્ચય शब्दस्य साधितं तावदनित्यत्वं सविस्तरम् । रचनाः कर्तृमत्यश्च रचनात्वादिति स्थितम् ॥ कर्ता सर्वस्य सर्वज्ञः पुरुषोऽस्तीति साधितम् । कार्यणानुगुणं कल्यं निमित्तमिति च स्थितम् ।। प्रत्यक्षादिविसंवादो वेदे परिहरिष्यते । व्याघातपौनरुक्तयादिदोषाश्च वचनान्तरे ।। विध्यर्थवादमन्त्राणामुपयोगश्च वक्ष्यते । न मात्रामात्रमप्यस्ति वेदे किञ्चिदपार्थकम् ॥ શબ્દબ્રહ્મવિવર્તાકિરૂના પુરોક્િતા: | सर्वाः परिहरिष्यन्ते कार्यत्वस्य विरोधिकाः ॥ इत्थं च स्थिते किमन्यदवशिष्टं वेदेष्वाप्तोक्ततानिश्चयस्य ? सोऽयं सकलशास्त्रार्थस्थितौ सत्यां पक्षधर्मत्वनिश्चयः हेतोराप्तोक्तत्वस्य गीयते । 61. યાવિક –આને ઉત્તર અમે આપીએ છીએ. તમે વાણીને વ્યભિચાર રહેવા દે. આતૈક્તત્વ હેતુની પક્ષધમતા જાણવાને ઉપાય અમે જણવ્યો છે જ. તે આ પ્રમાણે – શબ્દની અનિત્યતા અમે વિસ્તારથી પુરવાર કરી છે. (શબ્દ-)રચનાઓને તેમને કર્તા છે, કારણ કે તે રચના છે એ પણ સિદ્ધ થયું છે. બધાને કર્તા સર્વજ્ઞ પુરુષ છે એ પણ પુરવાર કર્યું છે. કાર્યને અનુરૂપ નિમિત્ત કલ્પવું જોઈએ એ પણ પુરવાર કર્યું છે. વેદમાં પ્રત્યક્ષ આદિ પ્રમાણે સાથે સંવાદ નથી એ આક્ષેપને પરિવાર પછી કરીશું. વેદના અન્ય વચનમાં (વિવેચકેએ દર્શાવેલ) વ્યાઘાત, પુનરુક્તિ વગેરે દોષને પરિવાર પણ કરીશું. વિધિવા, અથવાદવાક્યો અને મંત્રવાક્યોને ઉપગ પણ અમે જાણાવીશું. વેદમાં એક માત્રા પણ નિરર્થક નથી. વેદ કાર્ય છે અર્થાત પુરુષે રચેલે છે. એનાથી વિરોધી કલ્પનાઓ જેવી કે વેદ શબ્દબ્રહ્મને વિવત છે વગેરેને અમે નિરાસ કરીશું. આ કલ્પનાઓ અમે પહેલાં જણાવી ગયા છીએ. આ બધું જે પુરવાર થયેલું હોય તે વેદોમાં આતક્તત્વ છે એ નિશ્ચય થવામાં બીજુ શું બાકી રહ્યું. જે વેદકથિત સકળ અર્થ અબાધિત અને સાચે પુરવાર થઈ ચૂક્યો હોય તે આ ક્તત્વ હેતુની પક્ષધર્મતાને નિશ્ચય અવશ્ય છે એમ અમે કહીએ છીએ 62. यत्तु प्रत्यक्षमनुमानं वा तन्निश्चयनिमित्तमिति विकल्पितं तत्र प्रत्यक्षमास्ताम् । अनुमानानि तु यानि रचनात्वादीन्युक्तानि यानि च परदर्शनद्विषि वक्ष्यन्ते तानि सर्वाण्याप्तोक्ततायाः पक्षधर्मतासिद्धयौपयिकानीत्यलं विस्तरेण । 62. આતૈક્તત્વ હેતુની પક્ષધર્મતાને નિશ્ચય પ્રત્યક્ષથી થાય છે કે અનુમાનથી એવો જે વિકલ્પ તમે ઉઠાવ્યું તેના ઉત્તરમાં અમે તૈયાયિકે કહીએ છીએ કે તે નિશ્ચય પ્રત્યક્ષથી Page #51 -------------------------------------------------------------------------- ________________ આ ક્તવહેતુની પ્રમાણુતા સાથેની વ્યાપ્તિનું ગ્રહણ જ થાઓ. [વેદના કર્તા આપ્તપુર છે, કારણ કે તે વેદે રચનારૂપ છે વગેરે અનુમાન અને પરપક્ષને અસંમત જે બીન' અનુમાન આપવામાં આવ્યાં છે તે બધાં આપ્તતત્વ હેતુની પક્ષમતાની સિદ્ધિમાં સહાયક છે. આ વિસ્તાર કરવાની જરૂર નથી. 63. વ્યાતિ: પુનરશ્ય દેતોરાયુર્વેઢાઢવા નિરયન્ત | વિઘટીદોઢमूलादेरप्यौषधस्य इत्थमुपयोगादिदमभिमतमासाद्यते । अस्य च क्षीरचुक्रादिविरोध्यशनस्य परिहारादिदमनिष्टमुपशाम्यतीत्यादिष्वायुर्वेदशास्त्रेषु प्रत्यक्षेण तस्यार्थस्य तथा निश्चयादर्थाविसंवादित्वं नाम प्रामाण्यं प्रतिपन्नं, तच्चेदमाप्तवादप्रयुक्तम् । अतो यत्राप्तवादत्वं तत्र प्रामाण्यमिति व्याप्तिर्गह्यते । तथा मन्त्राणां प्रयोगे वृश्चिकमुजगदष्टस्य भक्षितविषस्य वा निर्विषत्वम् , अपस्मारपिशाचरूपिकागृहीतस्य तदु मोचनम् , अतिरभसोजिहानेषु दुष्टमेघेषु सस्यरक्षणमित्येवमुपलब्धम् । अतस्तेषां विषभूताशनिशमनकुशलानामाप्ता उपदेष्टार इति तत्रापि तथैव व्याप्तिनिश्चयः ।। 63. આસ્તિકતત્વ હેતુની પ્રમાણતા સાથેની વ્યાપ્તિ આયુર્વેદાદિવ કોમાં નિશ્ચિતપણે ગૃહીત થાય છે. પિપલી, પટોલમૂલ, વગેરે ઔષધનો આ તે ઉપયોગ કરવાથી આ ઇચ્છિત પ્રાપ્ત થાય છે અને આ ઔષધને વિરોધી ખોરાક લીર, યુક્ર વગેરે નહિ ખાવાથી અનિષ્ટ શમી જાય છે વગેરે વગેરે. આયુર્વેદશાસ્ત્રમાં જે કહ્યું છે તેનો અર્થ બરાબર તે જ (અર્થાત સાચે) છે એ નિશ્ચય પ્રત્યક્ષ દ્વારા થતા હોઈ અર્થાવિસંવાદિત્ય નામે પ્રામાણ્યા જ્ઞાત થાય છે, અને તે પ્રામાણ્ય આપતોક્તત્વને કારણે છે. તેથી જ્યાં જ્યાં આક્તિત્વ છે ત્યાં પ્રામાણ્ય છે એ વ્યાપ્તિનું ગ્રહણ થાય છે. વળી જ્યારે મંત્રોનો પ્રયોગ કરવામાં આવે છે ત્યારે વીંછીથી કે સાપથી ડસાયેલી વ્યકિતનું કે ઝેર પી ગયેલ વ્યકિતનું ઝેર ઊતરી જાય છે. અપસ્માર નામના દુષ્ટ પિશાચે જેને ગ્રહ્યો હોય છે તેને તેનાથી છૂટકારો થાય છે, અત્યંત ઝડપથી ત્રાટક્તા દુષ્ટ મેમાં પાકનું રક્ષણ થાય છે--આ બધું દેખ્યું છે. તેથી વિષ, ભૂત અને વીજળીનું શમન કરવામાં કુશળ લોકને ઉપદેશ આપનારા આત પુરુષો છે. આમ ત્યાં (= વેદની બાબતમાં) પણ તે રીતે જ વ્યાતિનું ગ્રહણ થાય છે. 64. ननु आयुर्वेदादौ प्रामाण्यं प्रत्यक्षादिसंवादात् प्रतिपन्नम् , नाप्तोक्तत्वात् । अतः कथमाप्तोक्तत्वस्य तत्र व्याप्तिग्रहणम् ? नैतदेवम् , प्रत्यक्षादिसंवादात् तन्निश्चीयतां नाम प्रामाण्यम् । उत्थितं तु तदाप्तोक्तत्वात् । प्रत्यक्षादावप्यर्थक्रियाज्ञानसंवादात् प्रामाण्यस्य ज्ञप्तिः, उत्पत्तिस्तु गुणवत्कारककृतेत्युक्तम् । नद्यादिवाक्यानि च विप्रलम्भकपुरुषभाषितानि विसंवदन्ति लोके दृश्यन्ते । तेनाप्तप्रणीतत्वमेव तेषां प्रामाण्य कारणम् , कारणशुद्धिमन्तरेण सम्यक्प्रत्ययानुत्पादात् । निश्चयोपायस्तु प्रत्यक्षं भवतु, न तु तत्कृतमेत्र प्रामाण्यम् । अतः युक्तमाप्तोक्तताया आयुर्वेदादौ व्याप्तिग्रहणम् । 68 મીમાંસક-યુવેદ વગેરેમાં પ્રોગ્ય પ્રશ્ન આદિ) રાજ સંવાદને કારણે થાય છે અને નહિ કે આતંકતત્વને કારણે. તેથી આતંકતત્વને પ્રામાણ્ય સાથેના વ્યાપ્તિસંબધનું ગ્રહણ કેવી રીતે થાય ? Page #52 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદવાકોનું પ્રામાણ્ય અવયવ્યતિરેકમૂલક છે એ મીમાંસક મત ૩૫ તૈયાયિક--એવું નથી. પ્રત્યક્ષ વગેરે સાથેના સંવાદથી તમે પ્રામાણ્યો નિશ્ચય ભલે કરો, પરંતુ પ્રામાણ્યની ઉત્પત્તિ તે આસ્તેકતત્વને કારણે થઈ છે. પ્રત્યક્ષ વગેરેની બાબતમાં પણ અર્થ ક્રિયાજ્ઞાન સાથેના સંવાદને આધારે પ્રામાયનું જ્ઞાન થાય છે, જ્યારે ઉત્પત્તિ તે ગુણવાળા કારથી થાય છે એમ અમે કહ્યું છે. ઠગ પુરુષે કહેલાં નદી તીરે ફળ છે વગેરે વાક્યો લેકમાં બાધિત થતાં દેખાય છે. તેથી વાક્યોના પ્રામ યનું ઉત્પાદક કારણ આપ્તપ્રણીતત્વ જ છે, કારણ કે કારણ શુદ્ધિ વિના સમ્યક જ્ઞાન ઉત્પન્ન થતું નથી, પ્રામાણ્યના નિશ્ચયને ઉપાય પ્રત્યક્ષ ભલે હો, પરંતુ પ્રામાણ્ય પ્રત્યક્ષથી જન્ય નથી જ. તેથી આતંતવહેતુની પ્રામાણ્ય સાથેની વ્યાપ્તિનું ગ્રહણ આયુર્વેદ વગેરેમાં થાય છે એ બરાબર છે. 65 नन्वेवमपि न युक्तम् , आप्तोक्तत्वस्य तत्र परिच्छेत्तुमशक्यत्वात् । अन्वयव्यतिरेकमूलमेवायुर्वेदवाक्यानां प्रामाण्यम् , नाप्तकृतम् । अन्वयव्यतिरेको च यावत्येव दृश्येते तावत्येवाणे प्रामाण्यम् , यथा हरीतक्यादिवाक्यार्थे । यत्र तु तयोरदर्शनं तत्राप्रामाण्यम् यथा सोमराज्युपयोगे समाः सहनं जीव्यते इति । आप्ते तु कल्प्यमानेऽर्धजरतीयं स्यात् । अर्धे तस्याप्तत्वमर्धे च कथमनाप्तत्वमिति । 65. મીમાંસક—એમ કહેવું] પણ બરાબર નથી, કારણ કે ત્યાં (= આયુર્વેદવાક્યોમાં) આપ્તકતત્વ છે એ જાણવું અશકય છે. આયુર્વેદવાક્યોનું પ્રમાણ તે અન્વય વ્યતિરેકમૂલક છે, આપ્તજન્ય નથી. જેટલા અર્થોમાં અન્વય-વ્યતિરેક દેખાય તેટલા અર્થોમાં આયુર્વેદવાક્યોનું પ્રામાણ્ય છે, જેમ કે હરડે વિશેનાં વાક્યોના અર્થની બાબતમાં. પરંતુ જ્યાં અન્વય-વ્યતિરેક ના દેખાય ત્યાં અપ્રામાણ્ય છે, જેમ કે “સોમરાજને ઉપયોગ કરવાથી હજાર વર્ષ છવાય એ આયુર્વેદવાક્ય. જે આયુર્વેદવાક્યોના કર્તા આપ્ત છે એમ કલ્પીએ તો અર્ધજરતીય થાય (અર્થાત અમુક આયુર્વેદવાકયોને આકૃત અને અમુકને અનાસકૃત માનવાં પડે). અડધા આયુર્વેદમાં તે કર્તાનું આમત્વ અને અડધામાં તેનું અનાપ્તત્વ એવું કેમ ? 66. तदिदमनुपपन्नम् , अन्वयव्यतिरेकयोर्ग्रहीतुमशक्यत्वात् । तौ हि स्वात्मनि वा ग्रहीतुं शक्यते व्यक्त्यन्तरे वा ? व्यक्त्यन्तरेऽपि सर्वत्र क्वचिदेव वा व्यक्तिविशेषे ? सर्वथा संकटोऽयं पन्थाः । व्याधीनां तन्निदानानां तदुपचयापचयानां तदुपशमोपायानामौषधानां तत्संयोगवियोगविशेषाणां तत्परिमाणानां लद्रसवीविषाकानां देशकालपुरुषदशाभेदेन शक्तिभेदस्य एकेन जन्मना ग्रहीतुमशक्यत्वात्, जन्मान्तरानुभूतानां च भावानामस्मरणात् । 66. નાયિક--આ ઘટતું નથી, કારણ કે અન્વય-વ્યતિરેકનું ગ્રહણ અશક્ય છે. પિતાની બાબતમાં જ અન્વય-વ્યતિરેકને ગ્રહવા શક્ય છે કે બીજી વ્યક્તિની બાબતમાં પણ ? બીજી વ્યકિતની બાબતમાં શક્ય હોય તે તે અમુક જ વ્યક્તિની બાબતમાં શક્ય છે કે બધે જ ? બધી રીતે આ માગ સંકટથી ઘેરાયેલું છે, કારણ કે વ્યાધિ, વ્યાધિઓનાં કારણો, વ્યાક્ષિઓને Page #53 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદવાક્યોનું પ્રમાણ આપ્તવમૂલક છે એ નીયાયિક મતે વધારોઘટાડે, વ્યાધિઓના ઉપશમના ઉપાયે, ઔષધે, ઔષધોના વિવિધ સંયોગ વિયોગે, ઔષધોની માત્રાઓ, ઔષધોના રસ, વીર્ય અને વિપાકે, અને દેશ-કાળ-પુરુષ-અવસ્થાભેદે ઔષધના શકિતભેદ–આ બધાનું ગ્રહણ એક જન્મમાં કરવું અશક્ય છે, અને જન્માન્તરમ અનુભવેલી વસ્તુઓનું સ્મરણ અશક્ય છે - 67. નોડનત્તત્તાન્નરવધિરિદ વ્યાધિર્નિવો न संख्यातुं शक्या बहुगुणरसद्रव्यगतयः । विचित्राः संयोगा: परिणतिरपूर्वति च कुतः । - चिकित्सायाः पारं तरति युगलक्षैरपि नरः ॥ 61. માણસો અનંત છે. વ્યાધિઓ અહીં નિરવધિ છે. અનેક ગુણ, રસ અને દ્રવ્યોની અસર જાણવી શક્ય નથી. ઔષધિના સંયોગો જાતજાતના છે. પરિણતિ ( = શરીરની અને ચિત્તની દશા) પણ અપૂવ હોય છે. તેથી ચિકિત્સાશાસ્ત્રમાં તરીને પાર જવું લાખો યુગોમાંય માણસ માટે ક્યાંથી શક્ય બને ? 68. વેવ મારૂ ધાતોમવત શાન્તયે | योगान्तरात्तदेवास्य पुनः कोपाय कल्पते । या द्रव्यशक्तिरेकत्र पुंसि नासौ नरान्तरे । . हरीतक्याऽपि नोद्भूतवातकुष्ठे विरेच्यत ॥ शर धुद्रिक्तपित्तस्य ज्वराय दधि कल्पते । तदेव भुक्तं वर्षासु ज्वरं हन्ति दशान्तरे ॥ न चोपलक्षणं किञ्चिदस्ति तच्छक्तिवेदने । येनैकत्र गृहीताऽसौ सर्वत्रावगता भवेत् ॥ .... यो वा ज्ञातुं प्रभवति पुरुषः तत्सामर्थ्य निरवधिविषयम् । स्यात् सर्वज्ञः स इति न विमतिस्तस्मिन्कार्या स्ववचनकथिते ॥. 68 જે દ્રવ્ય અમુક ધાતુને શાંત કરે છે તે જ દ્રવ્ય જ્યારે બીજાં દ્રવ્ય સાથે સંયોગ પામે છે ત્યારે તે ધાતુને ફરી પ્રકોપ કરે છે. એક પુરુષ પ્રત્યે જે દ્રવ્યની શક્તિ કામ કરે છે તે જ દ્રવ્યની શકિત બીજ પુરુષ પ્રત્યે કામ કરતી નથી. [કેમ ? પ્રકૃતિભેદને લીધે.] જેને વાયુને કારણે બંધકોષ થયો હોય તેને હરડેથી પણ રેચ થતો નથી. શરદઋતુમાં પિત્તને પ્રકપ થતો હોવાથી ત્યારે દહીં ખાવાથી તાવ આવે છે. વર્ષાઋતુમાં બીજી અવસ્થામાં તે જ દહીં ખાવાથી તાવ ઊતરી જાય છે. દ્રવ્યની શક્તિને જાણવાનું કે ઈચિહ્ન નથી કે જેના વડે એક ઠેકાણે તે શક્તિ જણાતાં તે સર્વત્ર જણાઈ જાય. દ્રવ્યનું નિરવધિ વિષયો (= દરદીઓ) પ્રત્યેનું Page #54 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદસ્કૃતિ અનાદિ છે એ મીમાંસક પક્ષ સામર્થ્ય જાણવાને જે પુરા સમર્થ હોય તે સર્વજ્ઞ હેય. એટલે તેના (= તે પુરુષના) પિતાનાં વચનથી જે કહેવાયેલું છે તેમાં અવિશ્વાસ કરશે નહિ. 69. अथोच्येत । अनादिरेवैषा चिकित्सकस्मृतिः व्याकरणादिस्मृतिवत् , संक्षेपविस्तरविवक्षयैव चरकादयः कर्तारः, न तु ते सर्वदर्शिनः । न च स्मृतावन्धपरम्परादोषः समूलत्वात् । यथा व्याकरणस्मृतेः शिष्टप्रयोगो मूलमेवमिहान्वयव्यतिरेको । शिष्टविरोधे सति यथा मूलविरोधिनी पाणिन्यादिस्मृतिरप्रमाणम् , तथा चाहुः 'इह न भवत्यनभिधानात्' इति । एवं वैद्य स्मृतिरयन्वयव्यतिरेकविरुद्धा न प्रमाणमिति । 69. भीमांस-~-या४२९५२मृतिनी म आयुवेति मनाहि छ; व तेना સંક્ષેપ વિસ્તારની દૃષ્ટિએ જ ચરક વગેરેને તેના કર્તા ગણવામાં આવ્યા છે, પરંતુ તેઓ સવજ્ઞ નથી. વળી, સ્મૃતિની બાબતમાં સાક્ષાત દ્રષ્ટાનો અભાવ હોવાથી અંધપરંપરાને દોષ આવે છે એવું પણ નથી, કારણ કે તેમનું મૂળ છે. જેમ વ્યાકરણસ્મૃતિનું મૂળ શિષ્ટગ છે તેમ અહીં અન્વય-વ્યતિરેક મૂળ છે. શિષ્ટવિરોધ થતાં મૂલવિધિની પાણિનિ આદિ સ્મૃતિ અપ્રમાણ છે, અને [વાર્તિકકાર કાત્યાયને કહ્યું પણ છે કે અહીં (= વ્યાકરણસ્મૃતિમાં) [એવું રૂપ થતું નથી, કારણ કે શિષ્ટો એનો પ્રયોગ કરતા નથી. તેવી જ રીતે, આયુર્વેદસ્કૃતિ પણ અન્વય-વ્યતિરેકવિધિની જ્યારે હોય ત્યારે પ્રમાણ નથી. 70. तदेतदयुक्तम् , अन्वयव्यतिरेकयोर्यथोक्तनयेन परिच्छेदासम्भवेन तन्मूलत्वानुपपत्तेः । यदि ह्यन्वयव्यतिरेकाभ्यामशेषद्रव्यशक्तीनिश्चित्य चरकादिभिविरचितं शास्त्रमितीदृशमन्वयव्यतिरेकित्वमुच्यते तदप्यपाकृतम् । अद्यत्वे यावन्तावन्वयव्यतिरेकी वयमुपलब्धुं शक्नुमः तावद्भ्यां ताभ्यामेकदेशसंवादात् प्रामाण्यकल्पनात् तत्र प्रवर्तताम् , न तु तो तावन्तौ शास्त्रस्य मूलं भवितुमर्हतः, सर्वैरस्मदादिभिस्तादृशशास्त्रप्रणयनप्रसङगोत् । अनादित्वमपि शास्त्राणां वेदवदनुपपन्नम् , चरकादिकर्तृस्मृतेः कालिदासादिस्मृतिवदविगीतत्वात् । न च चिकित्सास्मरणप्रबन्ध एवायमनादिः, तथात्वे अन्धपरम्परा, कारणानवधारणात् । न च त्वदुक्तं तन्मूलं भवितुमर्हति, व्युदस्तत्वात् । तस्मात् सर्वज्ञप्रणीत एवायुर्वेदः । 70. नैयायि-मा मधु भाभांसडौनु हे] १२२५२ नथी, ॥२९ अ सावी ગયા તે પ્રમાણે અન્વય-વ્યતિરેકનું જ્ઞાન સંભવતું ન હોઈ અન્વય-વ્યતિરેક આયુર્વેદનું મૂળ ઘટી શકતું નથી. જો કહે કે અન્વય-વ્યતિરેક દ્વારા બધાં દ્રવ્યની બધી શક્તિઓને નિશ્ચતપણે જાણીને ચરક વગેરેએ આયુર્વેદશાસ્ત્ર રચ્યું છે એટલે આ જાતનું અન્વય-વ્યતિરેત્વિ છે તે કહેવું જોઈએ કે તેને પણ નીરસ થઈ ગયો છે. આજે જેટલા અન્વય-વ્યતિરેક આપણે १ यथा कुम्भं करोतीति कुम्भकार इत्यत्र मण्यण' [पाणिनि ३.२ १] तथा हिमवन्तं शृणो तीति अत्र कस्मान्न भवतीति चोदिते सत्याह-इह न भवति अनभिधानात्' इति । Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આયુર્વેદ સ ંજ્ઞપ્રણીત છે એ નૈયાયિક પક્ષ જાણવા સમથ છીએ તેટલા અન્વય-વ્યતિરેક દ્વારા આયુર્વેદશાસ્ત્રના અમુક ભાગના પ્રત્યક્ષ સાથે સંવાદ દેખી તેને આધારે તે ભાગનું પ્રામાણ્ય કલ્પી તેમાં પ્રવૃત્ત ભલે થાઓ. પરંતુ તેટલા જ અન્વય-વ્યતિરેક શાસ્ત્રનું મૂળ બનવા યોગ્ય નથી, કારણ કે તેમ હતાં તે આપણે બધા એવા શાસ્ત્રના રચયિતા ખની જવાની આપત્તિ આવે, જેમ વેદ અનાદિ ઘટતા નથી તેમ શાસ્ત્રો પણ અનાદિ ઘટતાં નથી, કારણ કે કાલિદાસ વગેરેના સ્મરણુની જેમ ચરક વગેરે કર્તાઓના સ્મરણની બાબતમાં કોઈ વિવાદ નથી. આયુર્વેદશાસ્ત્રના સ્મરણના પ્રવાહ જ અનાદિ છે એવુ નથી, કારણ કે તેમ હાય તો આયુર્વેદશાસ્ત્રના કર્તાના અનવધારણને લીધે અંધપરંપરા દ્વેષ આવે, [આમ] તમે જણાવેલ આયુવે`દશાસ્ત્રનુ' તે મૂળ ધટતું નથી, કારણ કે તેના નારાસ અમે કર્યો છે; એટલે સનપ્રણીત જ આયુર્વેદ છે. 71. ननु अविदुषामुपदेशा नावकल्पते इति विद्वांसः चरकादयः कल्प्यन्ताम् । ते तु प्रत्यक्षेणैव सर्वं विदितवन्त इत्यत्र किं मानम् । 71. મીમાંસક––તણુકાર ન હેાય એ ઉપદેશ આપે એ શકય નથી એટલે ચરક વગેરેને જાણકાર તમે કલ્પા, પરંતુ તેઓ પ્રત્યક્ષ દ્વારા જ બધુ નણુતા હતા એમ માનવામાં શુ પ્રમાણુ છે ? 12. ૩યંતે । અન્વયતિરેવયોનિાસાનાનુમાનથૈવ વિષય:। વેટ્યૂટ ચાંપ वादिस्मृतिदयुक्तं कल्पयितुं कर्तृसामान्यासम्भवादिति वर्णयिष्यामः । पुरुषान्तरोप देशपूर्वकत्वे चरकेणैव किमपराद्धम् ? उपमानमनाशङ्कनीयमेवास्मिन्नर्थे । अर्थापत्तिस्तु न प्रमाणान्तरम् । अप्रामाण्यं तु नास्ति, बहुकृत्वः संवाददर्शनात् । अतः परिशेषात् [स्थितं प्रत्यक्षणैव ते सर्व विदितवन्तः इति ।] प्रत्यक्षीकृत देशकालपुरुषदशाभेदानुसारिंसमस्तव्यस्तपदार्थसार्थशक्तिनिश्चयाश्चर का इति युक्तं कल्पयितुम् । 72. તૈયાયિક--અમે ઉત્તર આપીએ છીએ. અન્વય-વ્યતિરેકના નીરાસ કરવામાં આવ્યો હાઈ, અનુમાનો એ વિષય નથી (અર્થાત્ અનુમાન દ્વારા તેઓ બધું જાણી શકે નહિ.) તે મન્વાદિસ્મૃતિની જેમ વેદમૂલક છે એમ માનવું પણુ અયોગ્ય છે અર્થાત્ વેદમુલક હાવાને કારણે વેદ દ્વારા તેઓ બધું જાણે છે એમ માનવું અયોગ્ય છે, કારણ કે જેમ મનુસ્મૃત્યુ ષષ્ટિ કમ ના અધિકારી કર્તા વેદવિહિત કમના અધિકારી કર્તાથી અભિન્ન છે તેમ આયુવે. દોષદિષ્ટ કમ ના અધિકારી કાં વેદવિહિત ક`ના અધિકારી કર્તાથી અભિન્ન નથી; આ વાત આગળ જણાવીશું. ખીજા (વિદ્રાન) પુરુષના ઉપદેશના કારણે ચરક બધું જાણતા હતા એમ જો કાઈ કહે તે અમે કહીશ કે ચરકે શે! અપરાધ કર્યા હતા [કે તે પોતે ન જાણી શકા જ્યારે પેલો બીજો પુરુષ જાણી શકયો ?] ઉપમાન દ્વારા બધું જાણવાને તે પ્રશ્ન જ ઊઠતા નથી અર્થાત્ એની કોઈ સંભાવના જ નથી, અર્થપત્તિ તો પ્રમાણ જ નથી એટલે એના દ્વારા જાણવાની વાત જ ન હોય. અને આયુવે`દનું અપ્રામાણ્ય તો છે જ નહિ, કારણ કે અતૅક વાર સંવાદ દેખાય છે અર્થાત્ આયુર્વેદે કથા પ્રમાણે પ્રયોગ કરતાં રાગ મટતા દેખાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ વ્યભિચારનુ' કારણ કમક સાધનવૈગુણ્ય છે, એટલે વ્યભિચારને લીધે શાસ્ત્ર અપ્રમાણુ નથી કહ તેથી પરિશેષ દ્વારા એ નિર્ણય થાય છે કે તે પ્રત્યક્ષ દ્વારા જ બધું જાણતા હતા. [અર્થાત્ અનુમાન આદિ પ્રમાણેા તે બધાનુ જ્ઞાન કરાવવા શક્તિમાન નથી એમ એક પછી એકને લઈ જણાવ્યા પછી બાકી રહેલ પ્રત્યક્ષ જ તેનું જ્ઞાન કરાવી શકે, એ રીતે પરિશેષ દ્વારા નિશ્ચય થાય છે કે તેઓ પ્રત્યક્ષ દ્વારા બધું નણુતા હતા.] પ્રત્યક્ષ કરેલ દેશ, કાલ, પુરુષ, શા, વગેરે ભેદો અનુસાર સમસ્ત પદાર્થાની અને તેમનાં મિશ્રણેની શકિતને નિશ્ચય ચરક વગેરેને હતા એમ માનવુ' યાગ્ય છે. 73. यद्येवं कथं तर्हि सोभराज्यादिवाक्येषु व्यभिचार: : व्यभिचारे चार्धजरतीयमित्युक्तम् । नैष दोष:, कर्मकर्तृसाधनवैगुण्याद् एषु व्यभिचारो भविष्यति, वैदिकेषु च कर्मसु मीमांसकस्य समानो दाषः । कार्यादौ का ते वार्ता यस्यां न स्यादिटौ वृष्टिः । वैगुण्यं चेत् कर्त्रादीनामत्राप्येवं शक्यं वक्तुम् ॥ 13. મીમાંસક—જો એમ હોય તે સામરાજી વગેરે જે રોગને મટાડતા કહેવામાં આવ્યા છે તે રોગને મટાડતા કેમ નથી ? એ ન મટાડતા હાય તો શાસ્ત્રના અમુક ભાગ સાચા અને અમુક ભાગ ખાંટે એવુ` કરે. નૈયાયિક–– આવા દોષ નથી આવતા. જે રીતે ઔષધિ લેવી જોઈએ તે રીતે ન લેવાઈ હાય, રાગીની દશા જેવી જોઈ એ તેવી ન હોય કે ઔષધિના ઘટકોની માત્રા બરાબર ન હોય તો તે ઔષધિ રોગ મટાડે નહિ. વૈદિક કર્માંની બાબતમાં મીમાંસકી સ્થિતિ પણ સમાન છે. જેમનું અનુષ્ઠાન કરવા છતાં વૃષ્ટિ થતી નથી તે કારીરી વગેરેયાને વિશે તમારે શું કહેવાનું છે ? જો [કારીરી યજ્ઞ કરવા છતાં વૃષ્ટિ ન થવાનું કારણ] યજ્ઞ કરનાર, યજ્ઞ કરવાની રીત તેમ જ યજ્ઞનાં સાધનાના દોષ હોય તે અહીં પણુ એ પ્રમાણે કહેવુ શકય છે. 74. यदि विधुरमभुक्तं कर्म शास्त्रीयमन्यत् फलविघटनहेतुः कल्प्यते सोऽपि तुल्यः । कचिदथ फलसंपद् दृश्यते तत्प्रयोगे तदिह दृशरीराः सन्ति दीर्घायुषश्च ॥ 74. જે અનુક્ત વૈદિક કનુ [કહેવામાં આવેલુ] ફળ ન થતુ હોય તેા તે ફ્ળના ન થવાનું કારણ કંઈક બીજું છે [અર્થાત્ ક, કેતુ' અને સાધનનુ વૈગુણ્ય છે]. ફ્લાભાવનું કારણ અહીં આયુવે`દમાં પણ તે જ છે, જો કોઈક વાર વૈશ્વિક કમ'ના અનુષ્ઠાનથી ફ્લસંપત્તિ દેખાય છે તે અહી આયુર્વેદમાં પણ આયુવેદોક્ત ક*ના અનુકાથી લોકો દૃઢ શરીરવાળા અને ચિરાયુ બને છે. 75. आयुर्वेदश्च तस्मादाप्तकृतो नान्यमूल इति सिद्धम् । एवं फलवेदादौ प्रकाशमाप्तप्रणीतत्वम् ॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ . આક્તિત્વહેતુ સહેતુનાં પાંચે લક્ષણોથી યુક્ત છે 75. નિષ્કર્ષ એ કે આયુર્વેદ આપ્ત પુરુષે રચેલ છે, તેનું અન્ય કોઈ મૂળ નથી એ પુરવાર થયું. આ રીતે જ વેદ (= શસ્યશાસ્ત્ર) વગેરેની આપ્તપ્રણતતા સ્પષ્ટ થાય છે. .. 76 तस्मादाप्तोक्तत्वस्य सिद्धमायुर्वेदादौ व्याप्तिग्रहणम् । व्याप्तिप्रदर्शनायैव सूत्रकृता 'स द्विविधो दृष्टादृष्टार्थत्वात्' न्या. सू. १.१.८] इत्युक्तम् । दृष्टार्थे गृहीताविनाभावमाप्तोक्तत्वम् अदृष्टार्थे ऽपि प्रामाण्यं साधयतीति । अत एवोक्तम् , 'मन्त्रायुर्वेदप्रामाण्यवच्च तत्प्रामाण्यमाप्तप्रामाण्यात्' इति न्यायसूत्र ૨૨.૬૧] | ' 76. પરિણામે આયુર્વેદ વગેરેમાં આપોક્તત્વની [પ્રામાણ્ય સાથેની] વ્યાપ્તિનું ગ્રહણ સિદ્ધ થયું. વ્યાપ્તિ દર્શાવવા જ સૂત્રકારે કહ્યું છે કે તે (= શબ્દપ્રમાણ) બે પ્રકારનું છે, કારણ કે તેને વિષય દૃષ્ટ અને અદષ્ટ [એમ બે પ્રકારન] છે. દૃષ્ટાર્થમાં પ્રામાણ્ય સાથે આતોક્તત્વને ગૃહીત થયેલ વ્યાપ્તિસંબંધ અદષ્ટાર્થમાં પણ આપોક્ત શબ્દનું પ્રામાણ્ય સિદ્ધ કરે છે. એટલે જ કહ્યું છે કે મંત્ર અને આયુર્વેદના પ્રામાણ્યની જેમ શબ્દનું પ્રામાણ્ય આપ્ત પુરુષના પ્રામાણ્યને કારણે છે 71. નવગ્રાપિ ન વૈયf વિવિયન દઈ મુનિ: સવિત तद्व्याप्तिग्रहणं जने यदि वृथाऽऽयुर्वेदसङ्कीर्तनम् । सत्यं किन्तु दृढा तथाऽपि चरकाद्याप्तस्मृतिवैद्यके - नासौ चान्यनिबन्धनेति कथिता तस्येह दृष्टान्तता ॥ _77. મીમાંસક-અહીં પણ કિઈએ] સર્વત્ત મુનિને વૈદ્યક શાસ્ત્ર રચતા દેખ્યા નથી. જે આસોક્તત્વ અને પ્રામાણ્ય વચ્ચેની વ્યાપ્તિનું ગ્રહણ લોકોમાં હોય તો પછી આયુર્વેદને દિષ્ટાન્ત તરીકે જણાવવું વૃથા છે. યાયિક- સાચું, પરંતુ વૈદ્યક શાસ્ત્રની બાબતમાં તેના રચયિતા તરીકે ચરક વગેરે આત પુરુષોનું સ્મરણ દઢ થયેલું છે, તે સ્મરણ અન્યનિબંધન નથી. એટલે આયુર્વેદને દષ્ટાન્ત તરીકે અહીં જણાવેલ છે. 78. રૂાયુર્વેહવાય મૃતિષ મવતિ ચારિતોવતતાયા: પૂર્વોત્તેન રામેળ છુટભવાથિ તથા પક્ષધર્મસ્વમસ્યા: | न प्रत्यक्षागमाभ्यामपहृतविषया नानुमानान्तरेण व्याधूता वेति सैषा भजति गमकतां पञ्चरूपोपपत्तेः ॥ * 78. આયુર્વેદનાં વચન વગેરેમાં આ ક્તતાની [પ્રામાણ્ય સાથેની] વ્યાતિ પૂર્વોક્ત રીતે બને છે. આ તક્તતા પક્ષનો [અહીં આયુર્વેદવચને પક્ષ છે] ધર્મ છે એ સ્પષ્ટપણે જણાવ્યું છે. પ્રત્યક્ષ કે આગમથી આ ક્તતા હેતુ બાધિત નથી તેમ જ અન્ય સ_તિપક્ષ અનુમાનથી તે વ્યાધૂત પણ નથી. એટલે આપતેતતાહેતુ સાધ્યને–પ્રામાણ્યનો] ગમક બને છે, કારણ કે સહેતુનાં પાંચે લક્ષણો તેમાં ઘટે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ આપ્તવચના હોવાથી વેદ પ્રમાણ છે એ નૈયાયિક સ્થાપના अनपेक्षतया न वेदवाचां घटते निष्प्रतिमः प्रमाणभाव: क गिरामयथार्थतानिवृत्ति: पुरुषप्रत्ययमन्तरेण दृष्टा ॥ 79. [વક્તાના ગુણની] અપેક્ષા વિના જ વેદવચનેનું પ્રામાણ્ય હોય તે તેવા પ્રામાણ્યનુ કોઈ દૃષ્ટાન્ત જ નહિ મળે અને પરિણામે વેદવચનેનું પ્રામાણ્ય નહિ ઘટે. પુરુષની આપ્તતા વિના વાણીની અયથઃતાની નિવૃત્તિ કમાં જોઈ ? 80. 79. तत्प्रत्ययाद् बहुतरद्रविणव्ययादि साध्येषु कर्मसु तपःसु च वैदिकेषु । युक्तं प्रवर्तनमबाधनकेन नैव तत्सिद्धिरित्यलमसम्मत एष મામે II ૪૧ तस्मादाप्तोक्तत्वादेव वेदाः प्रमाणमिति सिद्धम् । 80. ઘણાં દ્રવ્યને વ્યય વગેરેથી સાધ્ય વૈદિક કર્યાં અને તપેામાં પુરુષની વિશ્વસનીયતાને (= આપ્તતાને) કારણે પ્રવૃત્ત થવું યોગ્ય છે. તે વૈદિક કર્યા અને તપોમાં પ્રવર્તીન, વેદવચનાના બાધક કોઈ જણાતા નથી એટલા માત્રથી ઘટતું નથી. વધુ ચર્ચાની જરૂર નથી. આ મા (= મીમાંસકાને મત) અસ્વીકાર્યાં છે. તેથી આપ્ત પુરુષનાં વચનેા હોવાથી જ વેદ પ્રમાણ છે એ પુરવાર થયું. 81. अन्ये त्वन्यथा वेदप्रामाण्यं वर्णयन्ति । तस्य हि प्रामाण्येऽभ्युपगतपरलोकोऽनभ्युपगत परलोको वा परो विप्रतिपद्यते ? तत्रानभ्युपगतपरलोकं प्रति तावदात्मनित्यतादिन्यायपूर्वकं परलोकसमर्थनमेव विधेयम् । 81. પરંતુ ખીન્નએ (== મીમાંસકા) ખીજી રીતે વેદનું પ્રામાણ્ય પુરવાર કરે છે. પરલોકમાં માનનાર અને નહિ માનનાર એવા વિરાધીએ વેદના પ્રામાણ્ય બાબત મતભેદ ધરાવે છે. તેમાં જે પરલોક સ્વીકારતા નથી તેમને ઉદ્દેશી આત્મનિત્યતા વગેરેને પુરવાર કરતા તર્કને આધારે પલાકનું સમર્થાંન જ કરવું જોઈએ. 82. परलोकवादिनां तु मते यदेतत् सुखिदु:ख्यादिभेदेन जगतो वैचित्र्यं दृश्यते तदवश्यं कर्मवैचित्र्यनिबन्धनमेव । कर्माणि चाननुष्ठितानि नात्मानं लभन्ते, अलब्धात्मनां च नभः कुसुमनिभानां कुतो विचित्र सुखदुःखादिफलसाधनत्वम् ? तस्मादनुष्टानमेषामेषितव्यम् । अनुष्टानं च नाविदितस्वरूपाणां कर्मणामुपपन्नम्, अजानन् पुरुषस्तपस्वी किमनुतिष्ठेत् तदवश्यं ज्ञात्वाऽनुष्ठेयानि कर्माणि । 82. પરંતુ જે પરલોકમાં માને છે તેમના મતમાં [અમુક] સુખી, [અમુક] દુ:ખી વગેરે ભેદને કારણે જગતમાં જે આ વૈચિત્ર્ય દેખાય છે તે અવશ્ય કવૈચિત્ર્યને કારણે જ છે. અનુષ્ઠાન વિના કર્માં અસ્તિત્વમાં આવતાં નથી. નભઃકુસુમ જેવાં અસ્તિત્વમાં ન આવેલાં $ Page #59 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક મતે વેદપ્રામાણ્યસ્થાપનની અન્ય રીતિ કર્મો સુખ, દુઃખ વગેરે વિવિધ ફળો પેદા કેવી રીતે કરી શકે ? તેથી કર્મોનું અનુષ્ઠાન ઈચ્છવું જોઈએ કર્મોનું સ્વરૂપ અજ્ઞાત હોય તે તેમનું અનુષ્ઠાન ઘટે નહિ. કર્મોનું સ્વરૂપ ન જાણતો બિચારે પુરુ શેનું અનુષ્ઠાન કરે ? તેથી કર્મોનું સ્વરૂપ જાણુને જ કર્મોનું અનુષ્ઠાન કરવું જોઈએ. 83. तदिदानी तेषां परिज्ञाने कोऽभ्युपायः ? न प्रत्यक्षमस्मदादीनां स्वर्गाद्यदृष्टपुरुषार्थसाधनानि कर्माणि दर्शयितुं प्रभवति । नाप्यनुमानम् , अन्वयव्यतिरेकाभ्यां तृप्तिभोजनयोरिव स्वर्गयागयोः साध्यसाधनसम्बन्धानवधारणात् । नाप्यर्थापत्तिः, जगद्वैचित्र्यान्यथाऽनुपपत्त्या तु विचित्रं कारणमात्रमनुमीयते, न च तावताऽनुष्ठानसिद्धिः । उक्तं च अधर्मे धर्मरूपे वाऽप्यविभक्ते फलं प्रति । किमप्यस्तीति विज्ञानं नराणां कोपयुज्यते ।। इति लो.वा.प्रत्यक्ष. १०५] उपमानं त्वत्र शङ्कयमानमपि न शोभते । 83. તે હવે કર્મોનાં સ્વરૂપને જાણવાનો ઉપાય શું છે ? સ્વગ વગેરે અદૃષ્ટ પુરુષાર્થના સાધનભૂત કર્મોને દર્શાવવા આપણું પ્રત્યક્ષ સમર્થ નથી. અનુમાન પણ સમર્થ નથી, કારણ કે જેમ તૃપ્તિ અને ભેજન વચ્ચે સાધ્ય–સાધનભાવ અવય વ્યતિરેક દ્વારા નિશ્ચિત થાય છે તેમ સ્વર્ગ અને યજ્ઞ વચ્ચેને સાધ્ય-સાધનભાવ અન્વય વ્યતિરેક દ્વારા નિશ્ચિત થતું નથી. અર્થોપત્તિ પણ સમર્થ નથી, કારણ કે જગચિય અન્યથા ઘટતું ન હોઈ તેને કારણમાત્રનું (અર્થાત કમસામાન્યનું જ) અનુમાન થાય છે, અને તેટલાથી જ અનુઠાનની સિદ્ધિ થાય નહિ. [અર્થાત કર્મસામાન્યના જ્ઞાનથી અનુષ્ઠાન થઈ શકે નહિ.] અને કહ્યું પણ છે કે કમને ધમ અને અધમમાં વિભક્ત ન કરવામાં આવ્યું હોય ત્યારે [અર્થાત પ્રસ્તુત કર્મ ધર્મ છે કે - અધર્મ એ જાણ્યું ન હોય ત્યારે કમને વિશેનું કંઈક [કમ] છે એવું નિર્વિકલ્પક જ્ઞાન મનુષ્યને ઇચ્છિત ફળની પ્રાપ્તિમાં ક્યાં ઉપગી છે ? [ઈચ્છિત અમુક ફળ પ્રાપ્ત કરવા માટે તે ફળને ઉત્પન્ન કરનાર કયું વિશેષ કમ છે એ જાણવું જોઈએ. ગમે તે કર્મ કરવાથી ઇચ્છિત વિશિષ્ટ ફળ ન મળે.] અહીં ઉપમાન કર્મને સ્વરૂપનું જ્ઞાન કરાવવા સમર્થ છે કે કેમ એવી શંકા ઉઠાવવી પણ શેભતી નથી. [અર્થાત્ તે સમર્થ નથી જ.] 84. नापि परस्परमुपदिशन्तो लौकिकाः कर्माणि परलोकफलानि जानीयुरिति वक्तुं युक्तम् , अज्ञात्वा उपपादयतामाप्तत्वायोगात् । ज्ञानं तु लौकिकानां दुर्घटम् , प्रमाणाभावाद् इत्युक्तत्वात् । एवमेव हि पुरुषोपदेशपरम्पराकल्पनायामन्धपरम्परान्याय : સ્થત | તસ્માદ્રરથમવુપતિપૂરો પરસ્ટોનહાનિ કર્મળ ગુદ્રિક શાસ્ત્રોત कर्मावबोधोऽभ्युपगन्तव्यः । शास्त्रं च वेदा एवेति सिद्धं तत्प्रामाण्यम् । 84 પરસ્પરને ઉપદેશ આપતા લૌકિક જન [અમુક કર્મોનું ફળ પરલોક છે એમ જાણી Page #60 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક મતે વેદપ્રામાણ્યસ્થાપનની અન્ય રીતિ લે છે એમ કહેવું પણ યોગ્ય નથી, કારણ કે કર્મોનું સ્વરૂપ જાણ્યા વિના કર્મો કરવાને ઉપદેશ આપનારમાં આપ્તત્વ હેતું નથી. કર્મોના સ્વરૂપનું જ્ઞાન લૌકિક જનોને દુર્ઘટ છે, કારણ કે પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી તે જ્ઞાન થતું નથી એ અમે જણાવી ગયા છીએ. પુપદેશપરંપરાની કલ્પના કરવામાં તે આંધળો આંધળાને દોરે એવો ઘાટ થશે. જેઓ પર રૂપ ફળ આપનારા કર્મો કરે છે તે પરલોકમાં માનનારાઓએ શાસ્ત્ર દ્વારા કમનું સ્વરૂપ જ્ઞાત થાય છે એ સ્વીકારવું જોઈએ અને શાસ્ત્રો વેદ જ છે. એટલે વેદનું પ્રમાણ સિદ્ધ થયું. 85. ननु लोकप्रसिद्धित एव धर्माधर्मसाधनानि कर्माणि ज्ञास्यन्ते, किं शास्त्रेण ? उपकारापकारी हि धर्माधर्मयोर्लक्षणमिति प्रसिद्धमेवैतत् । तथाऽऽह व्यास:-- इदं पुण्यमिदं पापमित्येतस्मिन् पदद्वये । आचण्डालं मनुष्याणामल्पं शास्त्रप्रयोजनम् ॥ इति 85, શંકાકાર–લેકપ્રસિદ્ધિથી જ ધર્મસાધન કર્યો અને અધર્મસાધન કર્મો જ્ઞાત થાય છે; તે શાસ્ત્રની શી જરૂર ? ઉપકાર ધમનું લક્ષણ છે અને અપકાર અધર્મનું લક્ષણ છે એ લેકપ્રસિદ્ધિ તો છે જ. અને વ્યાસે [ પણ કહ્યું છે કે “આ પુણ્ય છે અને આ પાપ છે એમ આ બે પ [કહેવામાં] ચાંડાલ સુધીના બધા મનુને શાસ્ત્રની કઈ ખાસ આવશ્યકતા नथी.' ___86. नैतद्युक्तं, लोकप्रसिद्धेर्निर्मूलायाः प्रमाणत्वानुपपत्तेः । लोकप्रसिद्धिर्नाम लौकिकानामविच्छिन्ना स्मृतिः । स्मृतिश्च प्रभवन्ती प्रमाणान्तरमूला भवति, न स्वतन्त्रोत्यवश्यमस्या मूलमन्वेषणीयम् । तच्च प्रत्यक्षादि नोपपद्यते इति नूनं शास्त्रमूलैव लोकप्रसिद्धिः । विरुद्धानेकप्रकारत्वाच्च लोकप्रसिद्धेर्न तस्यां स्वतन्त्रायां समाश्वसिति लोकः । न चोपकारापकारकमात्रलक्षणावेव धर्माधी वक्तुं युज्यते, जपशीधुपानादौ तदभावात् , गुरुदारगमनादौ च विपर्ययादित्यवश्यं शास्त्रशरणावेव तावेषितव्यौ । अपि चेदमिष्टिसत्रादिकमेवंफलम् , अयमस्मिन्नधिकृत इति, इयमितिकर्तव्यता, एष देशः, एष कालः, इमे ऋत्विजः इत्यादि किं लोकप्रसिद्धरधिगन्तुं शक्यते ? तस्मादवश्यं शास्त्राधीन एव विशिष्टकर्मावबोध एषितव्यः । शास्त्रं च वेद एवेत्युक्तम् । अतस्तस्य निर्विवादसिद्धमेव प्रामाण्यमिति । 86. भीमांस-मा १२५२ नथी, अ२६सोप्रसिद्धि निभू होते. प्राभाएय ઘટતું નથી. પ્રસિદ્ધિ એટલે લૌકિક લેકેની અવિચ્છિન્ન [પેઢી દર પેઢી ચાલતી આ બેલી સ્કૃતિ અને સ્મૃતિ ક્યારે થાય ત્યારે તેનું મૂળ કઈ પ્રમાણ હોય, તે સ્વતંત્ર તે થાય જ Page #61 -------------------------------------------------------------------------- ________________ ४४ સંસાર અનાદિ છતાં વેદ ઈશ્વર એ તૈયાયિક મત નહિ, એટલે એનું મૂળ શોધવું જોઈએ. તે મૂળ પ્રત્યક્ષ વગેરે પ્રમાણે ઘટતાં નથી, એટલે લેકપ્રસિદ્ધિ શાસ્ત્રમૂલક છે [એ પુરવાર થાય છે. જોકપ્રસિદ્ધિ અનેક પ્રકારની પરસ્પરવિરોધી હોવાથી [શાસ્ત્રમૂલક નહિ એવી] સ્વતંત્ર લેકપ્રસિદ્ધિમાં લોકો વિશ્વાસ મૂકતા નથી. વળી, ધર્મનું લક્ષણ કેવળ ઉપકાર અને અધર્મનું લક્ષણ કેવળ અપકાર છે એમ કહેવું યોગ્ય નથી, કારણ કે જપ અને મદ્યપાન વગેરેમાં ઉપકાર કે અપકારનો અભાવ છે. [એટલે તે ધર્મ કે અધમ નહિ ગણાય; વળી ગુરુપત્ની સાથે વ્યભિચાર [ઉપકાર કરતા હોઈ અર્થાત આનંદ આપતા હોઈ] ધર્મ બની જાય. એટલે ધર્મ અને અધમને શાસ્ત્રને આધારે જ નિણત થતા માનવા જોઈએ. વળી, આ દિશંપૂર્ણ માસ વગેરે) ઈષ્ટિઓ અને દ્વિાદશાહ વગેરે) સત્રો વગેરેનું આવું ફળ હોય છે, આ કમનુષ્ઠાન કરવામાં આને અધિકાર છે, કર્માનુષ્ઠાનની આ પ્રક્રિયા છે, કર્માનુષ્ઠાન માટે આ દેશ છે અને આ કાળ છે, આ ઋત્વિજે છે વગેરેને શું લેક્ટ્રસિદ્ધિથી જાણવાં શક્ય છે ? તેથી વિશિષ્ટ પ્રકારના કર્મનું જ્ઞાન શાસ્ત્રાધીન જ છે એમ અવશ્યપણે સ્વીકારવું જોઈએ. અને શાસ્ત્ર એ વેદ જ છે એમ કહેવામાં આવ્યું છે. તેથી વેદનું પ્રામાણ્ય નિર્વિવાદપણે સિદ્ધ જ થયું. 87. ઉર્વ તુ વાર્થમાને સંસારનાä તાવહુર્ત સ્વાત , વેઢયાનાવુિં વર્મज्ञानानादित्वात् । ततश्च मीमांसकवर्मनैव प्रमाणता सिद्धयति, नाप्तवादात् । तस्माद्यथोदाहृत एव मार्गः प्रमाणतायामनुवर्त नीयः । 87. આ પ્રમાણે પ્રતિપાદન કરતાં તે અમે મીમાંસકોએ સંસારનું અનાદિ કહ્યું ગણાય. વેદ અનાદિ છે, કારણ કે વિવિધ કર્મોનું જ્ઞાન અનાદિ છે, અને તેથી અમારી મીમાંસકની રીતે જ વેદની પ્રમાણિતા સિદ્ધ થશે અને નહિ કે આતનાં વચને હોવાને કારણે. પરિણામે અમે [મીમાંસકોએ જે માર્ગ દર્શાવ્યું છે તે જ વેદની પ્રમાણતા સિદ્ધ કરવા માટે અનુસરવો જોઈએ. ___वयमपि न न शिष्मोऽनादिसंसारपक्षं युगपद खिलसर्गध्वंसवादे तु भेदः । अकथि च रचनानां कार्यता तेन सर्गात् - કમૃતિ માવતેટું શાસ્ત્ર પ્રતિમ્ | अनादिरेवेश्वरकर्तृकोऽपि सदैव सर्गप्रलयप्रबन्धः । ... सर्गान्तरेष्वेव च कर्मबोधो वेदान्तरेभ्योऽपि जनस्य सिध्येत् ॥ 88. નિયાયિક–અમે પણ સંસાર અનાદિ છે એ પક્ષ નથી સ્વીકારતા એવું નથી, પરંતુ સવ વસ્તુઓના યુગપદ્ સજન અને યુગપદ્ વંસની બાબતે મતભેદ છે. [અમે તૈયાયિકો પણ સંસારને અનાદિ માનીએ છીએ પણ ક્યારેક સર્વની યુગપ૬ સૃષ્ટિ અને સવને યુગપ૬ વિનાશ માનીએ છીએ, જ્યારે તમે મીમાંસકે કમથી સર્જન અને ક્રમથી વિનાશ માને છે. તેથી સગથી માંડી રચનાઓનું કાર્યવ તેમ જ આ વેદશાસ્ત્રનું ઈશ્વરપ્રણીતત્વ અમે જણાવ્યું છે. સગ અને પ્રલયને પ્રવાહ ઈશ્વરકર્તાક હોવા છતાં સદૈવ અનાદિ છે. અન્યોન્ય સર્ગોમાં કર્મોનું જ્ઞાન બીજા વેદમાંથી લોકોને મળે છે એ સિદ્ધ થાય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ સર્ગની આદિમાં ઈશ્વર નવા વેદો રચે છે એ નૈયાયિક પક્ષ ૪૫ ___89... अन्यत्वे किं प्रमाणं ननु तव सुमते किं तदैक्ये प्रमाण ध्वस्तं तावत् समस्तं भुवनमिति तदा वेदनाशोऽप्यवश्यम् । एकस्त्वीशोऽवशिष्टः स च रचयति वा प्राक्तनं संस्मरेद्वा वेदे स्वातन्त्र्यमस्मिन्नियतमुभयथाऽप्यस्ति चन्द्रार्धमौलेः ॥ एकस्य तस्य मनसि प्रतिभासमानो वेदस्तदा हि कृतकान्न विशिष्यतेऽसौ ।। .. प्रत्यक्षसर्वविषयस्य तु नेश्वरस्य युक्ता स्मृतिः करणमेव ततोऽनवद्यम् ॥ 89. भीमांस- [अन्य समां हो] हा होय छे मेम मानवामा तमातथा शुप्रभा छ ? તૈયાયિક- અરે એ સુબુદ્ધિ ! તેઓ એ એ જ હોય છે એમ માનવામાંય શું પ્રમાણ છે ? પ્રિલયમાં] સમસ્ત જગતનો નાશ તે થાય છે એટલે તે વખતે તેને નાશ પણ અવશ્ય થાય જ; એકમાત્ર ઈશ્વર જ બાકી રહે છે અને તે કાં તે નવા વેદો રચે છે કાં તે જનાને યાદ કરે છે. ઈશ્વરનું વેદમાં આ બાબતે બંને રીતે સ્વાતંત્ર્ય નિયત છે. અદ્વિતીય ઈશ્વરના મનમાં પ્રતિભાસ પામતો એ વેદ તે વખતે કાર્યરૂપ વેદથી જ નથી. જેને સર્વ વિષે. પ્રત્યક્ષ છે એવા ઈશ્વરને સ્મૃતિ ઉચિત નથી તેથી નવા વેદની રચનાને પક્ષ જ નિર્દોષ છે. 90. तेनाप्तनिर्मिततथैव निरत्ययार्थ संप्रत्ययोपजननाय जनस्य वेदे । शास्त्रं सुविस्तरमपास्तकुतर्कमूल मोहप्रपञ्चमकरोन्मुनिरक्षपादः ।। 90 નિષ્કર્ષ એ કે આપ્તપુરુબરચિત હોવાના આધારે જ વેદમાં અર્થ વિશે લોકોને અત્યંત વિશ્વાસ પેદા કરવા મુનિ અલપ દે અજ્ઞાનરૂપ વૃક્ષના કુતકરૂપ મૂળને જડથી ઉખેડનારું સુવિસ્તૃત ન્યાયશાસ્ત્ર રચ્યું છે. 9:. अत्र कश्चिदाह । युक्तमितरेतरव्यतिषक्तार्थोपदेशित्वेनैककर्तृकत्वानुमानद्वारकं त्रिवेद्याः प्रामाण्यम् । अथर्ववेदस्य तु त्रय्याम्नातधर्मोपयोगानुपलब्धेस्त्रयीबाह्यत्वेन न तत्समानयोगक्षेमत्वम् । अनपेक्षत्वलक्षणप्रामाण्यपक्षेऽपि विक्षिप्तशाखान्तरोपदिष्टविशिष्टज्योतिष्टोमाद्यनेककर्मानुप्रविष्टहौत्राध्वर्यवादिव्यापारव्यतिषङ्गदर्शनात् तदर्था त्रय्येव यथा प्रमाणभावभागिनी भवितुमर्हति, न तथा पृथग्व्यवहाराऽऽर्यणश्रुतिः । 91. અહીં કોઈ કહે છે–પરસ્પર સંબંધ ધરાવતા અને ઉપદેશ આપતા હોવાથી તેમને (= ઋવેદ, યજુર્વેદ અને સામવેદન) કર્તા એક છે એવું અનુમાન થાય છે અને એ Page #63 -------------------------------------------------------------------------- ________________ 338 અથવવેદ યીખર્ચે છે એ પક્ષ અનુમાન દ્વારા ત્રણ વેદોનુ પ્રામાણ્ય તા બરાબર છે પરંતુ ત્રયીમાં ઉપદેશેલ ધર્માંના ઉપયોગનું કંઈ અથવ વેદમાં મળતું ન હેાઈ અથવેદ ત્રયીબાહ્ય છે અને તે ત્રયીબાહ્ય હોવાથી ત્રયીસમાન તેનું સ્થાન નથી, અર્થાત્ તે પ્રમાણ નથી. પ્રામાણ્યને પુરુષગુણની અપેક્ષા નથી એવા મીમાંસાના પક્ષમાં પણ વિવિધ શાખાઓમાં ઉપદિષ્ટ વિશિષ્ટ પ્રકારના મેાટા જ્યોતિમ વગેરે કર્માંમાં સમાવિષ્ટ, હેતા, અધ્વર્યુ વગેરેના વ્યૂ પારાના પરસ્પર સબંધ દેખાતા હાઈ તે અર્થાવાળી ત્રયી જ પ્રમાણુભાવ ધરાવવાને જેટલી યાગ્ય છે તેટલીયેાગ્ય તે વ્યાપારેથી તદ્દન અસંબદ્ધ વ્યાપારાવાળી આથશ્રુતિ (= અથવવેદ) નથી, ૪ 92. तथा च लोके चतस्र इमा विद्याः प्राणिनामनुग्रहाय प्रवृत्ताः आन्वीक्षिकी त्रयी वार्ता दण्डनीतिरिति प्रसिद्धिः । श्रुतिस्मृती अपिं तदनुगुणार्थे एव दृश्येते । श्रुतिस्तावद् 'ऋग्भिः प्रातर्दिवि देव ईयते । यजुर्वेदेन तिष्ठति मध्येऽह्नः 1 सामवेदेनास्तमेति । वेदैरशून्यस्त्रिभिरेति सूर्यः' [ . ब्रा० રૂ.૨૨.૬] તિ । तथा 'प्रजापतिरकामयत बहु स्यां प्रजायेयेति । स तपोऽतप्यत । स तपस्तप्त्वेमांस्त्री लोकानसृजत पृथिवीमन्तरिक्षं दिवमिति । तल्लोकानभ्यतपत् तेभ्यस्त्रीणि ज्योतींष्यजायन्त । अग्निरेव पृथिव्या अजायत वायुरन्तरिक्षादिव आदि । न ज्योतींष्यभ्यतपत् । तेभ्यस्त्रयो वेदा अजायन्त अग्नेॠग्वेदो वायोर्यजुवेद आदित्यात् सामवेद:' [ शतपथ ब्रा० ११.४.११] इति । तथा 'सैषा विद्या यी तपति' इति [नारायणोप० १२.२] । 92. વળી, આન્વીક્ષિકી, ત્રી, વાર્તા અને દંડનીતિ-આ ચાર વિદ્યાએ વેાના અનુગ્રહ માટે પ્રવૃત્ત છે એવું લોકોમાં પ્રસિદ્ધ છે. શ્રુતિ અને સ્મૃતિ પણ તેનું સમન જ કરતાં જણાય છે. ‘ઋગ્વેદ સાથે સવારે આકાશમાં દેવ = ') ચાલે છે. યજુવેદ સાથે મધ્યાહ્ને ઊભા રહે છે. સામવેદ સાથે અસ્ત પામે છે. ત્રણ વેદો સહિત ` પાછે આવે છે' — આવી શ્રુતિ તમ્બ્રા॰ ૩-૧૨-૯] છે. વળી, ‘પ્રાપતિએ કામના કરી કે હું બહુ થાઉં, [ભૂતભારૂપે] ઉત્પન્ન થાઉં. તેણે તપ કર્યું. તપ કરી તેણે આ [ત્રણ] લોકોનું સર્જન કર્યુ..—પૃથ્વી, અન્તરિક્ષ અને આકાશ. તેણે તે લોકોને તપાવ્યા. તેમનામાંથી ત્રણ પ્રકાશમાન ચીજો ઉત્પન્ન થઈ. પૃથ્વીમાંથી અગ્નિ જ પેદા થયા, અન્તરિક્ષમાંથી વાયુ પેદા થયા અને આકાશમાંથી સૂર્ય* પેદા થયો. તેણે તે ત્રણ પ્રકાશમાન ચીજોને તપાવી. તેમાંથી ત્રણ વેદે જન્મ્યા અગ્નિમાંથી ઋગ્વેદ, વાયુમાંથી યજુવેદ અને સૂર્ય માંથી સામવેદ.' [શતપથ બ્રા ૧૧-૪-૧૧]. વળી, આ પેન્ની વિદ્યાત્રયી તપે છે.' [નારા॰૧૨–૨]. 93. स्मृतिरपि मानवी प्रतिवेदं द्वादशवार्षिकत्रह्मचर्योपदेशिनी दृश्यते - ' षट्त्रिंशद्वार्षिकं चर्यं गुरौ त्रैवेदिकं व्रतम्' इति [ मनुस्मृ०३.१] । श्राद्धप्रकरणेऽपि — यत्नेन भोजयेच्छ्राद्धे बहूवृचं वेदपारगम् । शाखान्तगमथाध्वर्युं छन्दोगं वा समाप्तिगम् ॥ इति [ मनुस्मृ० ३.१४५] Page #64 -------------------------------------------------------------------------- ________________ અથર્વવેદ ત્રયીખાતા છે તે પક્ષને સ્મૃતિનું સમર્થન त्रिवेदपारगानेव श्राद्धभुजो ब्राह्मणान् दर्शयति, नार्थ ववेदाध्यायिनः । प्रत्युत निषेधः क्वचिदुपदिश्यते-'तस्मादाथर्वणं न प्रवृज्यात्' इति [कल्पसूत्र] । .... 93, મનુએ રચેલી સ્મૃતિ પણ પ્રત્યેક વેદ દીઠ બાર વર્ષના બ્રહ્મચર્યવાસને ઉપદેશ આપતી દેખાય છે–ગુરુને ત્યાં છત્રીસ વરસ બ્રહ્મચર્યવાસ એ નૈવેદિક વ્રત છે.” શ્રાદ્ધપ્રકરણમાં પણું [કહ્યું છે કે] “શ્રાદ્ધમાં ઘણી ઋચાઓને જાણનાર વેદપારંગતને, શાખાઓના અંતને પામનાર અધ્વર્યુને અને છોને જાણનારને કે સમાપ્તિને જાણનારને યત્નપૂર્વક ભોજન કરાવવું.” આમ આ સૃતિ ત્રણ વેદના પારંગત બ્રાહ્મણોને જ શ્રાદ્ધજી તરીકે દર્શાવે છે, અથર્વવેદના જાણકારને દર્શાવતી નથી. ઊલટું, કવાંક તે નિષેધ ઉપદેશવામાં આવ્યો છે. “[ત્રયીમાં ઉપદેશવામાં આવેલાં કર્મોને અથર્વવેદ પટિ કર્મ સાથે સેળભેળ ન કરવા.” (કલ્પસૂત્ર]. 94. gવારે સતિ સેન્દ્રિાવક્ષતે– यदि यज्ञोपयोगित्वं नेहास्त्याथर्वणश्रुतेः । अर्थान्तरे प्रमाणत्वं केनास्याः प्रतिहन्यते ॥ રાન્તિપુમિવારથ gવત્રાIિnતા: | ઝિયાન્નયા યન્ત ત્રચ્ચેવારમીયોવર: | તિ [તવા ૦૭.૨.૨] . 94 આવો આક્ષેપ જ્યારે કરવામાં આવે છે ત્યારે કોઈ કહે કે—જે અથર્વવેદનું અહીં [ત્રયી ઉપદિષ્ટ કર્મોમાં] યજ્ઞોપયોગીપણું ન હોય તે પણ અન્ય અર્થમાં (= કર્મોમાં) તેનું પ્રામાણ્ય કોણ હણે છે ? દુષ્ટ ગ્રહોની ખરાબ અસરને શાંત કરવા માટે, સમૃદ્ધિને વધારવા માટે અને દુશ્મનને નાશ કરવા માટે એક જ બ્રહ્મા ઋત્વિજની સુચના મુજબ કરાતાં કર્મોમાં અથવવેદનું પ્રામાણ્ય છે—જેમ ત્રયીનું પ્રામાણ્ય પિતાના વિષયમાં છે તેમ. 95. ઉતર સર્વ ન સમિથી તે / તથા હિં “તસ્ત્રમાં વાતાવસ્થાमपेक्षत्वात्' इति [जै० सू० १.१.५] य एष वेदप्रामाण्याधिगतौ जैमिनिना निरदेशि पन्थाः, यो वाऽक्षपादेन कणादेन च प्रकटितः 'तद्वचनादाम्नायस्य प्रामाण्यम्' इति वैशे० सू० १०.२.९], 'मन्त्रायुर्वेदप्रामाण्यवच्च तत्प्रमाण्यमाप्तप्रामाण्यात्' इति न्या.सू. २.१.६९], स चतुर्वपि वेदेषु तुल्यः । तत्र विशेषतुषोऽपि न कश्चिदतिप्रयत्नेनान्विष्यमाणः प्राप्यते । न हि मीमांसकपक्षे एवं वक्तं शक्यते-- त्रय्येवानादिमती, नाथर्वणश्रुतिः, तस्यां कर्तृत्मरणसम्भवादिति । नापि नैयायिकादिपक्षे एवं वक्तुं शक्यम्-आप्तप्रणीतास्त्रयो वेदाः, चतुर्थस्तु नाप्तप्रणीत इति । तेन प्रामाण्याधिगमोपायाविशेषात् समानयोगक्षेमतया चत्वारोऽपि वेदाः प्रमाणम् । 95. જયંત–આ બધું બરાબર નથી કહેવાયું. ‘બાદરાયણને મતે શબ્દ પ્રમાણ છે, મરણ કે તે પોતાના પ્રામાણ્ય માટે બીજા કોઈની અપેક્ષા રાખતો નથી' એમ જૈમિનિએ વેદના પ્રામાણ્યને જાણવા માટે જે માગ નિર્દો છે તે, કે અક્ષપાદ અને કણદે જે પ્રગટ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ચારે વેદો સમકક્ષ છે એ જયંતને પક્ષ કર્યો છે–દિનું વચન હોવાથી આખાયનું પ્રમાણ છે,' મન્ત્ર-આયુર્વેદના પ્રામાણ્યની જેમ વેદનું પ્રામાણ્ય આતના પ્રામાણ્યને કારણે છે'–તે ચારેય વેદની બાબતમાં એકસરખો છે. અતિ પ્રયત્ન કરી ધાતે કોઈ તણખલા જેવો તુચ્છ વિશેષ (= ભેદ યા તફાવત) પણ પ્રાપ્ત થતું નથી. મીમાંસકેએ પોતાના પક્ષે આમ કહેવું પણ શક્ય નથી કે “ત્રયી જ અનાદિ છે, અથર્વવેદ અનાદિ નથી, કારણ કે તેની બાબતમાં તેના કર્તાનું સ્મરણ સંભવે છે; નૈયાયિકે એ પિતાના પક્ષે આમ કહેવું શક્ય નથી કે “ત્રણ વેદો જ આપ્તપ્રણીત છે, એ વેદ આપ્તપ્રણીત નથી. નિષ્કર્ષ એ કે પ્રામાણ્યને જાણવાના ઉપાયની બાબતમાં કંઈ ભેદ ન હોવાથી સમાન ગક્ષેમ ધરાવતા હોવાને કારણે ચારેય વેદ પ્રમાણ છે. 96. व्यवहारोऽपि सर्वेषां सारेतरविचारचतुरचेतसां चतुर्भिरपि वेदैश्चतुणां वर्णानामाश्रमाणां चतसृषु दिक्षु चतुरब्धिमेखलायामवनौ प्रसिद्ध इति कोऽयमत्रान्यथात्वभ्रमः ? 96. ચાર વર્ણો અને ચાર આશ્રમમાં સ્થિત, સારાસારને વિચાર કરવામાં ચતુર મનવાળા સને વ્યવહાર ચાર સમુદ્રોથી ઘેરાયેલી સમગ્ર પૃથ્વી ઉપર ચારેય દિશાઓમાં ચારેય વેદો વડે ચાલો પ્રસિદ્ધ છે, તે પછી અથર્વવેદને વિશે અન્યથાશ્રમ (અર્થાત્ તે વેદ નથી, પ્રમાણ નથી એવો ભ્રમ) કે ? . 97 श्रुतिस्मृतिमूलश्चार्यावर्तनिवासिनां भवति व्यवहारः । ते च श्रुतिस्मृती चतुरोऽपि वेदान् समानकक्षानभिवदतः । ऋग्यजुःसामवेदेष्वपि अथर्ववेदाशंसीनि भूयांसि वचांसि भवन्ति । तद्यथा शतपथे 'अथ तृतीयेऽहनि' इत्युपक्रम्य अश्वमेधे पारिप्लवाख्याने १३.४.३.७] 'सोऽयमाथर्वणो वेदः' इति श्रूयते। छान्दोग्योपनिषदि [७.१.४] च “ગો થર્વે: સામવેત્ સાથળ: ચતુર્થ રૂતિ યતે | 91. આર્યાવર્તના નિવાસીઓને વ્યવહાર શ્રુતિસ્મૃતિમૂલક હોય છે. અને તે પ્રતિ અને સ્મૃતિ બને ચારે વેદને સમાન કક્ષાના જણાવે છે. વેદ, યજુર્વેદ અને સામવેદમાં અથવવેદની અપેક્ષા રાખતાં યા તેને જણાવતાં ઘણું વચને છે. ઉદાહરણથ, શતપથમાં “મથ કૂવીન' થી શરૂ કરી અશ્વમેધે પરિક્ષવાખ્યાને “as માથર્વ 1 વેતઃ' એમ કહેવામાં આવ્યું છે. વળી, છાંદોગ્ય ઉપનિષદ્ધાં “અદ, યજુવેદસામવેદ અને ચોથે અથર્વવેદ' એમ કહેવામાં આવ્યું છે. 98. નનુ “તિહાસપુરાણ: Tખ્યમ: રૂત (છાં ૩૫૦ ૭.૨.૪) તત્ર પોતે एव । किं चातः ? किमियताऽऽथर्वणश्चतुर्थो न भवति वेदः ? चतुर्थशब्दोपादानाद् इतिहासादितुल्योऽसौ, न वेदसमानकक्ष इति चेत्, केयं कल्पना ? चतुर्थशब्दोपादाનાકવાળે ‘ત્રયો વેતા બચન્ત' [7૦ ગ્રા.૪.] રૂચા ત્રત્રરંથોપાવાનાત तेऽपि न प्रधानतामधिगच्छेयुः । इतिहासादिभिर्वा सह परिगणनमप्राधान्यकारणं यदुच्यते, तदपि सर्ववेदसाधारणमिति यत्किञ्चिदेतत् । Page #66 -------------------------------------------------------------------------- ________________ અથર્વવેદ ગૌણ વેદ નથી ૪૯ 98. શંકાકાર – “ઈતિહાસપુરાણ પાંચમો વેદ છે' એમ ત્યાં (= છાંદોગ્ય ઉપનિષદમાં) કહેવામાં આવ્યું છે જ. જયંત-–તેથી શું ? શું એટલા માત્રથી અથવવેદ એથે વેદ ન બને ? શંકાકા–“ચતુર્થ ” શબ્દ મૂક્યો હોવાને કારણે ઇતિહાસ વગેરે તુલ્ય એ અથર્વવેદ છે, વેદની સમાન કક્ષાને નથી. જયંત–આ કઈ કલ્પના છે ? “ચતુર્થ' શબ્દ મૂક્યો હોવાથી ગૌણ વેદ એવો અર્થ થતો હોય તે ત્રણ વેદો સર્યા” [શત બ્રા૦૧૧.૪.૧૧] વગેરેમાં ત્રિર્વસંખ્યા મૂકી હોવાથી તે ત્રણ વે પણ પ્રધાન અર્થમાં વેદ ન ગણાય ઈતિહાસ વગેરેની સાથે તેની ગણના કરવામાં આવી તે તેના (= અથર્વવેદના) ગૌણ વેદ હેવાનું કારણ જે કહેવાતું હોય તો તે કારણ પણ સર્વવેદસાધારણ છે એટલે એને કોઈ અર્થ નથી. ___99. तथा शताध्ययनेऽपि 'ऋचो वै ब्रह्मणः प्राणाः' इत्यभ्युपक्रम्य 'आथर्वणो वै ब्रह्मणः समानः' इति पठ्यते । तथा 'येऽस्य प्राञ्चो रश्मयः ता एवास्य प्राच्यो मधुनाड्यः, ऋच एव पुष्पम्' [छां० उप०३.१.२] इत्युपक्रम्य पठितं 'अथ येऽस्योदञ्चो रश्मयस्ता एवास्योदीच्यो मधुनाडयोऽथर्वाङ्गिरस एव मधुकृतः' इति छां० उप० ३.४.१] । तथा तैत्तिरीये 'तस्माद्वा एतस्मात् प्राणमयादन्योऽन्तर आत्मा मनोमयः' इति [तै० उप० २.३] प्रस्तुत्य 'तस्य यजुरेव शिरः । ऋग्दक्षिणः પક્ષ: ! સામોત્તર પક્ષઃ | મા ગાભા | થર્વાષિરસ: પુરું પ્રતિષ્ઠા' इति पठ्यते । तथान्यत्र 'ऋचां प्राची महती दिगुच्यते, दक्षिणामाहुर्थजुषां, साम्नामुत्तराम् , अथर्वणामगिरसां प्रतीची महती दिगुच्यते' इति [त. ब्रा० ३.१२.९]। शतपथे ब्रह्मयज्ञविधिप्रक्रमे मध्यमे ‘पयआहुतयो ह वा एता देवानां यदृचः' इत्युपक्रम्य 'मेदआहुतयो ह वा एता देवानां यदथर्वाङ्गिरसः स य एवं विद्वानथर्वाङ्गिरसोऽहरहः स्वाध्यायमधीते मेदआहुतिभिरेव देवान् स तर्पयति त एन तृप्तास्तर्पयन्ति' શિત થત્રી ??..૬.૭] રૂતિ | 99. વળી, શતાધ્યયનમાં “ચાઓ બ્રહ્મના પ્રાણ છે ત્યાંથી શરૂ કરી અંતે આથર્વણ બહ્મ સમાન વાયું છે” એમ કહેવામાં આવ્યું છે. ઉપરાંત, “જે આની પ્રોચ રશ્મિઓ છે તે જ આની પ્રાચ્ય મધુનાડીઓ છે, અચાઓ જ પુષ્પ છે [ છાંઉ૫૦ ૩.૧.૨ ] ત્યાંથી શરૂ કરી અંતે કહેવાયું છે કે “અને જે આની ઉદંચ રશ્મિઓ છે તે જ આની ઉદીઓ મધુનાડીઓ છે, અથર્નાગિરસ (= અથવવેદમંત્રો) જ મધુકૃત છે [છાં ઉપ૦૩.૪.૧]. સ્થા તૈત્તિરીયમાં “અથવા આ તે પ્રાણમયથી અન્ય આન્તર આત્મા મનેય છે” હિ૦ઉ૫૦ ૨.૩] એમ શરૂ કરી છેવટે કહ્યું છે કે “યજુર્વેદ તેનું શિર છે ઋગ્વદ તેની Page #67 -------------------------------------------------------------------------- ________________ પકે ઉપનિષદો, બ્રાહ્મણ, મન્ટો અથર્વવેદને અન્ય વેદોની સમકક્ષ ગણે છે દક્ષિણ પાંખ છે. સામવેદ તેની ઉત્તર પાંખ છે. [“આદિત્ય બ્રહ્મ છે' એ રહસ્યવિધિરૂપ અંશવિશેષ જે આદેશ [કહેવાય છે તે આત્મા છે. અથર્નાગિરસ પૂછયું છે, પ્રતિષ્ઠા છે.” વળી, અન્યત્ર કહ્યું છે, “મંત્રોની મહાદિશા પૂર્વ કહેવાય છે, યજુર્મન્ટોની દક્ષિણ કહેવાય છે, સામમન્ટોની ઉત્તર [અને] અથર્વમંત્રોની મહાદિશા પશ્ચિમ કહેવાય છે” [āબ્રા૦ ૩.૧૨.0. શતપથમાં બ્રહ્મયજ્ઞની વિધિના મધ્યમ પ્રક્રમમાં “જે અચાઓ છે તે દેવ માટેની આ દૂધરૂપ આહુતિઓ છે” એમ શરૂ કરી અંતે કહ્યું છે કે “જે અથર્વત્ર છે તે દેવા માટેની મેદરૂપ આહુતિઓ છે, જે આમ સમજીને અથર્વમંત્રોને રોજેરોજ સ્વાધ્યાય કરે છે તે મેદરૂપ આહુતિઓ દ્વારા પેલા દેવોને તૃપ્ત કરે છે અને તૃપ્ત થયેલા તેઓ એને તૃપ્ત કરે છે.' [શતપથબી. ૧૧.૫.૬.૭] ___100. मन्त्रा अपि तदर्थप्रकाशनपरा अनुश्रयन्ते वामग्ने पुष्कारादध्यथा निरमन्थत' तै० सं०३.५.११] इत्यादयः । न चैषामथर्वा नाम कश्चिदृषिरित्येवंप्रकारं व्याख्यानं युक्तम् , अन्यत्राप्यसमाश्वासप्रसङ्गात् । इत्येवंजातीयकास्तावदुदाहृताः અતિવાવ: | 100. મન્ટો પણ તે અર્થને [અર્થાત અથર્વવેદ ત્રયી મકક્ષ છે એ અર્થને] જણાવનારા સંભળાય છે. “હે અગ્નિ ! આધિપત્ય ધરાવતા અથર્વાએ અર્થાત અથર્વવિદ્ બ્રહ્માએ તને અરણિમાંથી ઉત્પન્ન કર્યો છે,” વગેરે મ–ો. “અથર્વા નામને કઈ ઋષિ” એવું અર્થઘટન આ મન્ત્રોનું મેગ્ય નથી, કારણ કે બીજે પણ અર્થાત બીજ આવા શબ્દોની બાબતમાં પણ આવો અર્થ કેમ ન હોય એવો] સંશય જાગવાની આપત્તિ આવે. તે આમ આ જાતનાં શ્રુતિવાક્યો ટાંક્યાં. 101, રકૃતિવાણાનિ વસ્ત્ર ! મનુસ્તાવ “બ્રુતીરથafજારી: કુર્યાદ્રિાविचारयन्' [११.३३] इति श्रुतिशब्देन त्रयीवदिह व्यवहरति । याज्ञवल्क्यः चतुर्दशविद्यास्थानानि गणयन् पुराणतर्कमीमांसाधर्मशास्त्रा गमिश्रिताः । वेदाः स्थानानि विद्यानां धर्मस्य च चतुर्दश ॥ [१.३] इति चतुर एवं वेदानावेदयते । नान्यथा हि चतुर्दशसंख्या पूर्यते । स्मृत्यन्तरे ૨ Weમેવો+– अङगानि वेदाश्चत्वारो मीमांसा न्यायविस्तरः । ___ पुराणं धर्मशास्त्रं च विद्या ह्येताश्चतुर्दश ॥ इति । अन्यत्राप्युक्तम् 'पुराणं धर्मशास्त्रं मीमांसा न्यायश्चत्वारो वेदाः षडङ्गानीति चतुर्दश વિચાથાનાન’ તિ | Page #68 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિઓ પણ અથર્વવેદને અન્ય વેદોની સમકક્ષ ગણે છે 101. ખરેખર સ્મૃતિવાકયો પણ છે. મનુ “વિચાર કરવા અટક્યા વિના અથર્વાગીરસી શ્રુતિઓ પ્રયોજે ” [૧૧.૩૩] એમ કહી “શ્રુતિ શબ્દ દ્વારા ત્રયીની જેમ અથર્વવેદને વ્યવહાર કરે છે. પુરાણ, તર્કમીમાંસા, ધર્મશાસ્ત્ર, ]િ અંગે સહિત (ચાર) વેદ એમ ચૌદ વિદ્યાઓનાં અને ધર્મનાં સ્થાને છે,” એમ ચદ વિદ્યાસ્થાનોને ગણાવતાં યાજ્ઞવલ્થ ચારેય વેદોને જણાવે છે, કારણ કે અન્યથા ચૌદની સંખ્યા પૂરી થાય નહિ. બીજી સ્મૃતિમાં તે સ્પષ્ટપણે કહ્યું છે કે “ [૭] અંગે, ચાર વેદે, મીમાંસા, વિસ્તૃત ન્યાય, પુરાણું અને ધર્મશાસ્ત્ર—આ ચૌદ વિદ્યાઓ છે.” બીજે સ્થાને પણ કહેવામાં આવ્યું છે કે “ પુરાણ, ધર્મશાસ્ત્ર, મીમાંસા, ન્યાય, ચાર વેદે અને છ અંગે એમ ચૌદ વિદ્યાસ્થાને છે. ” 102. રાતાપાઠવ્યાë--- ऋक्सामयजुरङ्गानामथर्वाङ्गिरसामपि । अणोरप्यस्य विज्ञानाद् योऽनूचानस्स नो महान् ॥ इति तथाऽन्यत्र 'चत्वारश्चतुणी वेदानां पारगा धर्मज्ञाः परिषत्' इत्युक्तम् । शङ्खलिखितौ च 'ऋग्यजुस्सामावविदः षडङ्गविद् धर्मविद् वाक्यविद् नैयायिको नैष्ठिको ब्रह्मचारी पञ्चाग्निरिति दशावरा परिषत्' इत्यूचतुः । प्राचेतसे 'चत्वारो वेदविदो धर्मशास्त्रविदिति पञ्चावरा परिषत्' इत्युक्तम् । 102. શાતાપે પણ કહ્યું છે, “ સ્વેદ, સામવેદ, યજુર્વેદ, વેદાંગે અને અથર્વવેદના આ અણુમાત્રનું પણ વિજ્ઞાન હેવાને કારણે જે વિદ્વાન યા વેદવિદ્ [કહેવાય છે તે અમારે મન મહાન છે.' વળી અન્યત્ર કહ્યું છે કે “ચાર વેદમાં પારંગત ચાર ધર્મ એ પરિપદ [કહેવાય છે.” શંખ અને લિખિતે કહ્યું છે કે “ (૧) ઋદને જાણનાર (૨) યજુર્વેદને જાણનાર (૩) સામવેદને જાણનાર, (૪) અથર્વવેદને જાણનાર, (૫) છ વેદાંગોને જાણનાર, (૬) ધર્મશાસ્ત્રને જાણનાર, (૭) મીમાંસાને જાણનાર, (૮) નયાયિક, (૯) નૈષ્ઠિક બ્રહ્મચારી અને (૧૦) પંચાગ્નિ (= દક્ષિણ આદિ પાંચ અગ્નિઓ રાખનાર ગૃહસ્થ અથવા શરીરગત પાંચ અગ્નિઓને જાણનાર) એમ ઓછામાં ઓછા દસની પરિષદ હોય છે. પ્રાચેસમાં કહ્યું છે કે “ ચાર) વેદના ચાર જાણનારા અને ધર્મશાસ્ત્રને જાણનારે એમ ઓછામાં ઓછા પાંચની પરિપદ હેય છે.” 103. तथा च पङ्क्तिपावनप्रस्तावे चतुर्वेदषडङ्गवित् ज्येष्ठ सामगोऽर्वाड्गिरसोऽप्येते पतितपावना गण्यन्ते । तदयमेवमादिवेदचतुष्टयप्रतिष्ठाप्रगुण एव प्राचुर्येण धर्मशास्त्रकाराणां व्यवहारः । अन्येऽपि शास्त्रकारास्तथैव व्यवहरन्तो दृश्यन्ते । तथा च महाभाष्यकारो भगवान् पतञ्जलिरथर्ववेदमेव प्रथममुदाहृतवान् ‘शन्नो देवीरभिष्टये' इति । मीमांसाभाष्यकारेणापि वेदाधिकरणे [१.१.८] 'काठकं कालापकं मौद्गलं पैप्पलादकम्' इति यजुर्वेदादिवदथर्ववेदेऽपि पैप्पलादकमुदाजहे । सर्वशाखाधिकरणे Page #69 -------------------------------------------------------------------------- ________________ અથર્વવેદ ત્રયીબાહ્ય નથી [शा०भा०२.४.८]ऽपि वेदान्तरशाखान्तरवद् मौद्गलपैप्पलादकाख्ये अथर्वशाखे अप्युदाहृत्य विचारः कृतः । तथा च 'प्रथमयज्ञो नाम चतुर्पु वेदेषु न कश्चिदस्ति' इत्यधिकरणान्ते एव लिखितम् । एवं श्रुतिस्मृतिशिष्टाचारव्यवहारविदामत्र विप्रतिपत्तिसम्भावनैव નાસ્તિ [. 103. વળી, પંક્તિપાવનની ચર્ચા વખતે ચાર વેદ તથા ષડંગને જાણકાર, યેષ્ઠ સામગ અને અથર્નાગિરસ પણ એ [બધા] પંક્તિપાવન ગણાય છે. ધર્મશાસ્ત્રકાર વેદચતુષ્ટય. ની પ્રતિષ્ઠાને આ આવો સીધે સ્પષ્ટ વ્યવહાર (ઉલ્લેખ) પ્રચુરપણે કરે છે. બીજા શાસ્ત્રકારોય તે પ્રમાણે જ વ્યવહાર કરતા દેખાય છે. મહાભાષ્યકાર પતંજલિએ અથર્વવેદનું જ પ્રથમ ઉદાહરણ આપ્યું છે–“રાનો વીમિષ્ટ. મીમાંસાભાષ્યકારે પણ વેદાધિકરણમાં [૧.૧.૮] “કાઠક, કાલાપક, ભૌગલ [અને] પપ્પલાદક, એમ કહી યજુર્વેદ વગેરેની જેમ અથર્વવેદની બાબતમાં પણ પૈMલાદકનું ઉદાહરણ આપ્યું છે. સવંશાખાધિકરણમાં [શાબર ભા૦ ૨.૪.૮] પણ અન્ય વેદની બીજી શાખાઓની જેમ અથર્વવેદની મીગલ અને પૈપ્પલાદક એ નામની બે શાખાઓ પણ જણાવી વિચાર કર્યો છે. વળી અધિકરણને લખ્યું છે કે “પ્રથયજ્ઞ નામને કઈ યજ્ઞ ચાર વેદોમાં નથી.” આમ કૃતિ, સ્મૃતિ, શિષ્ટ આચાર અને વ્યવહારના જાણકારોમાં અહીં મતભેદની સંભાવના જ નથી. 104. બાદ–ગૂમ: શો પ્રમાણિતિ કિન્તુ ત્રવાહ્ય તિ | उच्यते। त्रय्यपीयमथर्ववेदबावि । न केवलमेवं, त्रय्यामपि परस्परबाह्यत्वमस्त्येव । ऋक्सामबाह्यानि यजूषि, यजुःसामबाह्या ऋचः, ऋग्यजुर्बाह्यानि सामानीति कियानयं दोषः, सर्वभावानामितरेतरसाङ्कयरहितत्वात् । ये हि शब्दात्मानो ग्रन्थसंदर्भस्वभावाः, ये च तदभिधेया अर्थस्वाभावाः, ते सर्वेऽन्योन्यासंमिश्रितात्मान एव । न च परेणात्मानं संमिश्रयन्तोऽपि ते स्वरूपमपहारयन्तीति । 104. શંકાકાર–અથવવિદ પ્રમાણ નથી એમ અમે કહેતા નથી, પરંતુ તે ત્રયીબાહ્ય છે એમ કહીએ છીએ. જયંત– આ ત્રયી પણ અથર્વવેદબાહ્ય છે. માત્ર એવું જ નથી, ત્રયીમાં પણ પરસ્પર બાહ્યત્વ છે જ; ઋગ્વદ-સામવેદથી બાહ્ય યજુર્વેદ છે, યજુર્વેદ-સામવેદથી બાહ્ય વેદ છે, દ-યજુર્વેદથી બાહ્ય સામવેદ છે, એટલે આ દેષ કેટલે ? કારણ કે બધી જ વસ્તુઓ ઇતરેતરસર્યરહિત હોય છે [અર્થાત એકનો સ્વભાવ બીજી ધારણ કરતી નથી). જે શબ્દસ્વભાવ પ્રન્થસંદર્ભો છે અને જે અર્થ સ્વભાવ અભિધે છે તે બધાં અન્યોન્યાસંમિશ્રિતાત્મ જ છે. તિઓ સેળભેળ થાય છે, પરંતુ તેમને સ્વભાવ તેઓ છોડતા નથી કે બીજાને સ્વભાવ ધારણ કરતા નથી. જે શબ્દસ્વભાવ છે તે શબ્દસ્વભાવ જ રહે છે અને જે અર્થ સ્વભાવ છે તે અર્થ સ્વભાવ જ રહે છે અર્થાત] બીજાની સાથે પિતાને મિશ્રિત કરતા હોવા છતાં તેઓ બીજાનું સ્વરૂપ લઈ લેતા નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ અથર્વવેદ ત્રયીબાહ્ય નથી 105. अथोच्येत नेदृशं त्रयीबाह्यत्वमथर्ववेदे विवक्षितम् , अपि तु यदेष न त्रयीप्रत्ययं कर्मोपदिशति न तत्सम्बद्धं किञ्चिदिति, तदस्य त्रयीबाह्यत्वमिति । एतदपि न साधूपदिष्टम् , इष्टिपश्वेकाहाहीनसत्रादिकर्मणां तत्रोपदेशदर्शनात् । सर्वशाखाप्रत्ययमेकं कर्मेति न्यायात् त्रय्युपदिष्टेऽपि कर्मणि सम्बद्धमथर्ववेदात् किमपि लभ्यत एव । 105. वे ले वामां आवे मा यामात्यत्व अथवमा विवक्षित नथी, પરંતુ ત્રયાપ્રતિપાદિત કર્મ તે ઉપદેશ નથી તેમ જ તે કર્મસંબંધી કંઈ જ તે ઉપદેશ નથી, આ જે લક્ષણ છે તે જ તેનું ત્રયીબાહ્યત્વ છે, તે એ પણ બરાબર કહ્યું નહિ ગણાય, કારણ કે ઈષ્ટિ, પશુ, એકહા, અહીન, સત્ર વગેરે કર્મોને ત્યાં (= અથર્વવેદમાં) ઉપદેશ દેખાય છે. વળી, “સર્વશાખાપ્રતિપાદિત એક કમ છે” (અર્થાત બધા વેદની બધી શાખાઓ એક કર્મા નુષ્ઠાનમાં સરખે મહત્ત્વનો ભાગ ભજવે છે) એ નિયમને કારણે ત્રયી ઉપદિટ કર્મ સાથે સંબદ્ધ એવું કંઈક અથર્વવેદમાંથી પ્રાપ્ત થાય છે જ. 106. ननु भवति सर्वशाखाप्रत्ययमेकं कर्म, तत्पुनः त्रिवेदीसम्बद्धसर्वशाखाप्रत्ययमेव, नाथर्वशाखाप्रत्ययम् , यतः सोमयागादिकर्मणाम् ऋग्वेदेन हौत्रं, यजुर्वेदेनाध्वर्यवं, सामवेदेनौद्गात्रं क्रियते, नाथर्ववेदेन किञ्चिदिति । ___106. ॥४॥२-- स माप्रतिपाहित मे भ य थे, ५२तु ते भ ३ सय વેદે સાથે સંબંધ ધરાવતી સર્વશાખાઓ વડે પ્રતિપાદિત, અથર્વવેદની શાખાઓ વડે પ્રતિપાદિત નહિ, કારણ કે સમયાગ વગેરે કર્મોમાં કદ હોતાની ફરજે આપે છે, યજુર્વેદ અધ્વર્યુની ફરજો જણાવે છે, સામવેદ ઉદ્દગાતાની ફરજો જણાવે છે, અથર્વવેદ કંઈ જણાવત નથી. ___107. तदयुक्तम् , अथर्ववेदेन ब्रह्मत्वस्य करणात् । तथा च गोपथब्राह्मणम् [२.२४]-'प्रजापतिः सोमेन यक्ष्यमाणो वेदानुवाच के वो होतारं वृणीयम् इति' इति प्रक्रम्य 'तस्माद् ऋग्विदमेव होतारं वृणीष्व, स हि होत्रं वेद, यजुर्विदमेवाध्वर्यु वृणीष्व, स हि आवर्यवं वेद, सामविदमेवोद्गातारं वृणीष्व, स हि औद्गात्रं वेद, अथर्वाङ्गिरोविदमेव ब्रह्माणं वृणीष्व, स हि ब्रह्मत्वं वेद' इति एवमभिधाय पुनराह 'अथ चेन्नैवंविधं होतारमध्वर्युमुद्गातारं ब्रह्माणं वा वृणुते पुरस्तादेव वैषां यज्ञो रिष्यतीति । तस्मादग्विदमेव होतारं कुर्यात्, यजुर्विदमेवाध्वर्यु, सामविदमेवोद्गातारम् , अथर्वाङिगरसोविदमेव ब्रह्माणम्' इति । तथा 'यदूनं च विरिष्टं च यातयामं च करोति तदथर्वणां तेजसा प्रत्याप्याययेत्। इति [गो० ब्रा० १.२२], 'नर्ते भृग्वगिरोभ्यः सोमः पातव्यः' इति [गो० ब्रा० १.२८] । Page #71 -------------------------------------------------------------------------- ________________ અથર્વવેદ ત્રયીબાહ્ય નથી 107. જયંત –તે બરાબર નથી. અથર્વવેદ બ્રહ્માની ફરજો જણાવે છે. “સમયજ્ઞ કરવાને ઇચ્છત પ્રજાપતિ વેદને પૂછે છે–અમારે કેને હોતા તરીકે પસંદ કરવા જોઈએ ?'થી શરૂ કરી છેવટે ગોપથબ્રાહ્મણ રિ.૨૪] કહે છે તેથી કદને જાણનારને હોતા તરીકે પસંદ કરે, કારણ કે તે હેતાની ફરજો જાણે છે, યજુર્વેદને જાણનારને અશ્વયુ તરીકે પસંદ કર, કારણ કે તે અધ્યયુની ફરજો જાણે છે, સામવેદને જાણનારને ઉદ્ગાતા તરીકે પસંદ કર, કારણ કે તે ઉદ્ગાતાની ફરજો જાણે છે, અથર્વવેદને જણનારને જ બ્રહ્મા તરીકે પસંદ કર કારણ કે તે બ્રહ્માની ફરજો જાણે છે.” આમ કહીને વળી તે કહે છે કે “હવે જે આવો હતા, અધ્વર્યું, ઉજ્ઞાતા કે બ્રહ્મા પસંદ કરવામાં ન આવે તે એમની આગળ જ યજ્ઞ નિષ્ફળ જાય છે; દને જાણનારને જ હોતા કરવો, યજુર્વેદને જાણનારને જ અધ્વર્યું કરવો, સામવેદને જાણનારને જ ઉગાતા કરવો અને અથર્વવેદને જાણનારને જ બ્રહ્મા કરવો.” [વળી, તે કહે. છે, “[યજ્ઞકર્મમાં જે અધૂરાપણું, વિશેષ દોષ, નિવચંતા લાવતું હોય તેને અથર્વમંત્રના તેજ . વડે દૂર કરાય છે” [ગ બ્રા. ૧.૨૨]. [પુનઃ તે કહે છે,] “મિયજ્ઞ પૂરો કરીને સમયજ્ઞ કરનાર યજમાને અથર્વવેદના જાણકાર ભૃગુ અને અંગિરસ વિના સેમરસ પીવો જોઈએ નહિ.” ૦િ બ્રા ૧૨૮] 108. नन्वेताः श्रुतीरथर्वाण एवाधीयते, नान्ये त्रयीविदः । ते त्वेवं पठन्ति 'यहचा होत्रं क्रियते, यजुषाऽऽत्रर्यवं, साम्ना औद्गात्रम् , अथ केन ब्रह्मत्वं क्रियते इति, –य्या विद्ययेति ब्रूयात्' इति । तथा च 'यदृचैव होत्रमकुर्वत, यजुषाऽऽध्वर्यवं, साम्नौद्गात्रं, यदेव त्रय्यै विद्याथै शुक्रं तेन ब्रह्मत्वम्' इति । 108. શંકાકાર– આ કૃતિવચને અથર્વવેદના જાણકારો જ ભણે છે, બીજા અર્થાત ત્રયને જાણનારા નહિ. તેઓ (= ત્રયીને જાણનારા) તે આવું ભણે છે, “ દ હોતાની ફરજો જણાવે છે, યજુર્વેદ અધ્વર્યુની ફરજો જણાવે છે, સામવેદ ઉદ્ગાતાની ફરજો જણાવે છે. બ્રહ્માની ફરજે કે વેદ જણાવે છે ? કહેવું જોઈએ કે ત્રયીનું જ્ઞાન બ્રહ્માની ફરજો જણાવે છે. વળી, તેિઓ ભણે છે,] “ઋગ્યે જ હોતાની ફરજો જણાવી, યજુર્વેદ અધ્વર્યુની ફરજો, સામવેદે ઉદ્દગાતાની ફરજો, જે ત્રણ વેદની વિદ્યાનું સારતત્ત્વ છે તે બ્રહ્માની ફરજો જણાવે છે.” 109. उच्यते । वयमप्येवमादीनि वाक्यानि न नाधीमहि । किन्तु एषामयमेवार्थ:-अथर्वागिरोविदेव ब्रह्मेति । कथम् ? यतो न त्रयी नाम किमपि वस्त्वन्तरम् , अपि तु त्रयाणां वेदानां समाहार इति । समाहारश्च समाहियमाणनिष्ठो भवति । समाहियमाणाश्च ऋग्वेदादयस्त्रयो हौत्रादिपरत्वेन चरितार्थाः, न पुनस्तत्र भेदमर्हन्ति । एकैकशः चरितार्थानां समुदायोऽपि चरितार्थ एव । समुदायबुद्धौ हि विभज्यमा. नायां समुदायिन एव प्रस्फुरन्ति, नावयविवदर्थान्तरम् , ते चान्यान्यक्षेत्रव्यापृताः । किं नु खलु ऋग्वेदादीनां ब्रह्मत्वं कुर्वतामतिभारो न भवति ? Page #72 -------------------------------------------------------------------------- ________________ અથવવેદ યાત્મક છે 109. યંત-અમે ઉત્તર આપીએ છીએ. અમે પણ આવાં વાક્યો નથી ભણ્યા એમ નહિ, પરંતુ તેમને આ અર્થ છે : અથવવેદને જાણકાર જ બ્રહ્મા છે. કેવી રીતે ? કારણ કે ત્રયી નામની કોઈ સ્વતંત્ર વસ્તુ (= વેદ) નથી, પરંતુ ત્રણ વેદને સમૂહ જ ત્રયી છે. સમૂહ તે ભેગી કરવામાં આવેલ વસ્તુઓમાં જ રહેલ હોય છે. ભેગા કરવામાં આવતા ઋદ વગેરે ત્રણ હેતા વગેરેની ફરજો જણાવવામાં ચરિતાર્થ છે એ બાબતે તેમનામાં જુદાપણું યોગ્ય નથી. જે વેદ એક એક વ્યક્તિશઃ ચરિતાર્થ છે તેમને સમુદાય પણ ચરિતાર્થ હોય છે. જ્યારે સમુદાયની બુદ્ધિને વિભાગ કરવામાં આવે છે ત્યારે બુદ્ધિમાં સમુદાયના ઘટક જ ભાસે છે, અવયવીની જેમ સમુદાય સ્વતંત્ર વસ્તુ નથી, અને તે ત્રણ વેદો] અન્ય અન્ય ક્ષેત્રમાં વ્યાપાર કરે છે. શું ખરેખર ઋદ વગેરેને જ બ્રહ્માની ફરજો જણાવતા માનવામાં આવે તે તેમના ઉપર વધુ પડતો બોજ ન પડે ? lie. ન ગુન: નિમાર તિ | જિતુ ચામવેન ત્રહ્નકર્તવ્યતો િ त्र्यात्मकश्चान्यतमोऽपि तेभ्यो न भवति वेदः । अथर्ववेदस्तु त्र्यात्मक एव । तत्र हि ऋचो यजूंषि सामानि इति त्रीण्यपि सन्ति । तेन ब्रह्मत्वं क्रियमाणं त्रय्या कृतं भवति । 110. શંકાકાર–અમે કહેતા નથી કે વધુ પડતે બેજ પડે, પરંતુ ત્યાત્મક હેવાથી તેઓ જ બ્રહ્માની ફરજે ઉપદેશે છે. તે ત્રણથી જુદા ગાત્મક વેદ પણ નથી જયંત- અથર્વવેદ યાત્મક જ છે. તેમાં આમંત્રો, યજુમત્રો અને સામમંત્રો ત્રણેય છે, તેથી તેણે જણાવેલી બ્રહ્માની ફરજે ત્રયીએ જણાવેલી ગણાય છે. 111. ननु यस्त्रीन् वेदानधीते, तेन चेद् ब्रह्मत्वं क्रियेत, तत्कि त्रय्या न कृतं भवति ? बाढमित्युच्यते । सोऽपि 'एकस्मै वा कामायान्ये यज्ञक्रतवः समाधीयन्ते' 'सर्वेभ्यो ज्योतिष्टोमः' 'सर्वेभ्यो दर्शपूर्णमासौ' इति श्रुतावपि योगसिद्धयधिकरणन्यायेन [जै : सू० ४.३.११] अन्यतममेव बुद्धावादाय विदध्यात् , न समुदायं बुद्धावारोपयितुं शक्नुयात् इत्येकेनैव तत्कृतं भवति, न त्रय्येति । 11. શંકાકાર–જે ત્રણ વેદોને ભણે છે (અર્થાત અધ્યયન કરે છે, તે જે બ્રહ્માની ફરજો જણાવે તે શું ત્રયીએ બ્રહ્માની ફરજે જણાવી ન કહેવાય ? યંત—કહેવાય. બરાબર છે એમ અમે કહીએ છીએ, પરંતુ “જિયોતિષ્ઠોમ, દશ અને પૂર્ણમાસથી] અન્ય યજ્ઞો એક જ કામના માટે કરવામાં આવે છે, ” “બધી જ કામનાઓ માટે જ્યોતિષ્ટમ કરવામાં આવે છે,” “બધી જ કામનાઓ માટે દર્શ અને પૂર્ણમાસ કરવામાં આવે છે' વગેરે શ્રુતિમાં પણ યોગસિદ્ધધિકરણન્યાયથી અનેક કામનાઓમાંથી એકને જ મનમાં ધારીને યજ્ઞ કરવો જોઈએ, અનેક કામનાઓના સમુદાયને મનમાં લાવવો શક્ય નથી. એટલે એક વેદ જ તે ફરજો જણાવે છે એમ કહેવાય, ત્રણ વેદ નહિ. Page #73 -------------------------------------------------------------------------- ________________ અથવવેદ ત્રયીનું શું છે .. 112. नन्वन्येऽपि त्र्यात्मका वेदाः । यद्येवं सुतरामथर्ववेदो न पृथक्करणीयः, सर्वेषां रूपाविशेषात् । तेषां पृथक्प्रतिष्ठैः स्वैः स्वैः ऋगादिभिरेव व्यपदेश इति न ते समुदायशब्दव्यपदेश्याः । 112. श॥२-मील वेहे! ५९१ यात्म छे. જયંત–જે એમ હોય તે અથર્વવેદને બીજા વેદોથી અલગ ન કરવો જોઈએ, કારણ કે બધા વેદોનું સ્વરૂપ એકસરખું છે. અલગ અલગ પ્રતિષ્ઠાવાળા તેમના પિતાનાં ગૂ વગેરે નામો વડે તેઓ ઓળખાય છે એટલે તેઓ સમુદાયવાચક શબ્દથી ઓળખાતા નથી. ___113. यत्तु वाक्यान्तरे 'त्रय्यै विद्यायै शुक्रं तेन ब्रह्मत्वम्' इति तत्रेयं चतुर्थी षष्ठयाः स्थाने प्रयुक्ता । शुक्रमिति सारमाचक्षते । तेन त्रयीविद्यायाः सारेण ब्रह्मत्वं क्रियते इत्युक्तं भवति । न च त्रय्येव त्रय्याः शुक्रं भवति । न चात्यन्तं ततोऽर्थान्तरमेव । तेनेदमथर्थवेदात्मकमेव त्रय्याः शुक्रं इति मन्यामहे । त्र्यात्मकत्वादिति मन्यामहे । त्र्यात्मकत्वादिति शुक्रमिति च गुह्यमाहुः । अथर्वशब्दोऽपि रहस्यवचनः । 'यज्ञाथर्वाणं वै काम्या इष्टयः' इति । तेन त्रयीशुक्ररूपेणाथर्ववेदेन ब्रह्मत्वमितीत्थमथर्व वेदस्य न जायीबाह्यत्वम् । इत्थं सर्वशाखाप्रत्ययमेकं कर्मे ति अत्र न सर्वशब्दः सङ्कोचितो भवति । 113. मीमे ४यमा ध्यु छ "अय्यै विद्यायै शुक्रम् , तेन ब्रह्मत्वम् ." त्यां છીના સ્થાનમાં ચતુર્થીને પ્રયોગ થયો છે. શુક્ર એટલે સાર કહેવાય છે, તેથી ત્રયીવિદ્યાના શુક્ર (= સાર) દ્વારા બ્રહ્માની ફરજો જણાવાય છે એમ કહ્યું કહેવાય. એને અર્થ એ નહિ કે ત્રયી જ ત્રયીનું શુક છે. વળી, તે ત્રયીથી અત્યંત જુદી જ વસ્તુ છે એમ પણ નહિ. તેથી ત્રયીનું શુક આ અથર્વવેદાત્મક જ છે એમ અમે માનીએ છીએ, કારણ કે અમે માનીએ છીએ કે તે વાત્મક છે–ત્રયીના સર્વભૂત છે. “વ્યાત્મક હેવાથી” એમ અને “શુક્ર છે” એમ ४डीने २७सने यु छ. 'मथ ' शम्नो अथ २७२५ 2. “ अथयज्ञ (अर्थात् રહસ્યય) ખરેખર કામ્ય ઈષ્ટિએ છે.” તેથી ત્રયીને શુક્રરૂપ થવવેદથી બ્રહ્મા ફરજો જાણે છે. આમ અથર્વ વેદનું ત્રયીબાહ્યત્વ નથી અને આમ “સર્વશાખાપ્રતિપાદિત એક કર્મ'– આમાં “સર્વ ' શબ્દને અર્થસંકેચ થતો નથી. 114. अत एव ब्रह्मवेदोऽथर्ववेद इति पूर्वोत्तरब्राह्मणे पठ्यते 'ऋग्वेदो य जर्वेदः सामवेदः ब्रह्मवेदः' इति [गो० ब्रा० ३.२.१६] तथा च काठकशताध्ययने ब्राह्मणे ब्रह्मौदने श्रूयते 'ब्रह्मवादिनो वदन्ति पुरोधा औदालकिरारुणिरुवाच ब्रह्मणे त्वा प्राणाय जुष्टं निर्वपामि ब्रह्मणे त्वा व्यानाय जुष्टं निर्वपामि' इत्युपक्रम्य 'अथर्वाणो वै ब्रह्मणः समानोऽथर्वणमेवैतज्जुष्टं निर्वपति चतुःशरावो भवति चत्वारो हीमे वेदास्तानेव Page #74 -------------------------------------------------------------------------- ________________ અથવ વેદ જ બ્રહ્મવેદ છે भागिनः करोति मूलं वै ब्रह्मणो वेदाः ब्रह्मोदनस्य ब्रह्मदत्वम्" इति । वेदानामेतन्मूलं यदृत्विजः प्राश्नन्ति तद् 114. તેથી જ ઋગ્વેદ, યજુવેદ, સામવેદ અને બ્રહ્મવેદ' એમ કહી બ્રહ્મવેદ જ અથવવેદ છે એમ પૂર્વોત્તરબ્રાહ્મણમાં સૂચવવામાં આવેલ છે. વળી, કાઠકશતા ધ્યયનબ્રાહ્મણુમાં બ્રહ્મૌદનમાં બ્રહ્મવાદીએ કહે છે કે પુરાહિત ઔદ્દાલકી આરુણુિએ કહ્યું—હું બ્રહ્મરૂપ પ્રાણુને અભિરુચિત એવા તને જુદે કરી મૂકું છું, હું બ્રહ્મરૂપ વ્યાનને અભિરુચિત એવા તને જુદો કરી મૂકું છું ’” એમ શરૂ કરી છેવટે કહેવામાં આવ્યું છે, અથવવેદ ખરેખર બ્રહ્મના સમાન છે, આ અભિરુચિત અથવ વેદને જ તે જુદા કરી મૂકે છે, પ્રતિ વેદ એક એક શરાવાપેક્ષાથી] તે ચાર શાવવાળા બને છે, આ ચાર વેદ્ય છે, તેમને જ તે ભાગી કરે છે, બ્રહ્મનું મૂળ વેદે છે, વેદોનુ મૂળ આ છે જે ઋત્વિો જમે છે, તે બ્રહ્મૌદવનું બ્રહ્મૌદનત્વ છે. 13 115. तथा सामवेदे पृष्ठयस्य चतुर्थेऽहन्यार्भवे पवमाने आथर्वणे साम्नो गानं यत् तद्विधाने श्रूयते 'चतुर्णिधनमाथर्वणं भवति चतूरात्रस्य धृत्यै चतुष्पदानुष्टुभाऽनुष्टुभमेवैतदहर्यश्चतुर्थं भेषजं वाऽऽथर्वणं तद्धि भैषज्यमेव तत्करोत्याथर्वणानि यागमेषजानि ' [io૦૨૨.૬.૮-૨૦] ક્ષેતાશ્ર્વનેય સ્તુતિઃ । ત વ પ્રાપુક્તમ્ થશે यदूनं च विरिष्टं च यातायमं च करोति तदथर्वणां तेजसाऽऽप्याययति' इति [गो० ब्रा० १.२२ ] । तस्मादाथर्वण एव ब्रह्मेति एतच्च शास्त्रान्तरे विस्तरेणाभियुक्तैर्युक्तिभिरुपपादितमिति नेहात्यन्ताय प्रतायते । 115 વળી સામવેદમાં પૃથના ચોથા દિવસે આભુ વમાનમાં અથવ વેદને માટે સામનુ` જે ગાન કરવામાં આવે છે તે તેના વિધાનમાં સભળાય છે, “અથવ વેદના મંત્રો ચાર ગાનભક્તિવિશેષાવાળા છે. ચતૂરાત્રની પ્રતિષ્ઠા માટે ચાર પાદવાળા અનુષ્ટુભ છંદ અહી` પ્રયોજાય છે. આ અનુભ જ ચતુર્થાં દિવસ છે, અને આથવ`ણુ ભેજ છે. તે આણુ ભૈષજ્ય જ છે, તે આથવણ યાગભેષો કરે છે.'' અથવ વેદ વિષયક આ સ્તુતિ છે. તેથી જ આ પહેલાં કહ્યુ છે કે યજ્ઞમાં ન્યૂનતા, વિષ્ટિ (=હાનિ, નુકસાન) અને યાયામ (નિષ્ફળતા, નિરુયોગિતા) જે કરે છે તે જ અથવ`મ`ત્રોના તેજથી પૂ`તા લાવે છે.'' તેથી અથવને જ બ્રહ્મ છે. આ વસ્તુ અન્ય શાસ્ત્રોમાં શાસ્ત્રજ્ઞોએ વિસ્તારથી તર્કો દ્વારા ધટાવી છે, એટલે અહી એતા વિસ્તાર કરતા નથી. ર 116. યજ્ઞ 'नाथर्वणेन 'प्रवृज्यात्' इति तत् कल्पसूत्रवाक्यत्वाद् वेदविरुद्धमित्यनादृतम् । अथापि श्रीतमिदं वाक्यं तदापि प्रकरणाधीतं चेत् तत्रैव कचित्कर्मणि निवेक्ष्यते । अनारभ्यवादपक्षेऽपि पूर्वोक्तवाक्यविसदृशार्थत्वादथर्ववेदस्य च त्रय्यबाह्यत्वेन सम्पर्कपरिहारानर्हत्वान्नियतविषयमेव व्याख्यास्यते । Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અથર્વવેદમાં ત્રિવિધ મંત્રજાતિ છે 116. “નાથળા પ્રવ્રુવાત' [અર્થાત ત્રયીમાં ઉપદેશવામાં આવેલ કર્મોને અથર્વવેદ પદિષ્ટ કર્મ સાથે સેળભેળ ન કરવાં એમ જે કહેવામાં આવ્યું છે તે તે પસૂત્રનું વિધાન હેઈ, વેદવિરુદ્ધ છે એટલે તેને આદર કરવામાં આવતું નથી. જે આ વાક્ય કૃતિનું હેત તે પણ પ્રકરણવિશેષમાં તે અધીત હતાં ત્યાં જ કઈક યજ્ઞકર્મમાં તેને નિવેશ કરવામાં આવત. અનારભ્યવાદપક્ષમાં પણ (અર્થાત્ એ કેવળ સામાન્ય કથન છે એ પક્ષ લેતાં) પૂર્વોક્ત વાકયથી આ વાક્યને અર્થ વિસદશ (= વિરુદ્ધ) બની જતો હેવાને કારણે તેમ જ અથર્વવેદ ત્રયીબાહ્ય ન હોઈ અથર્વવેદ સાથે સંપર્ક દુષ્પરિહર હોવાના કારણે આ નિષેધને અમુક કર્મને અનુલક્ષીને જ સમજાવવામાં આવશે. ___ 117. यदप्युच्यते-'उच्चैऋचा क्रियते उच्चैस्साम्नोपांशु यजुषा' इतिवदथर्वधर्मोऽपि न कश्चिदाम्नात इति, तदप्यसारम् , मन्त्रधर्मो ह्ययमुपदिश्यते, न वेदधर्मः । मन्त्रब्राह्मणसमुदायस्वभावा हि चत्वार इमे वेदग्रन्थाः । मन्त्रास्तु वस्तुतो गद्यपद्यभेदाद् द्विविधैव । गद्यबन्धो यजुरुच्यते, पद्यबन्ध ऋगिति, गीतिनिबन्धनं तु भेदान्तरं सामेति । अत एव जेमिनिना मन्त्रविभागं प्रस्तुत्य 'तेषामृग्यत्रार्थवशेन પાવ્યવસ્થા | તિg સામાથી શેને '' કૂિ. ૨.૨.૨–] इत्थमेव तेषां त्रैविध्यमुपपादितम् । तेषामेव चायमुच्चैस्त्वादिधर्मः, न वेदशब्दवाच्यानां मन्त्रब्राह्मणसमुदायात्मनां ग्रन्थानाम् । अथर्ववेदेऽपीयं त्रिविधैव मन्त्रजातिरिति तत्रापीदं धर्मजातमुपदिष्टं भवति । 17. મોટેથી ઋચાઓ બેલવામાં આવે છે, સામવેદના મંત્રો મોટેથી ગાવામાં આવે છે અને યજુર્વેદના મંત્રો ધીમેથી બેલવામાં આવે છે' આની જેમ અથવવેદને કોઈ ધર્મ જણાવવામાં નથી આવ્યું એમ જે કહેવામાં આવ્યું તે યોગ્ય નથી. આ વાકયમાં] મંત્રને જ ધમ ઉપદેશવામાં આવ્યો છે, વેદને ધમ ઉપદેશવામાં આવ્યું નથી. આ ચાર વેદગ્રન્થ. મત્ર અને બ્રાહ્મણના સમુદાયરૂપ છે. મંત્રો વસ્તુતઃ ગદ્ય-પદ્ય ભેદે બે પ્રકારના છે. ગદ્યબંધ મન્ટો યજુ: કહેવાય છે અને પદ્યબંધ મન્ત્રો ઋચા કહેવાય છે. ગીતિનિબંધન મન્ટો, જે વધારાનો ભેદ છે તે સામ કહેવાય છે. તેથી જ જૈમિનિએ મ–વિભાગને અનુલક્ષી તેમનું ફ નામ છે જ્યાં અર્થને આધારે પાકની વ્યવસ્થા છે', 'ગીતિઓમાં સામ નામને પ્રયોગ થાય છે, બાકીનામાં યજુ:શબ્દનો પ્રયોગ થાય છે'—આ પ્રમાણે જ તેમનું (મત્રોનું) ૌવિષ્ય ઘટાવ્યું છે. ઉચ્ચસ્તવ વગેરે ધર્મ તેમના જ અર્થાત ભત્રોના જ છે, વેદશબ્દવાઓ મન્નબ્રાહ્મણ સમુદાયરૂપ ગ્રન્થના નથી. અથર્વવેદમાં પણ આ ત્રિવિધ મન્ત્રજાતિ છે એટલે તેમની (= અથર્વવેદગત મન્ટોની) બાબતમાં પણ આ ધર્મો ઉપદેશાયેલા ગણાય જ 118. मन्त्रविभागकृत एवायं त्रयीव्यपदेश इति । अतश्च 'सैषा त्रयी विद्या तपति' इत्याद्यपि न विरोत्स्यते । एवं ऋग्यजुःसामसमुदायात्मकमन्त्रोपबन्धात् त्रय्यन्तर्गतश्च अथर्ववेदः । पृथगव्यवस्थितग्रन्थसंदर्भस्वभावत्वाच्च भिन्न इति स्थितम् । Page #76 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારમાં અથર્વવેદનું વેદપણું સ્વીકૃત છે ૫૦ 118. મન્ટના વિભાગને આધારે જ કરાયેલો આ “ત્રયી' નામને વ્યવહાર છે. અને એટલે જ “આ પેલી ત્રી વિદ્યા તપે છે ' વગેરેનો પણ વિરોધ થતો નથી. આમ ગૂયજુ-સામના સમુદાયરૂપ બન્ને સાથે સંબંધ હોવાને કારણે ત્રયીમાં અથર્વવેદને સમાવેશ છે. [ અર્થાત મન્ટો, યજુ:મત્રો અને સામમિત્રો અથવવેદમાં હોવાથી અથર્વવેદને ત્રયીમાં સમાવેશ છે. ] અને જુદો વ્યવસ્થિત પ્રખ્ય હેવાને કારણે તેમ જ વિષયસંદર્ભરૂપ સ્વભાવ જુદે હોવાને કારણે અથર્વવેદ જુદે વેદ છે એ સિદ્ધ થયું. ___119. अन्ये पुन: ऋक्प्रचुरत्वात् प्रविरलयजुर्वाक्यत्वात् अगीयमानसाममन्त्रतावशाच्च ऋग्वेदमेवाथर्ववेदमाचक्षते । अयमपि पक्षोऽस्तु , न कश्चिद्विरोधः । 119. વળી બીજાઓ કહે છે અથર્વવેદમાં ઘણી બધી ઋચાઓ હોવાને કારણે, ખૂબ જ જૂજ યજુ:મત્રો હોવાને કારણે અને બીયમાન સામ મન્ટો ન હોવાને કારણે અથવવેદ ઋવેદ જ છે. આ પક્ષ પશુ ભલે હે , એમાં કઈ વિરોધ નથી. [ અર્થાત આ પક્ષ અથ. વેદના વેદપણું અને પ્રમાણપણને વિરોધી નથી. ] 120. પુનામથીયતે શસ્ત્રાગામેત્ર વાચો ન ચતુર્થત, સોયमत्युत्कटो द्वषः । वृद्धव्यवहारो ह्यत्र प्रमाणम् । वेदोऽयं ब्राह्मणोऽयमिति तत्र तत्र वेदशब्दे उच्चारिते चत्वारोऽपि प्रतीयन्ते । 'वेदो मयाऽधीतः' इति वदन्तं पृच्छन्ति व्यवहर्तारः 'कतमस्त्वयाऽधीतो वेदः' इति । स आह 'अथर्ववेदः' इति । न तमेवमाक्षिपन्ति 'नासौ वेदः यस्त्वया पठितः' इति । 120. વળી, જે કહેવામાં આવ્યું કે “વેદ” શબ્દ ત્રણને જ વાચક છે, ચેથાને નહિ એ ઉત્કટ હેપ છે, કારણ કે આમાં (અર્થાત તે ચોથાને પણ વાચક છે એમાં) વૃદ્ધ વ્યવહાર પ્રમાણ છે. આ વેદ છે ” “આ બ્રાહ્મણ છે” એમ જ્યાં જ્યાં “વેદ' શબ્દ જ્યારે પણ ઉચ્ચારવામાં આવે છે ત્યારે ચારેયની પ્રતીતિ થાય છે. “વેદ ભયે ” એમ કહેનારને વિધાને પૂછે છે, “કે વેદ ભણ્યો ?” તે કહે છે, “અથર્વવેદ'. [ આ સાંભળી ] તેઓ તેના ઉપર આક્ષેપ નથી કરતા કે જે તું ભણે છે એ વેદ નથી. 121. सोपपदोऽथर्ववेदे वेदशब्द इति चेद् वेदान्तरेष्वपि तुल्यमेतत् ; 'ऋग्वेदो यजुर्वेदः सामवेदः' इति । निरुपपदोऽपि तेषु वेदशब्दः प्रयुज्यते इति चेत् तदितरत्रापि समानमित्युक्तम् । चतुर्वेदाध्यायी भरद्वाज इति च प्रसिद्धमेव । सर्वथा तु सोपपद एवायुर्वेदादिषु वेदशब्द इति न तत्तल्यकक्षताधिक्षेपक्षेत्रतामथर्ववेदो नेतव्यः । 121. ઉપપદસહિતને “વેદ” શબ્દ અથવવેદની બાબતમાં વપરાય છે એમ જે કંઈ દલીલ કરે તે અમે કહીશું કે બીજા વેદની બાબતમાં પણ એમ જ છે –[ પ્રથમ] વેદ, Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રૌત બ્રહ્મયજ્ઞવિધિ ચારે વેદોને સમાનપણે સ્પર્શે છે [ દ્વિતીય] યજુર્વેદ, [તૃતીય] સામવેદ. જે કહેવામાં આવે કે ઉપપદ વિનાનેય “વેદ” શબ્દ તેમને માટે પ્રયે જાય છે તે કહેવું જોઈએ કે અન્યત્ર (અર્થાત અથર્વવેદની બાબતમાં) પણ એમ જ છે. વળી, એ તો પ્રસિદ્ધ જ છે કે ભરદ્વાજે ચાર વેદોનું અધ્યયન કર્યું હતું. આયુર્વેદ વગેરેમાં તે “વેદ” શબ્દ સર્વથા ઉપપદ સહિત જ પ્રયોજાય છે, એટલે તેની સમાન કક્ષાને ગણી અધિક્ષેપની ક્ષેત્રતાએ અથર્વવેદને લઈ જવો ન જોઈએ. 122. અક્ષયજ્ઞવિશ્ચ શ્રૌતશ્ચતુર્ણવિશિષ્ટ ટ્યુન્ ! સ્માતેંડપિ તથાવિધ gવાસ્તિ; યથાS૬ યાજ્ઞવયઃ— मेदसा तर्पयेद्देवानथर्वाङ्गिरसः पठन् । પિËશ્ચ મધુર્ષોિમવં જ્ઞક્ષિતો દ્વિગઃ | [વાજ્ઞ મૃ..૪છે] રૂતિ | साम्प्रदायिकमध्यापनाध्ययनादि सर्वमभिन्नमेवेत्यलं प्रसङ्गेन । तेन प्रमाणतायां वेदस्वाध्यायशब्दवाच्यत्वे पुरुषार्थसाधनविधावपि चत्वारः સમા વેદ | in 122. બ્રહ્મયજ્ઞ (= વેદાધ્યયન) વિશે વેદને વિધિ (= આદેશ) ચારેય વેદને સમાનપણે સ્પર્શે છે, એમ કહેવામાં આવ્યું છે. સ્મૃતિ પણ એ જ જણાવે છે, જેમકે યાજ્ઞવલ્કય કહે છે, “દરજ શક્તિ પ્રમાણે અથવવેદને પાઠ કરતે દિજ દેને મેથી અને પિતૃઓને મધ અને ઘીથી ખુશ કરે છે”. અધ્યાપન અધ્યયન વગેરે બધું જે મૌખિક પરંપરાથી થાય છે તે ચારેય વેદોની બાબતમાં સમાન જ છે, એટલે હવે એની ચર્ચા રહેવા દઈ એ. પ્રમાણુતાની બાબતમાં, વેદસ્વાધ્યાય શબ્દના વાચ્ય હોવાની બાબતમાં તેમ જ પુરુષાર્થસાધનના વિધિ(= આદેશ)ની બાબતમાં ચારેય વેદો સરખા છે. 123. વટ પુનરીરાધા વિના જ પરિતુષ્યતે; તદ્દ થર્વવેત્ વ પ્રથમ, तंतः परमस्य मन्त्रस्य ब्रह्मणः प्रणवस्याभिव्यक्तः । तथा च श्रुतिः, 'ब्रह्म ह वा इदमग्र आसीत्' [गो.बा. १.१] इत्युपक्रम्य 'आथर्वणं वेदमभ्यश्राम्यदभ्यतपत् समतपत् तस्माच्छ्रन्तिात् तप्तात् सन्तप्तादोमिति मन एवोर्ध्वमक्षरमुदक्रामत् [गो.बा.१.५] इत्यादि । तथा महाव्याहृतीनां शाखान्तरप्रसिद्धानामप्रसिद्धानां च बृहदित्यादीनां तत एवोत्थानम् । 123. વળી, જે તમને પહેલે-પછી એવા ક્રમ વિના સંતોષ ન થતું હોય તે અમે કહીએ છીએ કે] અથર્વવેદ જ પ્રથમ છે, કારણ કે તેની પછી જ બ્રહ્મરૂપ આ પરમ મિત્ર પ્રણવની અભિવ્યક્તિ થઈ છે. આવી યુતિ છે—“સૌપ્રથમ આ બ્રહ્મ હતું” ત્યાંથી માંડીને “સંવેદને થકવ્ય, તપ, બરાબર તપાબે થાકેલા, તપેલા તેનામાંથી “ઓમ” અર્થાત મન જ ઊંચે અક્ષરે વ્યક્ત થયો” વગેરે. તેવી જ રીતે, અન્ય શાખામાં પ્રસિદ્ધ Page #78 -------------------------------------------------------------------------- ________________ ચાર વેદોમાં અથર્વવેદ શ્રેષ્ઠ [ ભૂ વગેરે ] મહાધ્યાહુતિઓનું તેમ જ તેમાં અપ્રસિદ્ધ બૃહત વગેરે મહાવ્યાહતિઓનું ઉત્થાન તેમાંથી જ (= અથર્વવેદમાંથી જ) થયેલું છે. - 124. થર્વવેતો નયનતંરરસ્ય વેત્તરાધ્યાનમવિરુદ્રમ્ | અવેલોपनीयमानस्य तु नाथर्वणोपनयनसंस्कारमप्रापितस्याथर्ववेदाध्ययनेऽधिकारः। तदुक्तम् , 'भृग्वङ्गिरोविदा संस्कृतोऽन्यान् वेदानधीयीत, नान्यत्र संस्कृतो भृग्वङ्गिरसोऽधीयीत' इति [गो.बा. १.२९] । त्रय्येकशरणैरपि चैतदवश्याश्रयणीयम् अथर्ववेदविहितं स्वकर्मभ्रंशे प्रायश्चित्तमाचरद्भिरित्यथर्ववेद एव ज्यायान् । 1.24. અથર્વવેદ ભણવા માટે ઉપનયન સંસ્કાર પામેલે બીજા વેદોનું અધ્યયન કરે તે એમાં કંઈ વિરોધ નથી. પરંતુ બીજા વેદ ભણવા માટે ઉપનયન સંસ્કાર પામેલે હેય પણ અથર્વવેદ ભણવા માટે ઉપનયન સંસ્કાર પામેલ ન હોય તેને અથર્વ વેદ ભણવાનો અધિકાર નથી. એટલે કહેવામાં આવ્યું છે, “અથર્વવેદના જાણકાર દ્વારા ઉપનયન સંસ્કાર પામેલે અન્ય વેદનું અધ્યયન કરી શકે, પરંતુ અન્યત્ર ઉપનયન સંસ્કાર પામેલ હેય તે અથર્વવેદનું અધ્યયન ન શકે” [ઋવેદ, યજુર્વેદ અને સામવેદ] આ ત્રયીને જ વેદ માની જેઓ એમનું શરણ સ્વીકારે છે તેઓ પણ જ્યારે સ્વકર્મમાં ભૂલ કરે છે ત્યારે અથવવેદવિહિત પ્રાયશ્ચિત્ત આચરે છે. એટલે તેમણે પણ અવશ્ય સ્વીકારવું જોઈએ કે અથર્વવેદ જ શ્રેષ્ઠ છે. 125. यत्त मानवं वाक्यमुदाहृतं पत्रिशदाब्दिकं, तत् त्रिवेदाध्ययनविषयं वैकल्पिकम् । 'वेदानधीत्य वेदी वा वेदं वाऽपि यथाक्रमम्' इति [मनुस्मृति ३.२] एकस्मिन् वेदे द्वादशवाणि व्रतं, द्वयोश्चतुर्विंशतिः, त्रयाणां षटत्रिंशदिति । यस्तु चतुरो वेदानवीते तस्य 'अष्टचत्वारिंशद्वर्षं वेदब्रह्मचर्यमुपासीत' इति स्मृत्यन्तरमस्ति, न च तदायैर्नादृतम् । तत्र त्रिवेदाध्यायिनामेव प्रतिवेदं षोडशवर्षाणि व्रतं चरेदिति व्याख्यानमसङ्गतम् , उपक्रमविरोधाद् अनुपयोगाच्च । तेन वेदान्तराध्ययनंकृत एवायं विकल्पविधिन द्वादशषोडशवर्षापेक्ष इति । अनादरोऽप्यस्यां स्मृतौ 'कृष्णकेशोऽग्नीनादधीत' इति श्रुतिविरोधकृतः, नाथर्ववेदाध्ययननिषेधगर्भ इति । 125. મનુસ્મૃતિમાંથી ૩૬ વર્ષ બાબતનું જે વાક્ય ટાંકવામાં આવ્યું છે તે તો ત્રણ વેદના અધ્યયન વિશેનું વૈકલ્પિક વાક્ય છે. “વેદોને ભણીને, બે વેદોને ભણીને કે પછી ક્રમાનુસાર એક વેદને ભણીને ” એમ એક વેદના અધ્યયનમાં બાર વર્ષનું વ્રત, બે વેદોના અધ્યયનમાં ચોવીસ વર્ષનું વ્રત અને ત્રણ વેદના અધ્યયનમાં છત્રીસ વર્ષનું વ્રત છે. પરંતુ જે ચાર વેદનું અધ્યયન કરે છે તેની બાબતમાં અન્ય સ્મૃતિવાક્ય છે કે “૪૮ વર્ષ સુધી વેદાધ્યયન માટે બ્રહ્મચર્ય વ્રત પાળવું ”, આર્યોએ તેને અનાદર નથી કર્યો. ત્યાં ત્રણ વેદનું અધ્યયન કરનારાઓ પ્રતિવેદ ૧૬ વર્ષનું વ્રત આચરે એવું વ્યાખ્યાન અસંગત છે, Page #79 -------------------------------------------------------------------------- ________________ અથવવેકશપાઠીને શ્રાદ્ધભોજનને અધિકાર કારણ કે સામાન્યપણે બ્રહ્મચર્યને ઉપક્રમ સવવેદવિષયક છે—કેવળ ત્રણ વેદ વિષયક નથીએટલે એ ઉપક્રમ સાથે વિરોધ આવે; વળી, આવું વ્યાખ્યાન ઉપયોગી પણ નથી. અન્યાન્ય વેદના [અર્થાત એક, બે, ત્રણ કે ચાર વેદના] અધ્યયનને લક્ષમાં રાખી કરવામાં આવેલું આ વિકલ્પવિધાન છે અને નહિ કે બાર વર્ષ કે સોળ વર્ષના સમયગાળાને લક્ષમાં રાખીને. તે સ્મૃતિને અનાદર પણ “તે કૃષ્ણ કેશવાળો અગ્નિહોત્રના અગ્નિની સ્થાપના કરે " (અર્થાત જેના વાળ ધોળા થવા નથી માંડ્યા તે (= યુવાન) ગૃહસ્થજીવન શરૂ કરે–પત્ની ગ્રહણ કરે) એ શ્રુતિની વિધી હોવાથી કરવામાં આવે છે. [સ્મૃતિ શ્રુતિવિરોધી છે કારણ કે ૪૮ વર્ષ બ્રહ્મચર્ય વ્રત પાળ્યા પછી તેના વાળ કાળા ન હોઈ શકે. એ સ્મૃતિને અનાદર અથર્વવેદના અધ્યયનના નિષેધનું સૂચન કરતો નથી. 126. ઐહિત્રહ્મચર્યવ્રતસ્કૃતિરપિ યમ અથવ્યવનપામેવ વિષથીकरोति, न च वेदान्तराध्ययननिषेधमिति अत्रापि न विशेषहेतुरस्ति । त्रिषु वेदेष्विदं व्रतं, न पुनरेष्वेव त्रिष्विति नियामकं वचनमस्ति । J26. ત્રણ વેદોના અધ્યયન માટેના બ્રહ્મચર્યવ્રતને વિષેની આ સ્મૃતિ અથર્વવેદથી અન્ય ત્રણ વેદનું અધ્યયન કરવાનું જણાવે છે પરંતુ અથર્વવેદના અધ્યયન નિષેધ તે કરતી નથી. એ નિષેધ કરવા માટે) અહી કઈ ખાસ કારણ પણ નથી. [વળી, કોઈ પણ ત્રણ વેદના અધ્યયનને માટેનું આ વ્રત છે. પરંતુ “આ જ ત્રણ વેદના અધ્યયન માટેનું ' એવું નિયામક વચન નથી. 127 થી શ્રાદાતારને નેન મોન' ન ત્રિપુરારિશીન તત્વ वेदपारगमिति शाखान्तरगमिति समाप्तिगमिति विशेषणपदपर्यालोचनया ऋग्वेदायेकदेशाध्यायिनामनधिकारमेव श्राद्धे सूचयति । अथर्वणस्तु अथर्यशिरोऽध्ययनमात्रलब्धपङक्तिपावनभावस्यैकदेशपाठिनोऽपि तत्राधिकार उपपद्यते । दर्शितं चाथर्वशिरोऽध्ययनमात्रादपि पङ्क्तपावनत्वम् । पक्तिपावनश्च श्राद्धभोजनेऽनधिकृत इति વિપ્રતિષિદ્ધમ્ | 127. વળી, શ્રાદ્ધપ્રકરણમાં ‘યનથી જમાડવા એ લેકમાં ત્રણ વેદના પારંગતને જણાવ્યા છે એમ તમે કહ્યું. પરંતુ ક્ષેકમાં આવેલાં “વેદપારંગત’, ‘શાખાન્તક” અને “સમાપ્તિગ' એ ત્રણ વિશેષણરૂપ પદની પર્યાચના દ્વારા ગ્વાદિના એક ભાગનું અધ્યયન કરનારને શ્રાદ્ધમાં અધિકાર નથી એમ સૂચવવામાં આવ્યું છે. એથી ઊલટું, અથર્વવેદના અધ્યયનની પરિપાટીવાળા બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલે અથર્વવેદના અથર્વશિરસ્ તરીકે જાણીતા ભાગના અધ્યયનમાત્રથી પંક્તિપાવનત્વ પામે છે. અને પરિણામે અથર્વવેદના એક ભાગનું અધ્યયન કરનારને ત્યાં [શ્રાદ્ધમાં નિમંત્રણ પામવાન] અધિકાર ઘટે છે. આમ અથવવેદના અથર્વશિરસ્ તરીકે જાણીતા ભાગનું અધ્યયન કરવા માત્રથી પતિતપાવનત્વ પ્રાપ્ત થાય છે એ જણાવાયું છે. અને પંક્તિપાવન છે અને શ્રાદ્ધજનમાં અનધિકારી છે. એ બે વસ્તુ તે પરસ્પરવિરોધી છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ અથર્વવેદ યજ્ઞોપયોગી છે 128. यत्त 'ज्येष्ठसामगस्त्रिमधुस्त्रिसुपर्णिकः' इति वेदान्तरैकदेशाध्यायिनामपि श्राद्धभोजनाभ्यनुज्ञानं तदनुकल्परूपमिव भाति, प्रथमकल्पेन समग्रवेदाध्ययनोपदेशादिति । तस्मात् नार्वनिषेधार्थमेतद्वाक्यमिति । | 128 ‘ષ્ઠસામન ને જાણનારો, ત્રિમધુને (અર્થાત ઋગ્વની ત્રિમધુ તરીકે પ્રસિદ્ધ ત્રણ ઋચાઓને) જાણનારે, ત્રિસુપર્ણને (અર્થાત વેદ ની ત્રિસુપર્ણ તરીકે પ્રસિદ્ધ ઋચાઓને) જાણનારો” એમ કહી કોઈ વેદના એક ભાગનું અધ્યયન કરનારા પણ શ્રાદ્ધભોજન કરી શકે એમ જે સ્વીકારવામાં આવ્યું છે તે મુખ્ય વિકલ્પ પછી આવતે ઓછા બળવાળો ગૌણ વિકલ્પ સમજાય છે, કારણ કે મુખ્ય વિક પમાં તે સમગ્રંવેદને અધ્યયનને ઉપદેશ છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે આ વાક્ય અથર્વવેદ નિષેધ કરવા માટે નથી. 129. તહેવમીિતે ય વાર્તિવાન મહાદ્વિવ વવ મોહાદ્ધિવ સાસુकम्पमिव वा इदमुच्यते 'यदि यज्ञोपयोगित्वम्' इत्यादि तदहृदयङ्गमम् , अथर्ववेदे पूर्वोत्तरब्राह्मणे विस्पष्टमिष्टिपश्वेकाहाहीनसत्राणामुपदेशात् । वेदान्तरेषु तच्चोदनाभावात् किमथर्ववेदे तदुपदेशेनेति चेत् सुभाषितमिदम् । एवमपि हि वक्तुं शक्यम् अथर्ववेदे तच्चोदनाया दर्शनात् किं वेदान्तरेषु तदुपदेशेनेति । न च जाने कस्यैष पर्यनुयोगः ? किं नित्यस्य वेदस्य किं वा तत्प्रणेतुरीश्वरस्येति ? द्वावपि हि तावपर्यनुयोज्यावित्युक्तम् । 129. તે જ્યારે આ આમ પુરવાર થઈ સ્થિર થયું છે ત્યારે તત્રવાર્તિકાર કુમારિલ જાણે કે ભયથી, જાણે કે ષથી, જાણે કે મેહથી, જાણે કે અનુકમ્પાથી જે આ કહે છે કે “જે યજ્ઞોપગિતા ન હોય તે...' વગેરે તે બુદ્ધિને ચે એવું નથી, કારણ કે અથર્વ વેદના પૂર્વોત્તર બ્રાહ્મણમાં (અર્થાત્ ગેપથના પૂર્વ અને ઉત્તર બ્રાહ્મણમાં) વિશેષ સ્પષ્ટપણે પ્રષ્ટિ, પશુ, એકાહ, અહીન અને સત્રને ઉપદેશ આપવામાં આવેલ છે. બીજા વેદોમાં પણ તેમને ઉપદેશ હેઈ અથર્વવેદમાં તેમના ઉપદેશને કઈ અર્થ નથી એમ જે તમે કહેતા હૈ તે, તમે ખરેખર બહુ સારું કહ્યું ! એ રીતે તે કહી શકાય કે અથર્વવેદમાં તેમને ઉપદેશ દેખાતે હોઈ બીજા વેદોમાં તેમના ઉપદેશનું શું પ્રયજન ? અમને સમજ પડતી નથી કે આ નિંદા તમે મીમાંસકો કેની કરે છે ?–નિત્ય વેદની કે તેના પ્રણેતા ઈશ્વરની ? બંનેય અનિંદ્ય છે એ તે અમે કહ્યું છે. ___ 130. अर्थान्तरशान्तिपुष्टयभिचारादि वेदान्तरेष्वपि न न दृश्यते । श्येनो हि सामवेद उत्पन्नः । अद्भुतशान्त्यादयश्च यजुर्वेद इति तदपि समानम् । एकब्रह्मचिंगाश्रिता इत्येतदपि न सत्यम् , यत एवं तत्र पठ्यते द्वे यज्ञवृत्ती भवतो वैहारिकी Page #81 -------------------------------------------------------------------------- ________________ ચારે વેદોને યોગક્ષેમ સમાન છે च. पाकयज्ञवृत्तिश्चेति । तत्र वैहारिकी नामानेकविंगाश्रितानामेकक्रियाणामुपदेशः श्रुतौ । एकब्रह्मविंगाश्रितास्तु शान्त्यादिक्रियाः स्मृतावित्यभूमिज्ञोक्तिरेषा । . - 130. વળી અર્થાન્તરશાન્તિ, પુષ્ટિ, અભિચાર વગેરે બીજા વેદોમાં નથી દેખાતા એમ. નહિ. સામવેદમાં નયજ્ઞ ઉપદેશાય છે જેના પરિણામે યજમાનના દુશ્મને નાશ પામે છે. યજુવેદમાં અદ્ભુતશતિ વગેરેને ઉપદેશ છે. એટલે આ દૃષ્ટિએ અથર્વવેદ અને બીજા વેદ સમાન છે. અથર્વવેદમાં આદિષ્ટ કર્મો એકલા ઋત્વિમ્ બ્રહ્મના નિર્દેશનમાં થાય છે એમ જે કુમારિલે કહ્યું તે સાચું નથી, કારણ કે ત્યાં (અથર્વવેદમાં) આ પ્રમાણે કહેવામાં આવ્યું છે— યજ્ઞા બે પ્રકાર છે. : વૈહારિક યજ્ઞ અને પાકયજ્ઞ; વૈહારિક યજ્ઞો તે છે જેમને ઉપદેશ શ્રુતિમાં છે અને જેઓની એક એક કિયા અનેક ઋત્વિજોના નિદર્શનની અપેક્ષા રાખે છે; શાત્યાદિ ક્રિયાઓ કેવળ એક બ્રહ્મના નિર્દેશનથી થાય છે અને તેમનો ઉપદેશ સ્મૃતિમાં છે. તેથી કુમાલિની ઉક્તિ વિષયને ન જાણનારની ઉકિત છે. 131. ત્રચ્ચેવારમીયરોવર તિ ઉત્તપિ પરમદિયથમ, ન ત્યામી परकीयो वा कश्चिदस्ति वेदार्थः, सर्वशाखाप्रत्ययत्वादेकस्य कर्मणः । तस्मात् समानयोगक्षेमत्वात् सर्ववेदानामेकस्य ततः पृथक्करणं वेदनिन्दाप्रायश्चित्तनिर्भयघियामेव चेतसि परिस्फुरति, न साधूनामित्युपरम्यते । 131. ત્રણ વેદોમાં દરેક વેદ પિતાપિતાના કર્મવિષયક ઉપદેશ આપે છે એમ કહેવું તે પણ પરમ માધ્યથ્ય છે ! વેદને પિતાને પારકે એવો કોઈ અર્થ નથી કારણ કે એક જ કર્મનું કારણ સવ શાખાઓ છે. તેથી એિક વેથી બીજા વેદને જુદો પાડવો યોગ્ય નથી) કારણ કે તેમને યોગક્ષેમ સમાન છે. એક વેદથી બીજા વેદને જુદા પાડવાનું છે એવાઓને સ્કરે કે જેમને વેદનિન્દાપ્રાયશ્ચિત્તને ભય નથી, સજ્જનેના ચિત્તમાં ફુરે નહિ. આટલાથી , વિરમીએ. | 132. ગુતિ તુક્યામવદ્ધિવર્ધમાનચિતસ્તવા विबुधाभिमतस्फीतफलसंपादनोद्यताः ॥ चत्वारोऽपि पराक्षेपपरिहारस्थिरस्थितिम् । भजन्ति वेदाः प्रामाण्यलक्ष्मी हरिभुजा इव ॥ 132. જેમ એકસરખાં પ્રભાવ અને ઋદ્ધિને કારણે દરરોજ વધતી ઉચિત પ્રશંસા પામેલી, દેવોને ઈચ્છિત મોટાં ફળ સંપાદન કરાવી આપવામાં તત્પર એવી વિષ્ણુની ચાર ભુજાઓ બીજાઓએ કરેલા [વાંચેલ્યના] આક્ષેપને દૂર કરી સ્થિર સ્થિતિને પામેલી લક્ષ્મીને પામે છે તેમ એકસરખાં પ્રભાવ અને ઋદ્ધિને કારણે દરરોજ વધતી ઉચિત પ્રશંસા પામેલા, વિદ્વાને [ઉપાય દર્શાવી) ઇચ્છિત મોટાં ફળ સંપાદન કરાવી આપવામાં તત્પર એવા ચાર વે બીજાઓએ કરેલા [અપ્રામાણ્યના] આક્ષેપને દૂર કરી સ્થિર સ્થિતિને પામેલી પ્રમાણુતાને પામે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ અન્ય આગમ પ્રમાણ છે ? ૬૫ 133. ચતુઃસ્વયોતિ: પ્રતિવૃથાયૅવયઃ ___ कृतान्योन्यश्लेषैरुपचितवपुर्वेदविटपी । प्रतिस्कन्धं शाखाः फलकुसुमसंदर्भसुभगाः प्रकाशन्ते तस्य द्विजमुखनिपीतोत्तमरसाः ॥ i33. વેદ એક વટવૃક્ષ છે. વડને જેમ ચાર થડ છે તેમ વેદને ચાર સંહિતાઓ છે. જેમ વડનું શરીર પ્રસિદ્ધ જુદા જુદા પ્રજનેવાળા પણ પરસ્પર સંબદ્ધ [મૂળ, છાલ, પાન, વગેરે ] અવયવોથી પુષ્ટ છે તેમ વેદનું શરીર [વિધિ, અથવાદ, નામધેય આદિથી વાસ્થ] પ્રસિદ્ધ જુદા જુદા અર્થોવાળા પરસ્પર સંબદ્ધ પ્રિવર્તન, સ્તુતિ, પ્રયોગ આદિ પ્રતિપાદક] અવયવોથી પુષ્ટ છે. જેમ વડના પ્રત્યેક થડને ફળ-ફુલથી યુક્ત અનેક શાખાઓ શોભે છે તેમ વેદની પ્રત્યેક સંહિતાને વાક્ય વાક્યર્થ યુક્ત અનેક શાખાઓ શોભે છે. જેમ વડની શાખાઓ ઉપર પંખીઓ પોતાની ચાંચથી ઉત્તમ રસ આસ્વાદે છે તેમ વેદની શાખાઓમાં બ્રાહ્મણે પિતાના મુખથી ઉત્તમ રસ (= ઉપનિષદાર્થ) આસ્વાદે છે. 134. બાહુकिमेतदित्थं प्रामाण्यं वेदानामेव साध्यते । तन्त्रागमान्तराणां वा सर्वेषामियमेव दिक् ॥ નિશ્વાત: - आये पक्षे परेष्वेवं अवाणेषु किमुत्तरम् । उत्तरत्र तु मिथ्या स्युः सर्वेऽन्योन्यविरोधिनः ॥ 134 શંકાકાર - શું આ પ્રમાણે તમે તૈયાયિક વેદનું જ પ્રામાણ્ય પુરવાર કરે છે કે પછી બીજાં બધાં તત્રે અને આગમોની બાબતમાં આ જ પદ્ધતિ અપનાવો છો ? તૈયાયિક-એથી શું છે, વળી ? શકાકાર-જો તમે પ્રથમ પક્ષ સ્વીકારશે તે જ્યારે વિરોધી વિચારકે આ પ્રમાણે કહેશે કેિ અમારા તન્ત્ર અને આગ પણ ઈશ્વરપ્રણીત હાઈ પ્રમાણ છે) તે તેને ઉત્તર શો આપશે ? બીજો પક્ષ સ્વીકારતાં તે બધાં જ મિશ્યા બની જશે કારણ કે બધા અન્યવિધી છે. 135. ને પુનરમાત્તરાળ તમ વિઘાર્વે વલ્લા પૃતિ ? gછેतिहासधर्मशास्त्राणि वा शैवपाशुपतपञ्चरात्रबौद्धाहतप्रभृतीनि वा ? तत्र शैवादीनि तावन्निरूपयिष्यामः । मन्वादिप्रणीतानि धर्मशास्त्राणि वेदवत् तदर्थानुप्रविष्टविशिष्टकर्मो पदेशीनि प्रमाणमेव, कस्तेषु विचारः ? ... Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ધર્મશાસ્ત્રો પ્રમાણ છે અને તેમનું પ્રામાણ્ય વેદમૂલક છે એ કુમારિલમત 135. નૈયાયિક-કયા બીજાં આગમને મનમાં ધારી વત્સ પૂછે છે? પુરાણ, ઇતિહાસ, ધર્મશાસ્ત્રોને કે શૈવ, પાશુપત, પાંચરાત્ર, બૌદ્ધ, આહંત વગેરેને ? તેમાં શૈવ વગેરે આગમોનું નિરૂપણ તે અમે પછી કરીશું. મનુ વગેરેએ પ્રણીત કરેલાં ધર્મશાસ્ત્રો અનુદ્ધેય વેદાર્થ સાથે સંબદ્ધ વિશિષ્ટ કર્મોને ઉપદેશ વેદની જેમ આપતા હૈઈ પ્રમાણ જ છે. તેમની બાબતમાં વિચાર કેવો ? __136. तेषां तु प्रमाणत्वं वेदमूलत्वेनैव केचिदाचक्षते । तथा हि न तावन्मन्वादिदेशना भ्रान्तिमूलाः संभाव्यन्ते, बाधकाभावात् , अद्ययावदपरिम्लानादरै विद्भिस्तदर्थानुष्ठानात् । नाप्यनुभवमूलाः, प्रत्यक्षस्य त्रिकालानवच्छिन्नकार्यरूपधर्मपरिच्छेददशासामर्थ्यासंभवात् । न च पुरुषान्तरोपदेशमूलाः, पुरुषान्तरस्यापि तदवगमे प्रमाणाभावत् । भावे वा मनुना किमपराधम् ? असति हि मूलप्रमाणे पुरुषवचनपरम्परायामेव कल्प्यमानायामन्धपरम्परास्मरणतुल्यत्वं दुर्निवारम् । न च विप्रलम्भका एव भवन्तो मन्वादय एवमुपदिशेयुरिति युक्ता कल्पना, बाधकाभावात् साधुजनपरिग्रहाच्चेत्युक्तम् । तस्मात् पारिशेष्याद् वेदाख्यकारणमूला एव भवितुमर्हन्ति मन्वादिदेशनाः, तद्वयनुगुणं समर्थं च कारणमिति । तदाह भट्टः भ्रान्तेरनुभवाद्वापि पुंवाक्याद्विप्रलम्भकात् । દાનનુષ્યસામર્થ્યવોનૈવ શ્રી સીત || [તન્નવા. ૨.રૂ.૨] 136. કેટલાક ધર્મશાસ્ત્રોનું પ્રામાણ્ય વેદમૂલત્વને કારણે ગણે છે. તેમનું વેદમૂલત્વ આ પ્રમાણે પુરવાર થાય છે-મનુ વગેરેની દેશનાઓ બ્રાન્તિમૂલક તે સંભવતી નથી, કારણ કે તેમના બાધક [જ્ઞાનને અભાવ છે; વળી, તેમના પ્રતિ જરા પણ ઓછો આદર ન ધરાવતા વિદાએ અત્યાર સુધી તેમના અર્થોનું અનુષ્ઠાન કર્યું છે. તે દેશના અનુભવમૂલક પણ સંભવતી નથી કારણ કે ત્રણેય કાળથી પર કર્તવ્યરૂપ ધમને જાણવાનું સામર્થ્ય પ્રત્યક્ષમાં અર્થાત અનુભવમાં નથી. બીજા પુરુષોને ઉપદેશ તે દેશનાઓને મૂળમાં નથી, કારણ કે તે બીજા પુરુષ પાસે પણ તેને (== ધમને જાણવા માટેનું કોઈ પ્રમાણરૂપ સાધન નથી. તેની પાસે પ્રમાણુરૂપ સાધન છે એમ જે માનીએ તે મનુએ છે અપરાધ કર્યો કે તેની પાસે તે નથી એવું આપણે માનીએ ? અને મૂળ પ્રમાણ ન હોય તે પુરુષના વચનની પરંપરા કપવામાં અંધપરંપરાસ્મરણતુલ્યતાને દોષ દુનિવાર છે વળી, અવશ્યપણે ઠગ એવા મનુ વગેરે આવો ઉપદેશ આપે એવી કલ્પના પણ યોગ્ય નથી, કારણ કે કહેવામાં આવ્યું છે કે તેમના ઉપદેશના બાધક [જ્ઞાનને અભાવ છે તેમ જ સાધુજને તેમના ઉપદેશને સ્વીકારે છે. તેથી [આ બધા] સંભવિત વિકલ્પમાંથી એક પછી એક દૂર થતાં બાકી રહેલ વિકલ્પને આધારે મનુ વગેરેની દેશનાઓનું મૂળ વેદ નામના કારણમાં હોવું યોગ્ય કરે છે, કારણ કે તે જ તે દેશનાઓનું અનુકૂળ અને સમર્થ કારણ છે. એથી જ કુમારિલ ભટ્ટ કહ્યું છે કે “મનું વગેરેની Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રુતિ-સ્મૃતિના વિરોધ વખતે શ્રુતિનું પ્રાબલ્ય દેશનાઓના મૂળ તરીકે બ્રાન્તિ અનુભવ પુરૂવાક્ય અને ઠગ આ ચ ર કરતાં ચોદનાને (= વેદને) જ સ્વીકારવામાં લાઘવ છે, કારણ કે મનુ વગેરે સ્મૃતિ પ્રમાણેના વેદ દષ્ટ અનુષ્ઠાનનું સમર્થન કરવાનું સામર્થ્ય ચેદનામાં જ છે. '' [તંત્રવા૦ ૧.૩.૨] ___137. तत्र केचित् परिदृश्यमानमन्त्रार्थवादबलोन्नीतविधिमूलत्वं मन्यन्ते । अन्ये विप्रकीर्णशाखामूलत्वम् । अपरे पुनरुत्सन्नशाखामूलत्वमिति । अनेन च विशेषविवरणेन न नः प्रयोजनम् । सर्वथा यथोपपत्ति वेद एव तत्र मूलं प्रकल्प्यताम् , न मूलान्तरम् , अप्रमाणकत्वात् । वेदमूलत्वपक्षेऽपि चेयमखिलजगद्विदिता स्मृतिसमाख्याऽनुगृहीता भविष्यति । प्रत्यक्षमूलत्वे हि वेदवदत्रापि कः स्मृतिशब्दार्थः ! 137. જેઓ સ્મૃતિને વેદમૂલક માને છે તેમાં કેટલાક, દેખાતા મંત્રો અને અર્થ વાદના બળે અનુમિત વિધિ તેમનું મૂળ છે એમ માને છે. બીજી કેટલાક જુદે જુદે દેશે વિખરાયેલી શાખાઓને તેમનું મૂળ ગણે છે. [જે શાખાઓ સર્વત્ર પડિત હોય તે નહિ પરંતુ જે શાખાઓ અમુક અમુક પ્રદેશમાં જ પઠિત હોય તે શાખાઓ તેમનું મૂળ છે.] વળી, બીજા કેટલાક લુપ્ત થઈ ગયેલી શાખ અને તેમનું મૂળ ગણે છે. આનું વિશેષ વિવરણ કરવાનું આપણને પ્રયોજન નથી. સર્વથા જે રીતે ઘટે તે રીતે વેદ જ તેમનું મૂળ છે એમ માને; બીજ મૂળને ને માને કારણ કે તેમ માનવામાં કઈ પ્રમાણુ નથી. વળી, વેદ સ્મૃતિઓનું મૂળ છે એ પક્ષમાં, આખાય જગતમાં જાણીતું ‘સ્મૃતિ’ નામ યથાર્થ બનશે. જે સ્મૃતિના મૂળ તરીકે પ્રત્યક્ષને માનવામાં આવે તે વેદની જેમ તેમાં પણ સ્મૃતિ” શબ્દને અર્થ કયાંથી રહે ? (અર્થાત વેદ જેમ સાક્ષાત્ દશનરૂપ છેતેમ સ્મૃતિ પણ સાક્ષાત દર્શનરૂપ ગણાય, તેનું મૃતિ’ નામ યથાર્થ ન રહે, ___138. किंञ्च वेदमूलत्वे सति स्मृतेः श्रुतिविरोधे सति तदतुल्यकक्षत्वाद् बाध्यत्वं सुवचं भवति । क्लप्तमेकत्र मूलमितरत्र कल्प्यम् । यावदेव भवान् स्मृतेः श्रुति कल्पयितुं व्यवस्यति तावदेतद्विरोधिनी प्रत्यक्ष श्रुता श्रुतिरवतरति हृदयपथमिति कथं तदा मूलकल्पनाये स्मृतिः प्रभवेत् ? तदाह सोऽयमाभाणको लोके यदश्वेन हृतं पुरा । तत् पश्चाद् गर्दभः प्राप्तुं केनोपायेन शक्नुयात् ॥ इति तन्त्रवा. १.३.३] 138. વળી, સ્મૃતિ વેદમૂલક હતાં, ત્યારે વેદ સાથે સ્મૃતિને વિરોધ થાય ત્યારે તે તેની સમકક્ષ ન હોવાથી વેદથી તેનું બાધિત થવું યોગ્ય છે એમ કહેવું બરાબર છે. એક ઠેકાણે મૂળ નિશ્ચિત છે જ્યારે બીજે ઠેકાણે તે વિચારીને શોધી કાઢવાનું છે. જેવા આપ સ્કૃતિની મૂલરૂપ શ્રુતિને શેધવાને નિશ્ચય કરે છે. તેવી જ તેની વિરોધી પ્રત્યક્ષે સાંભળેલી મૃતિ ચિત્તમાં સ્કુરે છે, એટલે તે વખતે સ્મૃતિ પિતાનું મૂળ શોધી કઢાવવામાં કેવી રીતે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રુતિ-સ્મૃતિના વિરોધે વિકષ સ્વીકારવે કારણ કે સ્મૃતિ પોતે અનુમીયમાન વેદ છે સમર્થ બને? તેથી કહ્યું છે કે જેમાં આ કહેવત પ્રસિદ્ધ છે કે પહેલાં જે ભારને ઘોડે ઉપાડી ગયું હોય તેને પાછળથી પ્રાપ્ત કરવા ગધેડે કયા ઉપાયથી શક્તિમાન બને ?' J39. અપર બદ્િ વિજપ વાત્ર યુi: | વિજ દ્રિવિધો વે –શ્રયમાળોऽनुमीयमानश्च । श्रूयमाणश्च श्रुतिरित्युच्यते अनुमीयमानश्च स्मृतिरिति । द्वावपि चैतावनादी इति किं केन बाध्यते । व्यक्ताव्यक्तो हि वेद एवासौ । अत एव न मन्त्रार्थवादादिमूलकत्वकल्पनं युक्तम् , स्मर्यमाणस्य वेदस्यानादित्वात् । 139. બીજે કહે છે – અહીં [જ્યારે શ્રુતિ અને સ્મૃતિને વિરોધ જણાય ત્યારે વિકલ્પ (= બેમાંથી ગમે તે એકને સ્વીકાર) જ યોગ્ય છે. કહેવાય છે કે વે બે પ્રકાર છે –પ્રત્યક્ષ સંભળાતો અને અનુમાન. પ્રત્યક્ષ સંભળાતા વેદને કૃતિ કહેવામાં આવે છે, જ્યારે અનુમાનથી જણાતા વેદને સ્મૃતિ કહેવામાં આવે છે. બંનેય અનાદિ છે એટલે કોણ કેને બાધ કરે ? કારણ કે [કૃતિ અને સ્મૃતિ અનુક્રમે વ્યક્ત અને અવ્યક્ત વેદ જ છે. તેથી જ સ્મૃતિને મન્ત્ર-અર્થવાદાદિમૂલક કધવી એગ્ય નથી, કારણ કે સ્મરતો (અર્થાત્ અનુમાનાતો) વેદ અનાદિ છે. 140. नन्वेवं वेदमूलत्वेन प्रामाण्येऽवर्ण्यमाने बाह्यस्मृतिनामपि प्रामाण्यं वदन्तः प्रावादुकाः कथं प्रतिवक्तव्याः ? उच्यते । प्रत्युक्ता एव ते तपस्विनः, उक्तं हि भगवता जैमिनिना 'अपि वा कर्तृसामान्यात् प्रमाणमनुमानं स्यात्' इति 'જૈિ. સૂ. .રૂ.૨] | સામાન્યાદ્વિતિ જોડશેઃ ? gધારાવાતિ | एव वेदार्थानुष्ठानेऽधिकृताः कर्तारस्ते एव स्मृत्यर्थानुष्ठाने, आचमनादिस्मार्तपदार्थसंवलिततयैव वेदिस्तरणादिवैदिकपदार्थप्रयोगदर्शनात् । न त्वेवमेकाधिकारावगमो बाह्यस्मृतिषु विद्यते । तस्माद् मन्वादिस्मृतय एव प्रमाणं, न बाह्यस्मृतयः । 0 140. શંકા-જે આ પ્રમાણે સ્મૃતિનું પ્રામાણ્ય વેદમૂલક હોવાને કારણે છે એમ ન પ્રતિપાદન કરવામાં આવે તે વેદબાહ્ય સ્મૃતિઓના પ્રામાણ્યનું પ્રતિપાદન કરતા અન્ય મતવાદીઓને વિરોધ કેવી રીતે કરશો ? જવાબ આપીએ છીએ તે બિચારાઓને પ્રતિષેધ કરવામાં આવ્યો છે જ, કારણ કે ભગવાન જૈમિનિએ કહ્યું છે કે “ક્નસામાન્યને કારણે અનુમાનરૂપ વેદ (= સ્મૃતિ) પ્રમાણુ બને. શંકાકાર – “કર્તા સામાન્યને કારણે એમ કહેવાને શું અર્થ છે ? ઉત્તર-એકાધિકાર જણાવાને કારણે એ અર્થ. જે વેદવિહિત અર્થ = કર્મ)ના અનુષ્ઠાનના અધિકારી કર્તાઓ છે તે જ સ્મૃતિઉપદિષ્ટ અર્થ( = કર્મ)ના અનુષ્ઠાનના અધિકારી કર્તાઓ છે, કારણ કે આચમન આદિ સ્મૃતિઉપદષ્ટિ અર્થ = કર્મ)ની સાથે સંવલિતરૂપે જ વેદી ઉપર કુશઘાસ પાથરવું” વગેરે વેદવિહિત અર્થો(= કર્મોને પ્રયોગ દેખાય છે. પરંતુ આવો એકાધિકારાવગમ વેદબાહ્યસ્મૃતિઓમાં હેતો નથી. તેથી મનુ વગેરેની સ્મૃતિઓ જ પ્રમાણુ છે, વેદબાહ્ય સ્મૃતિઓ પ્રમાણુ નથી. Page #86 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિ ગિપ્રત્યક્ષમૂલક હાઈ પ્રમાણ છે એ નૈયાયિક મત ૬૮ 141. ननु मन्वादिस्मृतयोऽपि वेदमूलत्वात् प्रमाणं, नान्यतः इति । अत्रोच्यते । तदेतद्वेदमूलतया प्रामाण्यं योगिप्रत्यक्ष धर्मग्राहकममृष्यमाणाः किलाचक्षते भवन्तः, एतच्च न युक्तम् । यथा हि भगवानीश्वरः सर्वस्य कर्ता सर्यस्येशिता सर्वदर्शी सर्वानुकम्पी च वेदानां प्रणेता समर्थितः तथा योगिप्रत्यक्षमपि धर्मग्रहणे निपुणमस्मदादिप्रत्यक्षविलक्षणं प्रत्यक्षलक्षणे समर्थितमेव । तस्मात् तन्मूला एव मन्वादिदेशना भवन्तु । 141. ॥४॥२ (= मीमांस) – मनु कोरेगी २ ति॥ ५९ भूख बाने रणे પ્રમાણ છે, બીજા કોઈ કારણે નહિ, તૈયાયિક અહીં અમે ઉત્તરમાં જણાવીએ છીએ કે ધર્મના ગ્રાહક તરીકે ગિપ્રત્યક્ષને ન સહન કરનાર આપ મીમાંસકો વેદમૂલક હોવાને કારણે સ્મૃતિનું પ્રામાણ્ય જણાવો છો પરંતુ આ બરાબર નથી કારણ કે જેમ ભગવાન ઈધર સર્વના કર્તા છે, સર્વના ઈશ છે, સર્વદર્શી છે, સર્વાનુમપી છે અને વેદના પ્રણેતા તરીકે સમર્થિત છે તેમ ધર્મને જાણવા માટે નિપુણ યોગિપ્રત્યક્ષ-આપણુ પ્રત્યક્ષથી વિલક્ષણ- પ્રત્યક્ષલક્ષણમાં સમર્થિત છે જ. તેથી મનુ વગેરેની દેશના યોગિપ્રત્યક્ષમૂલક હે ... 142. यत्त त्रिकालानवच्छिन्नः कथं प्रत्यक्षगम्यो धर्मः स्यादिति चोदनैव तत्र प्रमाणमुच्यते । प्रतिविहितं तदीश्वरप्रत्यक्षसमर्थनेन । साध्यसाधनसम्बन्धस्य स्वर्गाऽग्निहोत्रादिगतस्य यथा ग्राहकमीश्वरप्रत्यक्षम् एवमष्टकादिगतस्य तस्य ग्राहक मन्वादिप्रत्यक्ष भविष्यतीति किमत्र त्रिकालानवच्छेदेन तदवच्छेदेन वा कृत्यम् । ___142. भीमांस-त्रय यी ५२ यो धर्म प्रत्याशी जी शते न शाय ? એટલે ધર્મને જાણવામાં વેદ જ પ્રમાણ છે એમ કહેવાયું છે. નૈયાયિક-તેને પ્રતિ ઈશ્વરપ્રત્યાના સમર્થન દ્વારા અમે કર્યો છે. સ્વર્ગ અને અમિહોત્ર, વગેરે વચ્ચેના સાધ્યસાધનસંબંધનું ગ્રાહક જેમ ઈશ્વરપ્રત્યક્ષ છે તેમ અટકા આદિ કર્મો અને તેમનાં ફળો વચ્ચેના સાધ્ય સાધનસંબંધનું ગ્રાહક મનુ વગેરેનું પ્રત્યક્ષ બનશે; એમાં અહીં ત્રિકાલાનેવ છેદે અને ત્રિકાલાવછેરે શું કરવાનું છે ? 143. यद्येवमष्टकादिकर्मणां धर्मत्वाग्रहणात् असर्वज्ञ ईश्वरः स्यात् । ज्ञात्वा वाऽनुपदिशन्नकारुणिको भवेत् । नैष दोषः, सर्वं जानात्येव भगवान् । किश्चित् स्वयमुपदिशति किञ्चित् परानुपदेशयति । ते हि तस्यानुग्राह्या भगवतः, तेषां च तदनुग्रहकृतैव तथाविधज्ञानप्राप्तिः । मन्वादीनां प्रत्यक्षो धर्म इति वेदेऽपि पठ्यते । 'साक्षात्कृतधर्माण ऋषयो बभूवुः । ते परेभ्योऽसाक्षात्कृतधर्मभ्य उपदेशेन मन्त्रान् संप्रादुः' इति निरुक्त १.६.२०] वेदेऽपि पठ्यते । Page #87 -------------------------------------------------------------------------- ________________ | વેદની જેમ ધર્મશાસ્ત્રોનું પ્રમાણ આપતપ્રત્યક્ષમૂલક છે 143. મીમાંસક-જે એમ હેય તે અષ્ટકા વગેરે કર્મોનું ધમપણું ગ્રહણ ન કર્યું હેવાને કારણે તમારે ઈશ્વર અસર્વજ્ઞ બની જાય. અથવા, જાણીનેય ઉપદેશ ન આપતા તે અકારુણિક બની જવાની આપત્તિ આવે. મૈયાયિક-આ દોષ નથી આવતું. ઈશ્વર બધું જ જાણે છે. કેટલુંક પોતે ઉપદેશે છે અને કેટલુંક બીજાઓ પાસે ઉપદેશાવે છે, કારણ કે તે બીજાઓ તે ભગવાનના અનુગ્રાહ્યો છે અને તેના અનુયહને કારણે જ તેમને તથાવિધ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મનુ વગેરેને ધર્મ પ્રત્યક્ષ છે એમ વેદમાં પણ આપણે વાંચીએ છીએ “વિશિષ્ટ તપના પ્રભાવી ધમને સાક્ષાત્કાર કરનારા ઋધિઓ થયા હતા. તેમણે ઉત્તરકાલીન, હીનશક્તિવાળા અને ધમને સાક્ષાત્કાર ન કરનારાઓને મંત્રો – મંત્રોના શબ્દો અને અર્થો બને—ઉપદેશ વડે સાચી રીતે આવ્યા' [નિયુક્ત ૧ ૬.૨૦) એમ પણ આપણે વેદમાં વાંચીએ છીએ. ___144. नन्वेवं प्रत्यक्षमूलत्वाविशेषात् श्रुतिस्मृत्योविरोधे विकल्पः प्राप्नोति बृहद्रथन्तरविष्योरिव, न बाध्यबाधकभावः । न हीश्वरप्रत्यक्षस्य योगिप्रत्यक्षस्य च प्रामाण्ये कश्चिद्विशेषः । नैसर्गिकाहार्यत्वकृतस्तु भविष्यति । किं तेन ? उच्यते । भवतु विकल्पः । को दोषः ? वेदमूलत्ववादिभिरपि कश्चिद्विकल्पो व्याख्यात एव । विषयविभागेन वा विकल्पो व्याख्यास्यते । न च श्रतिस्मृतिविरोधीदाहरणं किञ्चिदस्तीति स्वाव्यायाभियुक्ताः । तस्मादाप्तप्रत्यक्षमूलत्वेन वेदानामिव धर्मशास्त्राणां प्रामाण्यम् । 144 મીમાંસક-આમ સભાનપણે પ્રત્યક્ષમૂલક હોવાને કારણે શ્રુતિ અને સમૃતિ વચ્ચે ત્યારે વિરોધ થાય ત્યારે, વિકપ (બેમાંથી કોઈ એકને રવીકાર) પ્રાપ્ત થાય, બૃહન્ની અને રથન્તરની બે વિધિઓની જેમ. [ ૩ પૃષ્ઠ મવતિ” અને “થ gષ્ઠ મવતિ એ બે વિધિએમાંથી એક વિધિને સ્વીકાર કરવામાં આવે છે.] એમની વચ્ચે બાધ્યબાધકભાવ પ્રાપ્ત ન થાય, કારણ કે ઈશ્વરપ્રત્યક્ષ અને યોગિપ્રત્યક્ષના પ્રામાયમાં કોઈ ભેદ નથી; અલબત, એકનું પ્રામાણ્ય નૈસર્ગિક છે જ્યારે બીજાનું તપના પ્રભાવથી ઉપલબ્ધ થયેલું છે, પરંતુ તેથી શું ? નૈયાયિક— અમે ઉત્તર આપીએ છીએ કે ભલે (કૃતિ અને સ્મૃતિને વિરોધ હોય ત્યારે) વિકલ્પ છે. એમાં શું દેશ છે ? સ્મૃતિના પ્રામાણ્યને વેદમૂલક માનનારાઓએ પણ [શ્રુતિસ્મૃતિનો વિરોધ જણાતાં કઈક વખત] કેઈક વિકલ્પ સમજાવ્યો છે અથવા વિષયવિભાગ દ્વારા વિકપને સમજાવવામાં આવે છે. સ્વાધ્યાયાભિયુકતો તો માને છે કે શ્રુતિ અને સ્મૃતિ વચ્ચેના વિરોધનું કોઈ ઉદાહરણ નથી. નિકઈ એ કે આપ્તનું પ્રત્યક્ષ મૂળમાં હેવાને કારણે જેમ વેદનું પ્રામાણ્ય છે તેમ ધર્મશાસ્ત્રોનું પણ પ્રામાણ્ય છે. 145 एतेन इतिहासपुराणप्रामाण्यमपि निर्णीतं वेदितव्यम् । इतिहासपुराणं હિં પ્રખ્ય વૈદ્રમાદુ: | સર્જી — ૧. બૃહત સામથી સાધ્ય પૃષ્ઠસ્તોત્ર થાય છે. ૨. રથન્તર સામથી સાધ્ય પૃષ્ઠસ્તોત્ર થાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ચૌદ વિદ્યાસ્થાને પ્રમાણ છે इतिहासपुराणाभ्यां वेदं समुपबृहयेत् । बिभेत्यल्पश्रुताद्वदो मागयं प्रतरिष्यति ॥ इति [महा०भा० आ०१.२६५] 145. આનાથી (= ઉપરની ચર્ચા દ્વારા) ઈતિહાસ અને પુરાણનું પ્રમાણ પણ નિર્ણત થઈ ગયું એમ સમજી લેવું, કારણ કે ઈતિહાસ-પુરાણને પાંચમો વેદ કહેવામાં આવ્યો છે. [મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે ઇતિહાસ અને પુરાણ વડે વેદની બરાબર પૂર્તિ કરવી જોઈએ. અલ્પાથી વેદને ભર્યું છે કે મને તે ઉલંઘશે, મારા પર દોષ આપશે. 146. અથ વા વિનમાં સુમિનિકોન ? વૈમૂકવાત સ્મૃતિવૃત પુરાણTIनामपि भवतु प्रामाण्यम् । तेषा, प्रामाण्ये तावदविवादः। सदाचारस्याप्य नुपनिबद्धस्य वेदमूलत्वादेव भवतु प्रामाण्यम् । 145. અથવા અમારા ખોટા પક્ષપાતથી શું ? વેદમૂલક હોવાના કારણે સ્મૃતિઓની જેમ પુરાણનું પણ પ્રામાય છે. પુરાણેના પ્રમાણ બાબતે કઈ વિવાદ નથી. સ્મૃતિમાં બેંધાયેલા નહિ એવા સદાચારનું પ્રામણ વેદમૂલક હેવાને કારણે જ ભલે હે. 147. सर्वथा तावद् वेदाश्चत्वारः पुराणं स्मृतिरिति षडिमानि विद्यास्थानानि साक्षात्पुरुषार्थसाधनोपदेशीनि पूर्वोक्तरीत्या प्रमाणम् । व्याकरणादीनि षडङ्गानि अङ्गत्वेनैव तदुपयोगीनि, न साक्षाद् धर्मोपदेशीनि । कल्पसूत्रोष्वपि विक्षिप्तकर्मक्रमनियमसंग्रहमात्रम् , नापूर्वोपदेशः । मीमांसा वेदवाक्यार्थविचारात्मिका । वेदप्रामाण्यनिश्चयहेतुश्च न्यायविस्तर इत्यामुखे एवोक्तम् । तदिमानि चतुर्दशविद्यास्थानानि प्रमाणम् । कानिचित् साक्षादुपदेशीनि, कानिचित् तदुपयोगीनि इति सिद्धम् । 147. ચાર વેદ, પુરાણ અને સ્મૃતિ આ છે, પુરુષાર્થના ઉપાયને સાક્ષાત ઉપદેશ આપનાર વિદ્યાસ્થાને પૂર્વોક્ત રીતે પ્રમાણ છે. વ્યાકરણ વગેરે છ અંગે અંગ હેવને કારણે વેદ, પુરાણ અને સ્મૃતિને સમજવા માટે ઉપયોગી છે; તેઓ ધર્મને સાક્ષાત ઉપદેશ આપતા નથી. કલ્પસૂત્રમાં પણ અપૂવને (ધમન) ઉપદેશ નથી પરંતુ કમ વિના વેદમાં જ્યાં ત્યાં વિહિત કર્મોના એગ્ય ક્રમને સંગ્રહ માત્ર છે. મીમાંસા વેદના વાક્યો અર્થઘટનરૂપ છે. વેદના પ્રામાણ્યની સ્થાપના કરવા માટે ન્યાયશાસ્ત્રનો વિસ્તાર છે એ અમે આમુખમાં જ જણાવી દીધું છે. તેથી આ ચૌદ વિદ્યા સ્થાને પ્રમાણ છે, કેટલાંક ધમને સાક્ષાત ઉપદેશ આપે છે જ્યારે કેટલાંક તેમને સમજવા માટે ઉપયોગી છે, એ પુરવાર થયું. ___148 यानि पुनरागमान्तराणि परिदृश्यन्ते तान्यपि द्विविधानि–कानिचित् सर्वात्मना वेदविरोधेनैव प्रवर्तन्ते बौद्धादिवत् , कानिचित् तदविरोधेनैव कल्पितव्रतान्तरोपदेशीनि शैवादिवत् । 148. જે બીજા આગમ ચારે બાજુ દેખાય છે તે બે પ્રકારના છે– કેટલાંક સર્વથા Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શૈવાગમના પ્રામાણ્યની સિદ્ધિ વિરોધ દ્વારા જ પ્રવૃત્ત થાય છે, જેમકે બદ્ધાગમ વગેરે; જયારે કેટલાંક વેદવિરોધ વિના જ, કલ્પેલાં બીજાં વ્રતોને ઉપદેશ આપે છે, જેમકે શૈવાગમ વગેરે. ___149. तत्र शैवागमानां तावत् प्रामाण्यं ब्रूमहे, तदुपजनितायाः प्रतीतेः संदेह-बाधकारण-कालुष्यकलापस्यानुपलम्भात् , ईश्वरकर्तृकत्वस्य तत्रापि स्मृत्यनुमानाभ्यां सिद्धत्वात् , मूलान्तरस्य लोभमोहादे: कल्पयितुमशक्यत्वात् । न हि तत्रोदंप्रथमता स्मर्यते । वेदवदेकदेशसंवादाश्च भूम्ना दृश्यन्ते इति कुतो मूलान्तरकल्पनाऽवकाशः । न च वेदप्रतिपक्षतया तेषामवस्थानम् , वेदप्रसिद्धचातुर्वर्ण्यादिव्यवहारापरित्यागात् । मन्वादिचोदनान्यायः स यद्यपि न विद्यते । शैवागमे तथाऽप्यस्य न न युक्ता प्रमाणता ।। सर्वोपनिषदामा निःश्रेयसपदस्पृशः । विविच्यमाना दृश्यन्ते ते हि तत्र पदे पदे ।। ये च वेदविदामग्रयाः कृष्णद्वैपायनादयः । प्रमाणमनुमन्यन्ते तेऽपि शैवादिदर्शनम् ॥ 149. तेमां शैव मीना प्रामायन प्रतिपादन ५२ छोणे, ५॥२६॥ है तभनाथी જન્ય જ્ઞાનની બાબતમાં સંદેહ, બાધક કારણ અને દે ઉપલબ્ધ નથી. વળી, સ્મૃતિ અને અનુમાન દ્વારા તેમનુંય ઈશ્વસ્તૃત્વ સિદ્ધ છે. લેભ, મેહ વગેરે બીજાં મૂળો તેમનાં કલ્પવાં શક્ય નથી. આ પ્રથમ છે” એવું એમની બાબતમાં સ્મરણ નથી (અર્થાત શૈવ આગમો અનાદિ છે) વેદની જેમ આ આગમોના અમુક ભાગોના, જગતમાં સંવાદો ઘણું દેખાય છે એટલે ઈશ્વર સિવાય બીજા મૂળની કલ્પનાને અવકાશ ક્યાં છે ? અને વેદના વિરોધી તરીકે તેઓ અસ્તિત્વ ધરાવતા નથી કારણ કે ચાતુર્વણ્ય વગેરે વ્યવહારને તેઓ ત્યાગ કરતા નથી. મનુ વગેરેના ઉપદેશની પ્રમાણતા પુરવાર કરવા આપવામાં આવેલ તક જે કે શૈવાગમમાં લાગુ પડતું નથી તેમ છતાં તેમની પ્રમાણતા નથી એમ નહિ. બધા ઉપનિષદેના, નિઃશ્રેયસુપદને સ્પર્શતા જે અર્થો છે તે શૈવાગમમાં પદે પદે વિવેચન પામતા દેખાય છે. વળી, વેદવિદેમાં મુખ્ય એવા કૃષ્ણદ્વૈપાયન વગેરે શૈવાદિદશનના પ્રામાણ્યને સ્વીકારે છે. 15. पञ्चरात्रोऽपि तेनैव प्रामाण्यमुपवर्णितम् । अप्रामाण्यनिमित्तं हि नास्ति तत्रापि किञ्चन ।। तत्र च भगवान् विष्णुः प्रणेता कथ्यये, स चेश्वर एव। एकस्य कस्यचिदशेषजगत्प्रसूति हेतोरनादिपुरुषस्य महाविभूतेः । Page #90 -------------------------------------------------------------------------- ________________ શિવાગમ અને પંચરાત્રાગમના પ્રામાણની સિદ્ધિ सृष्टिस्थितिप्रलयकार्यविभागयोगाद् ब्रह्मेति विष्णुरिति रुद्र इति प्रतीतिः । वेदे च पदे पदे 'एक एव रुद्रोऽवतस्थे न द्वितीयः' [ अथ. ३ ] 'इदं विष्णुर्विचक्रमे ' [तै. सं १.२.१३ ऋ. सं १.२२.७ ] इति रुद्रो विष्णुश्च पठ्यते । तद्योगाश्च तदाराधनोपाया वेदेऽपि चोदिता एव । शैवपञ्चरात्रयोस्तु तद्योगा एवान्यथोपदिश्यन्ते । न चैष वेदविरोधः, वैकल्पिकत्वादुपायानाम् । अत आप्तप्रणीतत्वाद् वेदाविरुद्धत्वाच्च न तयोरप्रामाण्यम् । ___150. तेभए । (= पायने ४) यात्रा मनु'य प्राभा२५ युथे, २९ । અપ્રામાણનું કંઈ પણ નિમિત્તે તેમાં નથી. વળી, તેના પ્રણેતા ભગવાન વિષ્ણુ છે એમ કહેવામાં આવ્યું છે અને એ જ તો ઈશ્વર છે. સમગ્ર જગતની ઉત્પત્તિના કારણે એવા કોઈ એક મહાવિભૂતિપ અનાદિપુરાની – ઉપત્તિ, સ્થિતિ અને લય એ ત્રણ કાર્યોના વિભાગને आधारे- 'यम', 'वि', '२' प्रतीति थाय छ गने ५४ प २ अने. વિષ્ણુના ઉલ્લેખો છે, જેમ કે “એક જ જ હતો, બીજો ન હતો " ‘વિષ્ણુ એને ટપી ગયો. દ્ધ અને વિષ્ણુના યોગ અર્થાત્ એમને આરાધવાના ઉપાય વેદમાં પણ ઉપદેશાવ્યા છે જ. ૌવાગમ અને પંચરાત્રાગમમાં તે યુગોને જ ઉપદેશ બીજી રીતે અપાય છે અને આ વેદવિરોધ નથી કારણ કે ઉપાયનો વિકલ્પ હોય છે. તેથી ઈશ્વરપ્રણીત હોવાને કારણે તેમ જ વેદવિરુદ્ધ ન હોવાને કારણે તે બંનેનું પ્રામાણ્ય છે. _151. ये तु सौगतसंसारमोचकागमाः पापकाचारोपदेशिनः, कस्तेषु प्रामाण्यमार्योऽनुमोदते ?। बुद्धशास्त्रे हि विस्पष्टा दृश्यते वेदबाह्यता । जातिधर्मोचिताचारपरिहारावधारणात् ।। संसारमोचका: पापा: प्राणिहिंसापरायणाः । मोहप्रवृत्ता एवेति न प्रमाणं तदागमः ॥ निषिद्धसेवनप्रायं यत्र कर्मोपदिश्यते । प्रामाण्यकथने तस्य कस्य जिह्वा प्रवर्तते ? ।। ततो यद्यपि सिद्धिः स्यात् कदाचित् कस्यचित् क्वचित् । ब्रह्महत्यार्जितग्राम्यभोगवन्नरकाय सा ॥ निषिद्धाचरणोपात्तं दुष्कृतं केन शाम्यति ? । अतः कालान्तरेणापि नरके पतनं पुनः ।। Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ બૌદ્ધોનાં અને સંસારચકેનાં આગમો ઉપર અપ્રામાણને આક્ષેપ 151. પરંતુ બૌદ્ધોનાં અને સંસારમેચકોનાં, પાપાચારને ઉપદેશ દેનારાં આગમન પ્રામાયનું અનુમોદન યે આય કરે ? બૌદ્ધ આગમમાં વે બાહ્યતા (= વેદવિધિતા) ખૂબ સ્પષ્ટપણે દેખાય છે, કારણ કે જતિધર્મ પ્રમાણેના ઉચિત આચારનું ખંડન નિશ્ચિતપણે તેમાં જણાય છે. [અત્યંત પીડા અનુભવતા પ્રાણીને તે પીડામાંથી મુક્ત કરવા પરોપકારબુદ્ધિથી સંસારમેચકે મારી નાખે છે. આમ સંસારમો કે પ્રાણિહિંસાપરાયણ પાપીઓ છે, મેહથી જ પ્રેરાયેલી તેમની પ્રવૃત્તિઓ છે. એટલે તેમનું આગમ પ્રમાણુ નથી. જે કર્મ કરવાને નિષેધ હોય તે કર્મ કરવાને જેમાં ઉપદેશ આપવામાં આવ્યો હોય એ શાસ્ત્ર પ્રમાણ છે એમ કહેવા કેની જીભ ઉપડે ? તેનાથી (== બૌદ્ધાદિ આગમોએ ઉપદેશેલા નિષિદ્ધ કર્મોથી) જે કેઈ ને ક્યારેય કોઈ સિદ્ધિ પ્રાપ્ત થાય તે પણ બ્રહ્મહત્યાથી પ્રાપ્ત ગ્રામ્યભોગની જેમ તે નરકને માટે છે. નિષિદ્ધ આચરણથી બંધાયેલું કમ શેનાથી શમે ? કિશાયથી નહિ.] તેથી કાલાત રેય ફરીથી નરકમાં પડવાનું થાય છે. _152. यत्त्वत्र चोदितं परेषु पूर्वोक्तक्रमेण बुद्धायाप्तकल्पनां कुर्वत्सु किं प्रतिविधेयमिति ? तत्रोच्यते । महाजनप्रसिद्ध्यनुग्रहे हि सति सुत्रचमाप्तोक्तत्वं भवति, नान्यथा । महाजनश्च वेदानां वेदानुगामिनां च पुराणधर्मशास्त्राणां, वेदाविरोधिनां च केषाञ्चिदागमानां प्रामाण्यमनुमन्यते, न वेदविरुद्धानां बौद्धाद्यागमानाम् इति कुतस्तेषामाप्तप्रणीतत्वम् ? मूलान्तरं हि तत्र सुवचम् अज्ञानलोभादीत्येवमभिधाय बेदस्पर्धिनो बौद्धादयो निवेदव्याः । 152. અહીં કોઈ શંકા કરે છે- બુદ્ધ વગેરેના આત હોવાની પૂર્વોક્ત કામે કપના કરનારાઓને આપ શે ઉત્તર આપશો ? તૈયાયિક- તેને ઉત્તર આપીએ છીએ. મહાજનમાં પ્રસિદ્ધિ હોય અને મહાજનની અનુમતિ હોય ત્યારે જ અમુક વચન આ ક્ત છે એમ કહેવું યોગ્ય છે, અન્યથા નહિ. વેદ, વેદાનુસારી પુરા–ધર્મશાસ્ત્રો અને વેદાવિરોધી કેટલાંક આગના પ્રામાણ્યની અનુમતિ મહાજ આપે છે; વેદવિધી બંદ્ધાદિ આગમોના પ્રામાણ્યની અનુમતિ આપતું નથી, એટલે તેમનું આપ્તપ્રણીતત્વ ક્યાંથી હોય ? અજ્ઞાન, લેભ વગેરે બીજુ જ મૂળ તેમનું છે એમ કહેવું બરાબર છે. આમ કહીને વેદની સ્પર્ધા કરનાર દ્ધાદિ આગમોને નિષેધ કરવો જોઈએ. 153. લાટું— कोऽयं महाजनो नाम किमाकारः किमास्पदः । किंसंख्यः किंसमाचार इति व्याख्यातुमर्हसि । अपि च, बौद्धादयो बुद्धादीनातान् स्वागमप्रामाण्यसिद्धये वदन्ति । ते महाजनमपि निजं तत्सिद्धये वन्दकादिकं वदेयुरेव । कस्तत्र प्रतीकारः ? Page #92 -------------------------------------------------------------------------- ________________ મહાજન કોણ છે ? * ૭૫ 153. કોઈ કહે છે – આ મહાજન કોણ છે ? તેને આકાર કેવો છે ? તેની યોગ્યતા શી છે ? તેની સંખ્યા કેટલી છે ? તેને યોગ્ય આચાર શો છે ? –આની સમજણ તમારે આપવી જોઈએ. વળી બદ્ધ વગેરે બુદ્ધ વગેરે આતો છે એમપિતાના આગમના પ્રામા. ની સિદ્ધિ કરવા કહે છે અને બુદ્ધ વગેરેની આપ્તતા સિદ્ધ કરવા તેઓ પિતાને વંદકા વગેરે મહાજનને પણ જણાવશે જ. ત્યાં તમે કેવી રીતે પ્રતીકાર કરશે ? 154. ૩યો | વાતુર્થ વાતુરાત્ર ૨ તારા િસ મહાન उच्यते । आकारस्तु तस्य कीदृशं पाणिपादं कीदृशं शिरोग्रीवं बा, कियती तस्य संख्येति पुरुषलक्षणानि गणयितुं न जानीमः । चातुवर्यचातुराश्रम्यरूपश्चैष महाजनो वेदपथप्रवृत्त आगमान्तरवादिभिरप्रत्याख्येय एव । तथा चैते बौद्धादयोऽपि दुरात्मानो वेदप्रामाण्यनियमिता एव चण्डालादिस्पर्श परिहरन्ति । निरस्ते हि जातिवादावलेपे कः चाण्डालादिस्पर्शे दोषः ? 154. નાયિક– અમે ઉત્તર આપીએ છીએ. જે ચાર વર્ષે અને ચાર આશ્રમ આર્ય દેશમાં પ્રસિદ્ધ છે. તે મહાજન કહેવાય છે. તેનો આકાર અર્થાત તેના હાથપગ કેવા છે, તેનું માથું કેવું છે, તેની ડેક કેવી છે, તેની સંખ્યા કેટલી છે – એમ પુરુષલક્ષણ, સંખ્યા વગેરે ગણાવવા માટેનું અમને જ્ઞાન નથી. ચાર વર્ષે અને ચાર આશ્રમરૂપ આ મહાજન વિદના જે ભાગને અનુસરે છે તે ભાગ બીજા આગમાં માનનારાઓ વડે અપ્રત્યાખ્યા (અપ્રતિબ) જ છે. એટલે બૌદ્ધ વગેરે દુરાત્માઓ પણ વેદપ્રામાયથી નિયત્રિત છે જ, તેથી તેઓ પણ ચંડાલ વગેરેને સ્પર્શતા નથી. જતિવારજન્ય અભિમાનનું ખંડન જે બૌદ્ધોએ કર્યું છે તો પછી ચંડાલ વગેરેને સ્પર્શવામાં છે દેવ ? ___155. येऽपि अन्ये केचिदशुचिभक्षणागम्यागमनादिनिर्विकल्पदीक्षाप्रकारमकार्यमनुतिष्ठन्ति तेऽपि चातुर्वण्यादिमहाजनभीतास्तत् तत् कर्म रहसि कुर्वन्ति, न प्रकाशम् । निविंशङ्के हि तच्छास्त्रप्रत्यये किमिति चौर्यवत् तदर्थानुष्ठानम् ? अत एव न निजो महाजन उत्थापयितुं शक्यते वन्दकादिः, किन्तु अयमेव चातुर्वर्यादिमहाजनः, स चैष महाजनः वेदविरुद्धमागमं परिहरत्येव, नानुमोदते । संसारमोचकं स्पृष्ट्वा शिष्टाः स्नान्ति सवाससः । बौद्धैरपि सहैतेषां व्यवहारो न कश्चन ॥ वेदधर्मानुवर्ती च प्रायेण सकलो जनः । वेदबाह्यस्तु यः कश्चिदागमो वञ्चनैव सा ।। 155. અશુચિભક્ષણ, અગમ્યા સ્ત્રી (મા, બહેન, સ્વગાત્રજા) સાથે સંગ વગેરે નિર્વિકલ્પદીક્ષા પ્રકારના કાર્યોનું અનુદાન બીજા જે કંઈ કરે છે તેઓ પણ ચાર વરૂપ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ બૌદ્ધ આદિ આગમોમાં મહાજનપ્રસિદ્ધિ ન હોવાથી તેમનામાં આતપ્રણતત્વ નથી મહાજનથી ભય પામી તે કાર્યો એકાન્તમાં [છુપા કરે છે, પ્રકટપણે કરતા નથી. જે તેમને તેમના શાસ્ત્રજ્ઞાનના પ્રામાણ્ય બાબત કઈ શંકા ન હોય તો તેઓ શા માટે તે શાસ્ત્રોપદિષ્ટ કર્મોનું અનુષ્ઠાન ચેરની જેમ છૂપી રીતે કરે છે ? તેથી જ વેન્દકા વગેરે તેમનું પિતાનું મહાજન છે એમ તેઓ સ્થાપી શકતા નથી, પરંતુ ચાર વર્ણો વગેરે જે મહાજન છે અને આ મહાજન વેદવિરોધી આગમોનો નિષેધ જ કરે છે, અનુમોદન કરતું નથી. સંસારચકને સ્પશી શિષ્ટો કપડાં સહિત સ્નાન કરે છે. બૌદ્ધોની સાથેય એમને કઈ વ્યવહાર નથી. પ્રાયઃ સકળ જનસમૂહ વેદધર્મને અનુસરે છે. વેદબાહ્ય જે કઈ આગમ છે તે વંચને જ છે. - 156. દરાયમનસામાન્યવિમવો મહીમાનો ટુનામાં પ્રશ:, યે बाह्यागमवादिन एवमेव स्पर्धन्ते । ते हि स्वागमप्रामाण्यमभिवदन्तो वेदरीत्याभिदधति । वेदे यथातथा प्रवेष्टुमीहन्ते । वैदिकानर्थानन्तरान्तरा स्वागमेषु निबध्नन्ति, वेदस्पर्शपूतमिवात्मानं मन्यन्ते । तेषामप्यन्तहृदये ज्वलत्येव वेदप्रामाण्यम् । अत एवंविधाया महाजनप्रसिद्धेरागमान्तरेवदर्शनान्न तेषामाप्तप्रणीतत्वम् । i56. બીજાના જે સામાન્ય વૈભવ ન ધરાવનાર (અર્થાત વિશિષ્ટ અસામાન્ય વૈભવ ધરાવનાર) મહાભાગ વેદ નામને આ આ ગ્રંથરાશિ છે. તેથી બીજ વેદબાહ્ય આગમને માનનારાઓ આ રીતે જ તેની સ્પર્ધા કરે છે–તેઓ પિતાના આગમનું પ્રામાણ્યા જ્યારે પુરવાર કરે છે ત્યારે વેદના પ્રામાયને જે રીતે પુરવાર કરવામાં આવે છે તે રીતે જ પુરવાર કરે છે. તેઓ જેમ તેમ કરીને વેદમાં પ્રવેશવા ઇચ્છે છે. તેઓ વૈદિક અને (= વિષયને) વચ્ચે વચ્ચે પિતાના આગમોમાં શબ્દબદ્ધ કરી મૂકે છે અને વેદના સ્પર્શથી જાણે કે પવિત્ર બનેલા પોતાને માને છે. તેમના હૃદયમાં વેદનું પ્રામાણ્ય પ્રકટ પ્રકાશે છે જ. નિષ્કર્ષ એ કે બીજા [બૌદ્ધાદિ] આગમમાં આ પ્રકારની મહાજનપ્રસિદ્ધિ દેખાતી ન હોઈ તેમનું આપ્તપ્રણીતવ નથી. 151. શાહ - महाजनप्रसिद्ध्यैव वेदप्रामाण्यनिश्चयात् ।। किमर्थः कण्ठशोषोऽयमियानार्येण संश्रितः ॥ वेदप्रामाण्यसिद्धयर्थं हि इदं शास्त्रमारब्धमिति गीयते । वेदप्रामाण्यस्य च महाजनप्रसिद्भयैव सिद्धत्वात् किं शास्त्रेण ? अलं क्षुद्रचोथैरीदृशैः । महाजनप्रसिद्धिं हि केचिद्विप्लावयन्त्यपि । अतस्तदुपघाताय शास्त्रमत्र प्रयुज्यते ।। तस्मात् पूर्वोक्तानामेव प्रामाण्यमागमानां, न वेदबाह्यानामिति स्थितम् । 157. શંકાકાર કહે છે– મહાજનપ્રસિદ્ધિના આધારે જ વેદના પ્રામાયનો નિશ્ચય થતો હોઈ શા માટે આપ સજજન આટલું ગળું સૂકવો છો ? વેદના પ્રામાણ્યને પુરવાર Page #94 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ આદિ હિત બધાં આગમોની પ્રાગાર્મની સિદ્ધિ કરવા માટે આ ન્યાયશાસ્ત્ર આરંભાયું છે એમ તમે યાયિકો કહો છો તેનું પ્રામાય મહાજનપ્રસિદ્ધિથી જ પુરવાર થઈ ગયેલું છે તો પછી આ ન્યાયશાસ્ત્રનું પ્રયોજન શું છે? યાયિક-- આવી સુજ શંકાઓ રહેવા દે, કારણ કે મહાજનપ્રસિદ્ધિનું કેટલાક ખંડન પણ કરે છે. એટલે તેમને ખંડનનું ખ ડન કરવા માટે ન્યાયશાસ્ત્રનો અહીં પ્રયોગ કરવામાં આવ્યો છે. તેથી પૂર્વોક્ત આગમોનું જ પ્રામાય છે, વેદબાહ્ય આગમતું નથી એ સ્થાપિત થયું. 158, સર્વાન માનાં તુ પ્રામાઘર્ષ પ્રતિપરે सर्वत्र बाधसन्देहरहितप्रत्ययोदयात् ।। सर्वत्र वेदवत् कर्तुराप्तस्य परिकल्पना । दृष्टार्थे प्वेकदेशेषु प्रायः संवाददर्शनात् ।। 158. બીજાઓએ બધાં આગમનું પ્રમાણ પ્રતિપાદિત કર્યું છે, કારણ કે બાધરહિત અને સંદેહરહિત જ્ઞાન સર્વત્ર ઉત્પન્ન થાય છે. જેમ વેદની બાબતમાં તેમ સવંત્ર (અર્થાત બધાં જ આગમોની બાબતમાં) આપ્ત રચયિતાની કલ્પના કરવામાં આવી છે, કારણ કે આગના જે થોડા ભાગે દટાર્થનું નિરૂપણ કરે છે તેમનો બાહ્યા સાથે પ્રાયઃ સંવ દ દેખાય છે. ___159. यत् पुनरत्रोक्तं सर्व एवागमाः परस्परविरुद्धार्थोपदेशित्वादप्रमाणं स्युरिति तत्रोच्यते, आप्तप्रणीतत्वेन तुल्यकश्यत्वादन्यतमदाबल्यनिमित्तानुपलम्भाच्च न कश्चिदागमः किञ्चिद् वायते । विरोधमात्रं त्वकिञ्चित्कर, प्रमाणत्वाभिमतेषु वेदवाक्येष्वपि परस्परविरोधदर्शनात् । पुरुषशीर्षस्पर्शनसुराग्रहगवालम्भादिचोदनासु वचनान्तरविरुद्धमर्थजातमुपदिष्टमेव । किञ्चागमानां विरोधोऽपि नातीव विद्यते, प्रमाणे पुरुषार्थे वा सर्वेषामविवादात् ।। नानाविधैरागममार्गभेदैरादिश्यमाना बहवोऽभ्युपायाः । एकत्र ते श्रेयसि संपतन्ति सिन्धी प्रवाहा इव जाह्नवीयाः ॥ 159. બધાં જ આગમો પરસ્પરવિરુદ્ધ અને ઉપદેશ દેતા હોવાથી અમાણ છે એમ જે કહેવામાં આવ્યું છે તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે આપ્તપ્રણીત હોવાને કારણે બધાં આગ સમકક્ષ હોવાથી તેમ જ અમુક આગમની દુર્બળતા ઠરાવતું કઈ નિમિત્ત ઉપલબ્ધ ન હોવાથી કોઈ આગમ બીજા કેઈ આગમને બાધ કરતું નથી. કેવળ વિરોધ અપ્રમાણુત્વ સ્થાપવા શક્તિમાન નથી, કારણ કે તમારા વડે પ્રમાણરૂપે રવીકૃત વેદવાક્યોમાં પણ પરસ્પરવિરોધ દેખાય છે. પુરુરશી શન, સુરાપાન, ગાયભારણુ વગેરેને આદેશ આપતાં વેદવાક્યોમાં બીજા વેદવાક્યોથી વિરુદ્ધ અને (કર્મોને) ઉપદેશ આપવામાં આવ્યો છે જ. વળી આગને પરસ્પરવિરોધ પણ આત્યંતિક નથી કારણ કે પ્રમાણ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ મુખ્ય ઉપાય અને ઉપેયની બાબતમાં બધાં આગમનું ઐકમય બાબતે કે પુરૂાથ બાબતે બધાનો અવિવાદ છે. આગ એ દર્શાવેલા નાનાવિધ માર્ગો વડે [મુકિતના] ઘણું ઉપાયો આદેશાવ્યા છે જેમ ગંગાના પ્રવાહો છે વટે સમુદ્રમાં બરાબર એકઠા થાય છે તેમ પેલા બધા ઉપાયો સાધ્યરૂપ નિઃશ્રેયસમાં છેવટે એક જગ્યાએ બરાબર એકઠા થાય છે. 160. तथा ह्यपवर्ग उपेयः सर्वशास्त्रेषु निर्दिश्यते । तदुपायः सर्वत्र ज्ञानमुपदिश्यते । ज्ञानविषये तु विवदन्ते । तत्रापि प्रायश आत्मविषयतायां बहूनामविप्रतिपत्तिः । प्रकृतिपुरुषविवेकज्ञानपक्षे तु प्रकृतेर्विविक्ततया पुरुष एव ज्ञेयः । नैरात्म्यवादिनस्तु आत्मग्रहशैथिल्य जननाय तथोपदिशन्ति । स्वच्छं तु ज्ञानतत्त्वं यतैरिष्यते तत् स्वातन्त्र्यादनाश्रितत्वादात्मकल्पमेव । कूटस्थनित्यत्वे प्रवाहनित्यत्वे च विशेषः । एवं प्रधानयोस्तावदुपायोपेययोरविवादः । 16). બધાં આગમમાં ઉપય (=સાધ્ય) તરીકે અપવગને (મોહાને) નિર્દેશ છે. તેના ઉપાય તરીકે બધાં આગમમાં જ્ઞાનને ઉપદેશ દેવાય છે. અલબત્ત, જ્ઞાનના વિષય પર આગમાં વિવાદ છે. તે બાબતે પણ જ્ઞાનને વિષય આત્મા છે એમાં ઘણને વિવાદ નથી. પ્રકૃતિ-પુસ્તવિકજ્ઞાનના સાંખ્ય પક્ષમાં પ્રકૃતિથી વિવિક્તરૂપે પુરુપ જ રેય છે. નિરામ્યવાદી બૌદ્ધો આગ્રહ (અહંકારથિ) શિથિલ કરવા માટે ‘આત્મા નથી' એવો ઉપદેશ આપે છે. પરંતુ સ્વચ્છ જ્ઞાનતત્ત્વ જે તેઓ સ્વીકારે છે, તે સ્વતંત્ર છે, અનાશ્રિત છે એ કારણે આભા જેવું જ છે. કેવળ કૂટનિત્યતા અને પ્રવાહનિત્યતાની બાબતમાં જ ભિન્નતા છે. [વૈદિક શાસ્ત્રને માન્ય આત્મા ફૂટનિત્ય છે જ્યારે બૌદ્ધોને માન્ય આત્મા પ્રવાહત્યિ છે.] આમ મુખ્ય ઉપાય અને ઉપેયની બાબતમાં બધાં આગમોને કઈ વિવાદ નથી. 161. ક્રિયા તુ વત્રા ધામ મંવંતુ નામ | મમ્રગટારપ્રદો ત્રા, दण्डकमण्डलुग्रहणं वा, रक्तपटधारणं वा, दिगम्बरता वाऽवलम्ब्यताम् । कोऽत्र विरोधः ? वेदेऽपि किमल्पीयांसः पृथगितिकर्तव्यताकलापखचिताः स्वर्गोपायाचोदिताः ? तस्मात् परस्परविरोधेऽपि न प्रामाण्यविरोधः । अतश्च यदुच्यते कपिला यदि सर्वज्ञः सुगतो नेति का प्रमा । अथोभावपि सर्वज्ञौ मतभेदस्तयाः कथम् ? ॥ इति तदपास्तं भवति, प्रधाने सति भेदाभावात् , क्वचिच्च तद्भावे प्रामाण्याવિરોધાત | 161. ક્રિયા ભલે પ્રતિ આગમ ભિન્ન ભિન્ન હો. ભસ્મ લગા કે જટા ધારણ કરો, ડેડો પકડે કે કમંડળ પકડે, લાલ લૂગડું પહેરો કે નગ્ન રહે ! એમાં શે વિરોધ છે ? વેદમાં પણ સ્વર્ગા, જુદી જુદી ઇતિકર્તવ્યતાથી સભર ઉપાય શું ઓછા ઉપદેશાયા છે ? એટલે આગમોમાં પરસ્પરવિરોધ હોવા છતાં તેમના પ્રામાણ્યમાં વિરોધ નથીતેથી, જે Page #96 -------------------------------------------------------------------------- ________________ હિપદેશ સંસારમોચકાદિનાં આગમોના અપ્રામાણ્ય હેતુ નથી કપિલમુનિ સર્વજ્ઞ હોય તે સુગત સર્વજ્ઞ નથી એમાં શું પ્રમાણ છે ? અને જે બંને સર્વસ હોય તો તેમની વચ્ચે મતભેદ અર્થાત વિધ કેમ? એમ જે કહેવામાં આવે છે તેને નિરાસ (ઉપર) થઈ ગયો છે, કારણ કે જોરે મુખ્ય વિષયની વાત હોય છે ત્યારે તેમની વચ્ચે મતભેદ હોતો નથી અને કારેક મતભેદ હોય તે પણ તેમના પ્રમાણમાં તેથી વિરોધ આવતો નથી. 162. કર્યું હોવાના મશાન્ાામાન્તર છાપHI 1104મ્ , તસ્થાપ્રमाणतायामप्रयोजकत्वात् । विचिकित्सा हि नृशिर:ऋपालाशनेषु या । साऽप्यन्यदर्शनाभ्यासभावनोपनिबन्धना ॥ तथा च शान्तचित्तानां सर्व भूतदयावताम् । वैदिकीपि हिंसासु विचिकित्सा प्रवते ॥ . अभिचारादिहिंसायां वैदिक्यामपि भवतु हृदयोत्कम्पः । करणांशोपनिपातिनी हिंसोते लिसात तत्यां प्रवृत्तिः । था तु अनीपोनीयादिपशुहिंसा इतिक व्यतांशस्था यस्यां क्रत्वों हि शास्त्रादवगम्यते इति वैधी प्रवृत्तिः, तस्यामपि कारुणिको लोकः सविचिकित्सो भवति वदति च यत्र प्रवियो धर्मस्त्वधर्मस्तत्र कीदृशः' इति । न चैतावता वेदस्याप्रामाण्यम् , एवमागमान्तरेष्वपि भविष्यति । 162. હૃદયમાં રુદન જગાડે એવા કર્મો ઉપદેશતા હોવાને કારણે તે ઉપદેશના અન્ય આગમનું અપ્રામાણ્ય નથી કારણ કે તે તેનું અપ્રામાણ્ય પુરવાર કરનારો હેતુ નથી. મનુષ્યની ખોપરી વગેરેમાં ખાવું એ હૃદયમાં કંપારી, ક્ષોભ અને શંકાઓ જન્માવે છે તેનું કારણ અન્ય દર્શનને અભ્યાસ અને ભાવમાં છે. તેવી જ રીતે, શાન્ત ચિત્તવાળા અને સર્વ પ્રાણીઓ પ્રતિ દયાળુઓને વૈદિક હિંસામાં પણું હૃદય કંપે છે. તમે કહેશો કે અભિચાર આદિમાં થતી વૈદિક હિંસામાં હૃદયપ ભલે થાઓ કારણ કે તે હિંસા કરણશગત હિંસા હૈઈ લિસાને કારણે તેમાં પ્રવૃત્તિ થાય છે. (અર્થાત શત્રહિંસાના સાધન તરીકે અહીં પશુહિંસા થાય છે.) આની સામે અમે કહીશું કે, પરંતુ અનિષોમીય વગેરે પશુની જે હિંસા છે તે ઇતિકતાન્તગત છે તે ઈતિક વ્યતામાં યજ્ઞને ઉપકારક એવી એનીમીય પશુની હિંસા] વેદ દ્વારા જ જ્ઞાત થાય છે, એટલે અગ્નીમીય પશુની હિંસામાં થતી પ્રવૃત્તિ વેદાદિષ્ટ (=વૈધ) છે. [અભિચાર યા શહિંસા કરવાને વેદને આદેશ નથી પણ જેને અભિચાર કર હોય તેને વેદ તેને ઉપાય દર્શાવે છે; તે ઉપાય છે એનયાગ અર્થાત યાગ અને અભિચાર વચ્ચે ઉપાયોપેયભાવ છે એ જણાવવામાં જ વેદના વિધિવાક્યને વ્યાપાર છે, પ્રવૃત્તિ કરાવવા બાબતે વિધિવાક્ય ઉદાસીન છે. અહીં પ્રવૃત્તિ લિપ્સાથી થાય છે. અભિચાર કે તેના સાધનભૂત Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦ નિષિદ્ધકર્મોપદેશ બૌદ્ધ આદિ આગના અપ્રામાણ્ય હેતુ નથી પશુહિંસા અધ છે અર્થાત વેદવિહિત નથી. એથી ઊલટું વેદ યજ્ઞ કરવાનો આદેશ આપે છે અને તે કેમ કરે એ (= ઈતિકર્તવ્યતા) જણાવે છે. ઈતિક વ્યતામાં અગ્નીમીય પશુને વધને યજ્ઞના કરણ તરીકે જણાવેલ છે. અહીં પશુવધ કરવામાં આવે તે યજ્ઞ પૂર્ણ ન થાય માટે પશુવધ કરવામાં આવે છે, લિસાથી કરવામાં આવતા નથી. અહીં વેદ પ્રવર્તક છે. લિસા પ્રવર્તક નથી. માટે અહીં અનીમીય પશુની હિંસા વૈધ છે, વેદવિહિત છે.] વેદવિહિત હિંસામાં થતી પ્રવૃત્તિમાં પણ કાણિક જનનું હૃદય કંપે છે. તેઓ કહે છે જ્યાં પ્રાણિવધ ધર્મ છે ત્યાં અધર્મ કેવો છે? પરંતુ એટલા માત્રથી વેદનું અપ્રામાણ્ય નથી થઈ જતું. આવું જ બીજું આગમની બાબતમાં બનશે. 63. વત્ત શામાનો: 7: રાત્તાધરિાવ નિવારણ: कालान्तरे प्रत्यवायोऽवश्यं भावीत्युक्तम् , नादपि न गुरुम् , तस्यार्थस्य तदागमनिपिद्धत्वाभावात् । आगमान्तरनिषिद्धत्वेऽपि वैकल्पिकत्वकल्पनोपपत्तेः । भवतु वा कालान्तरे प्रत्यवायः, तथाऽप्यधिकारिभेदेन तत्फले कर्मणि चोद्यमाने श्येनादाविव नागमप्रा. माण्यमत्र हीयते । 'इथेनेनाभिचरन् यजेत' इत्यत्राभि चारनिति शता लचिनिषेधमधिकारि. TITIછે | તસ્ય નયાાર રોઢિ7: | સ ચ તpોના તત્વો: પ્રવૈવ, न च वेदस्याप्रामाण्यम् । उक्तं च 'उभयमिह चोदनया लक्ष्यते अर्थोऽनर्थश्च' इति शा. भा. १. १. २]। अधिकारभेदाच्च विचित्रकर्म चोदना नानु पपन्ना । मरणकामस्य सर्वस्वारः चोदित :, आयुष्कामस्य कृष्णलचरुः । तस्मादेतदपि नाप्रामाण्यनिमित्तम् । यदपि बौद्धागमे जातिवादनिराकरणं, तदपि सर्वानुग्रहप्रवणकरुणातिशय. प्रशंसापरं, न च यथाश्रतमगन्तव्यम् । तथा च तत्रैतत्पठ्यते 'न जातिकार्यदृष्टान् प्रत्राजयेत्' इति । तस्मात् सर्वेषामागमानामा तैः कपिलसुगतार्हत्प्रभृतिभिः प्रणीतानां प्रामाण्यगिति युक्तम् । 163. કીલ વગેરે બીજાં આગ દ્વારા આકાશગમન વગેરરૂપ અર્થની સિદ્ધિ થાય તે પણ નિષિદ્ધ આચરણને કારણે કાલાન્તરે અનર્થ અવશ્ય હશે એમ જે કહ્યું તે પણ બરાબર નથી, કારણ કે તે કર્મનું નિષિદ્ધત્વ તે આગમમાં થી, બીજા આગમમાં તે કર્મ નિષિદ્ધ હોય તે પણ તે કર્મને વિકલ્પ ઘટે છે. અથવા તે કાલાન્તરે તે કર્મથી અનર્થ ભલે થાઓ. તેમ છતાં અધિકારી મેથી (==તે કર્મથી જન્ય ફળની કામના કરનારની અપેક્ષાએ) તે ફળને આપનાર કર્મને ઉપદેશ જ્યારે આપવામાં આવે એત્યાગ વગેરે કમની જેમત્યારે અહીં આગમપ્રામાણ્યને હાનિ થતી નથી. “શરને મારી નાખવા ઇચ્છતો ત્યાગ કરે એ વાક્યમાં ‘શત્રુને મારી નાખવા ઇચ્છતા (=અમિન ને !' એ વર્તમાનકૃદંતના શતૃપ્રત્યય દ્વારા [‘પ્રાણીની હિંસા ન કરવી જોઈએ એવા નિષેધનું જેણે ઉલ્લંઘન કરી નાખ્યું છે એવો Page #98 -------------------------------------------------------------------------- ________________ સવ આગમન કર્તા ઈશ્વર છે એ મત અધિકારી જણાવાય છે. તે અધિકારીને નયાગ કરવા પ્રેરવામાં આવ્યો છે અને તે તેના પ્રયોગથી પ્રાણીવધ કરીને અનર્થ નિમંત્રે છે જ, અને [તેથી] વેદનું અપ્રામાણ્ય થતું નથી. કહેવામાં આવ્યું છે કે “વૈદિક ચોદના (=આદેશપ્રેરણા=વિધિ) દ્વારા અહીં અર્થ અને અનર્થ બંને લક્ષિત થાય છે.” અધિકારભેદથી ભિન્ન ભિન્ન કર્મો કરવા માટેની વેદના (=વૈદિક આદેશ) ઘટતી નથી એમ નહિ. મરણની કામનાવાળી વ્યક્તિને સર્વરવાયજ્ઞ કરવાનો આદેશ વેદ આપે છે, જ્યારે આયુષ્યની કામનાવાળી વ્યક્તિને કૃષ્ણલચર્યજ્ઞને આદેશ વેદ આપે છે. તેથી ભિન્ન ભિન્ન કર્મો કરવાનો આદેશ આપવાથી અપ્રામાણ્ય નથી આવી જતું. બદ્ધાગમમાં જાતિવાદનું જે નિરાકરણ કરવામાં આવ્યું છે તે પણ સર્વને અનુગ્રહ કરવા તત્પર એવા કરુણાતિશયની પ્રશંસા કરવાના આશયથી છે, તેને કેવળ વાર્થમાં સમજવાનું નથી. અને સાથે જ ત્યાં બૌદ્ધ આગમમાં– વિનયપિટકમાં] કહેવામાં આવ્યું છે કે “જાતિદુષ્ટ (=હીતજાતિવાળી) અને કાયદુષ્ટ (=હીનકર્મવાળી) વ્યક્તિઓને પ્રવજ્યા આપવી નહિ.” નિષ્કર્ષ એ કે કપિલ, સુગન, અહંત વગેરે આતોએ રચેલાં બધાં અગમ પ્રમાણ છે એમ માનવું યોગ્ય છે. | 164. અવે માન્ત સમાનામીશ્વર પર્વ માનવાનું પ્રતેિતિ | સ હિં सकलप्राणिनां कर्मविपाकमनेकप्रकारमवलोकयन् करुणया ताननुग्रहीतुमपवर्गप्राप्तिमार्ग बहुविधमुत्पश्यन्नाशयानुसारेण केषांचित् कचित् कर्मणि योग्यतामवगम्य तं तमुपायमुपदिशति । स्वविभूतिमहिम्ना च नानाशरीरपरिग्रहात् स एव संज्ञाभेदानुपगच्छति । अहेन्निति कपिल इति सुगत इति स एवोच्यते भगवान् , नानासर्वज्ञकल्पनायां यत्नगौरवप्रसङ्गात् । 164. બીજાઓ માને છે કે બધાં જ આગમોને પ્રણેતા ઈશ્વર છે, કારણ કે સકળ પ્રાણીઓના અનેકવિધ કવિપાકને દેખતા તેમ જ કરુણાથી તેમને અનુગ્રહ કરવા માટે અપવગપ્રાપ્તિના અનેકવિધ ભાગને દેખતા તે ઈશ્વર આશયાનુસાર ક્યારેક કેટલાક પ્રાણીઓની અમુક કર્મમાં યોગ્યતા જાણીને તે તે ઉપાય તેમને ઉપદેશે છે. પિતાની વિભૂતિના મહિમાથી અનેક શરીરો ધારણ કર્યા હોવાને કારણે તે ઈશ્વર જ “અહંત ', કપિલ', “સુગત', વિગેરે જુદાં જુદાં નામે પામે છે એમ માનવું ઉચિત છે કારણ કે અનેક સવ માનવામાં યત્નની અને ગૌરવની આપત્તિ આવે છે. 165. નનું યુદ્ધ શુદ્ધોદ્રની રસજ્ઞોડાવ્યું, ન થમીશ્વરો મત ? gહિતमेतद्भगवता कृष्णद्वैपायनेन ----- यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदाऽऽत्मानं सृजाम्यहम् ॥ इति [गीता ४.७] ૧૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ વેદ અને આગને કર્તા ઈશ્વર હોય તો તેમની વચ્ચે વિરોધ કેમ? शरीरमेव शुद्धोदनस्यापत्यं, नात्मा । अतः प्रतियुगं विष्णुरेव भगवान् धर्मरूपेणावतरतीत्यागमविदः प्रतिपन्नाः । 165. શંકા-શુદ્ધોદન રાજાને પુત્ર બુદ્ધ છે. તે કેવી રીતે ઈશ્વર હોય ? ઉત્તર– [આ શંકાને ભગવાન કૃષ્ણદ્વૈપાયને દૂર કરી છે, [કારણ કે] “જ્યારે જ્યારે ધમની હાનિ થાય છે અને અધર્મની ચડતી થાય છે ત્યારે તે ભારત હું મારી જાતને સજુ છું' એમ (ગીતામાં તેમણે કહ્યું છે. શરીર જ શુદ્ધોદનને પુત્ર છે, આત્મા શુદ્ધોદનને પુત્ર નથી. તેથી પ્રત્યેક યુગે વિષ્ણુ ભગવાન જ ધર્મરૂપે અવતરે છે એમ આગના જાણકારોએ સ્વીકાર્યું છે. ___166. ननु वेदसमानकर्तकेष्वागमान्तरेषु कथं तादृशो महाजनसंप्रत्ययो नास्ति ? एवं नास्ति । तेन वर्मना भगवता कतिपये प्राणिनोऽनुगृहीताः येषां तादृश आशयो लक्षितः । वैदिकेन तु वर्त्मना निःसंख्यकाः प्राणिनोऽनुगृहीता इति तत्र महानादरः, आगमान्तरेषु कृश इति । एककतके परस्परविरोधः कथमिति चेद् वेदै रेवात्र वर्णितः समाधिः, तेष्वपि भूम्नः परस्परविरोधस्य दर्शनादित्युक्तम् । तस्मादीश्वरप्रणीतत्वादेव सर्वागमानां प्रामाण्यम् । 166. શંકા-જે વેદને કર્તા છે તે જ જે બીજા આગમોને ર્તા છે તે મહાજનને સંપ્રત્યય ( આદર શ્રદ્ધા) જેવો વેદમાં છે તેવો બીજા આગમમાં કેમ નથી ? ઉત્તર– એવું નથી [આગમોમાં દર્શાવેલા] તે માગ વડે ભગવાને કેટલાંક પ્રાણીઓ ઉપર અનુગ્રહ કર્યો, જે પ્રાણીઓને તે (=તે ભાગને અનુરૂ૫) આશય ઈશ્વરને જણાયો. પરંતુ વૈદિક ભાગ દ્વારા ભગવાને અસંખ્ય પ્રાણીઓ ઉપર અનુગ્રહ કર્યો એટલે મહાજનને વેદમાં મહાન આદર છે, અન્ય આગમોમાં ઓછો છે. ' શંકા- જે કર્તા એક જ છે તે (વેદ અને આગમ વચ્ચે) વિરોધ કેમ છે? ઉત્તર- વેદેએ જ આ શંકાનું સમાધાન દર્શાવ્યું છે, કારણ કે તેમનામાં પણ ઘણો પરસ્પરવિરોધ દેખાય છે. તેથી, ઈશ્વરપ્રણીત હોવાથી જ બધાં આગમનું પ્રામાણ્ય છે. 167. શારે પુનઃમૂવૅન સામગ્રીમવુમન / વો હિમાदिदेशनानां वेदमूलतायां न्याय उक्तः भ्रान्तेरनुभवाद्वापि पुंवाक्याद्विप्रलम्भकात् । दृष्टानुगुण्यसामर्थ्याच्चोदनैव लघीयसी ॥ [तन्त्रवा. १.३.२] इति स सर्वागमेषु समानः । न च मन्वादिस्मृतीनां मूलभूता श्रुतिरुपलभ्यते । अनुमानेन तु तत्कल्पनमागमान्तरेष्वपि तुल्यम् । * 167. બીજાઓ વેદમૂલક હોવાને કારણે બધાં આગમોનું પ્રામાણ્ય સ્વીકારે છે. મૂળ Page #100 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધાદિ આગને વેદમૂલક છે એ મત તરીકે ભાતિ, અનુભવ, પુરુષવાક્ય અને ઠગ આ ચાર કરતાં ચેદનાને (=વેદને) જ સ્વીકારવામાં લાઘવ છે, કારણ કે [પ્રસ્તુત સ્મૃતિ પ્રમાણેના દૃષ્ટ અનુકાનોનું સમર્થન કરવાનું સામગ્ધ ચેદનામાં જ છે'- એ જે તક મનુ વગેરેનો ઉપદેશ વેદમૂલક છે એ પુરવાર કરવા આપ્યો છે તે બધાં આગમની બાબતમાં સમાન છે. વળી, મનુ વગેરે સ્મૃતિઓના મૂળરૂપ શ્રુતિ ઉપલબ્ધ થતી નથી. અનુમાન દ્વારા એ શ્રુતિની કલ્પના કરવાનું તે બીજાં આગમોની બાબતમાંય સમાન છે. 168. નનું વોન્ ‘ િવ ાસામાવાત પ્રમાાનનુમાન ચાલૂ તિ [ગૈ. सू . १.३.२], तच्चेह नास्तीति कथं श्रुत्यनमानम् ? नैष दोषः एकाधिकारावगमो न प्रामाण्ये प्रयोजकः । मिश्रानुष्ठानसिद्धौ तु कामं भवतु कारणम् ॥ न च पृथगनुष्ठीयमानमपि कर्म न प्रमाणमूलं भवति वर्णाश्रमभेदानष्ठेय. સામૈવત | कर्तृसामान्यशून्यत्वादथ मूलान्तरोदयः । तदसत् बाधकाभावाद् भ्रान्त्यादिप्रतिषेधनात् ॥ प्रत्यक्षमूलतायां तु गुर्वी भवति कल्पना । वेदस्त्वनन्तशाखत्वात् मूलं तत्र सुसङ्गतम् ॥ नन्वत्र वेदमूलत्वे द्वेषो वेदविदां कथम् । 168. શંકા- વળી, જે વૈદિક કર્મના અધિકારી છે તે જ મૃત્યુપરિટ કમને અધિકારી છે એ હેતુ વડે કૃતિની કલ્પના કરવામાં પ્રમાણ તો અનુમાન બને એમ કહેવામાં આવ્યું છે પરંતુ આગમાનરની બાબતમાં તે હેતુ સંભવ નથી તે તેના દ્વારા શ્રુતિનું અનુમાન કેવી રીતે થાય ? ઉત્તર જે વૈદિક કર્મને અધિકારી છે તે સ્મત્યુપદિષ્ટ કર્મને અધિકારી છે' એવું જ્ઞાન સ્મૃતિના પ્રામાણ્યનું ખરું કારણ નથી; વૈદિક અને સ્મત્યુપદિષ્ટ કર્મોને મિશ્ર અનુષાનોની સિદ્ધિમાં ભલે તેવું જ્ઞાન કારણ . [અર્થાત, એકાધિકારતા સ્મૃતિનું પ્રામાણ્ય સિદ્ધ કરતી નથી પરંતુ સ્માત કર્મનું વૈદિક કર્મો સાથે મિશ્ર અનુદાનમાત્ર સિદ્ધ કરે છે. વળી, વૈદિક કર્મના અનુષ્ઠાનથી જુદું કર્મનું અનુષ્ઠાન થતું હોય છતાં તે કર્મ પ્રમાણુમૂલક નથી એમ ન કહેવાય. ઉદાહરણથ, જુદા જુદા વર્ગોનાં અને આશ્રમનાં કર્મો. વૈદિક કર્મોના અધિકારીથી અન્ય આગમેએ ઉપદેશેલાં કર્મોનાં અધિકારી જુદા હોવાથી તે અન્ય આગમનું મૂળ વેદથી બીજુ (અર્થાત બ્રાન્તિ વગેરે) બની જાય છે એમ માનવું ખોટું છે, કારણ કે તે અન્ય આગમનું કોઈ બાધક નથી અને બ્રાન્તિ વગેરેનો તેમના મૂળ તરીકે પ્રતિષેધ કરવામાં આવેલ છે. તેમને પ્રત્યક્ષમૂલક માનવામાં ગૌરવદોષ આવે છે. વેદની શાખાઓ અનન્ત હોઈ તેમનામાં તેમનું મૂળ માનવું સુસંગત છે. અહીં [બૌદ્ધાદિ આગમનું] વેદમૂલકત્વ માનવામાં વેદવિદોને પ Page #101 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધાદિ આગને વેદમૂલક છે એ મત _169. गत्वा त एव पुच्छ्यन्तां येषां द्वेषादि विद्यते ॥ गोवधे वा कथं तेषां द्वेषः सुस्पष्टवैदिके । प्रत्युक्तं च विरुद्धत्वं शाखानन्त्याच्च दुर्गमम् ॥ किमियद्वेदसर्वस्वं यावदस्मन्मुखे स्थितम् । शाखान्तराद्वा संवादो न लभ्येतेति का प्रमा ? ।। तथा च सांख्यशास्त्रप्रसिद्धत्रिगुणात्मकप्रकृतिसूचनपरम् 'अजामेकां लोहितशुक्लकृष्णाम्' इति [श्वेता० ४-५] वैदिकं लिङ्गमुपलभ्यते । निर्ग्रन्थकथिततपस्सचिवतत्त्वज्ञानशंसी चायमनुवादो दृश्यते 'मुनयो वातरशनाः' इति [ऋग्वेद १०.१३६.२] । एवं रक्तपटपरिग्रहभस्मकपालधारणादिमूलमप्यभियुक्ता लभन्ते एव । मन्वादिस्मृतिवत् कर्तृसाम्यस्यासम्भवेऽप्यतः । प्रमाणं वेदमूलत्वाद्वाच्याः सर्वागमाः स्मृतिः ॥ ततश्च----- यः कश्चित् कस्यचिद्धर्मो मन ना परिकीर्तितः । स सर्वोऽभिहितो वेदे सर्वज्ञानमयो हि सः ॥ इत्यत्र यथा मनुग्रहणं गौतमयमापस्तम्बसंवर्तकादिस्मृत्यन्तरोपलक्षणम् एवमर्हरकपिल. सुगताद्युपलक्षणपरमपि व्याख्येयम् । 169. બૌદ્ધાદિ આગમોના પ્રામાણ્યને વિરોધી–જેમને હેપ વગેરે છે તે બૌદ્ધાદિની પાસે જઈ તેમને જ પૂછે કે જે સ્પષ્ટપણે વૈદિક કર્મ છે તે ગેધમાં તેમને કેમ છે? उत्तर-हे। साथे ते मोराहि मागभाना विशेधनु अभे मन युछे; मने વેદની શાખાઓ અનત છે એટલે તે આગમોને વેદ સાથે વિરોધ છે એ જાણવું જ કઠિન છે. આપણને કંઠસ્થ છે એટલે જ શું સમગ્ર વેદ છે? શાખાન્તર સાથે આ આગમોને સંવાદ નહિ મળે એમ માનવામાં શું પ્રમાણ છે ? વળી, સાંખ્યશાસ્ત્ર પ્રસિદ્ધ ત્રિગુણાત્મક अति सूयन ४२तु 'अजामेकां लोहितशुक्लकृष्णां' मे हि लिग (=पाय) प्राप्त થાય છે. નિગ્રન્થાએ (=જેનોએ) પ્રતિપાદિત કરેલ તપસહચરિત તત્ત્વજ્ઞાનને જણાવતે या वै िमनुवाइ माय छ –'मुनयो वातरशनाः'. से रीते २७५टना परिग्रहभूत ભસ્મ લેપન, કપાલધારણ વગેરેનું મૂળ પણું અભિયુકતોને (=વેદના વિદ્વાનને) વેદમાં મળે છે જ. તેથી, મનુ વગેરે સ્મૃતિની જેમ આ આગમોની બાબતમાં ક્નસામ્ય Page #102 -------------------------------------------------------------------------- ________________ લેકાયતાગમ પૂર્વ પક્ષમૂલક હેઈ અપ્રમાણ (એકાધિકારિતા) સંભવતું ન હોવા છતાં તેઓ વેદમૂલક હોઈ તેમને પ્રમાણ કહેવા જોઈએ અને તેમને સ્મૃતિ ગણવા જોઈએ. “મનુએ જે કોઈને જે ધર્મ જણાવ્યું છે તે બધે વેદમાં કહેવાય છે, કારણ કે વેદ સર્વજ્ઞાનમય છે અહીં આ શ્લોકમાં જેમ મનુના નામનું ગ્રહણ ગૌતમ, યમઆપસ્તમ્બ, સંવર્તક, વગેરે બીજી સ્મૃતિકારોનો નિર્દેશ કરે છે તેમ અહંત, કપિલ, સુગતનય નિર્દેશ કરે છે એવી વ્યાખ્યા કરવી જોઈએ. 170. ननु च लोकायतागमोऽप्येवं प्रामाण्यं प्राप्नोति, विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुप्रविशति, न प्रेत्यसंज्ञाऽस्ति' इति [बृहदा. ४.४.१३] वेदमूलदर्शनात् । ततश्च लोकायतदर्शने प्रमाणभूते सति स्वस्ति सर्वागमेभ्यः । ૩યતે– न हि लोकायते किञ्चित् कर्तव्यमुपदिश्यते । वैतण्डिककथै वासौ न पुनः कश्चिदागमः ॥ 170, શંકા–લેકાયતના આગમમાં પણ આ પ્રમાણે પ્રામાણ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે વિજ્ઞાનઘન (=આત્મા) આ ભૂતોમાંથી ઉત્પન્ન થઈ તેમાં જ પાછો પ્રવેશી જાય છે, પરલેક નથી એ વૈદિક વાક્યમાં તેનું મૂળ દેખાય છે. અને તેથી લોકાયતદર્શન પ્રમાણ બની જતાં બધાં આગમનું કલ્યાણ થઈ ગયું ! સમાધાન – આને ઉત્તર આપીએ છીએ લેકાયતદર્શનમાં કંઈ કર્તવ્ય ઉપદેશાયું નથી. તે કેવળ વૈતંડિક કથા જ છે, પણ કેઈ આગમ નથી. 17. નન કર “વાવઝવં સુર્વ નીતુ તિ તત્રોઢિયેતે | gવ ન, સ્વમાવસિદ્ધ त्वेनात्रोपदेशवैफल्यात् । “धर्मो न कार्यः' 'तदुपदेशेषु न प्रत्येतव्यम्' इत्येवं वा यदु. पदिश्यते तत् प्रतिविहितमेव, पूर्वपक्षवचनमूलत्वाल्लोकायतदर्शनस्य । तथा च तत्रोत्तरब्राह्मणं भवति 'न वा अरे अहं मोहं ब्रवीमि, अविनाशी वा अरेऽयमात्मा, માત્રાટ્યસવસ્થ મવતિ ત [વૃદવા.૪.૪.૨૨-૨૩] I તહેવં પૂર્વેક્ષવનમૂત્રત્વ ल्लोकायतशास्त्रमपि न स्वतन्त्रम् । उत्तरवाक्यप्रतिहतत्वात्त तदनादरणीयम् । शास्त्रान्तराणां तु पूर्वपक्षवाक्यमूलकत्वकल्पनमयुक्तम् , समनन्तरमेव तत्प्रतिपक्षवचना नुपलब्धेरित्यतो वेदमूलत्वात् सर्वागमः प्रमाणम् । 171 શંકા–ત્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો’ એ ઉપદેશ લેકાયતદર્શનમાં અપાય છે. ઉત્તર–એવું નથી; તે તે સ્વાભાવસિદ્ધ હેઈ, તેને ઉપદેશ કરવાને કઈ અર્થ નથી. ધર્મ ન કરવા જોઈએ વેદના ઉપદેશમાં શ્રદ્ધા ન રાખવી જોઈએ આ અને આના જેવો જે ઉપદેશ તેમણે આપ્યો છે તેને પ્રતિષેધ થઈ ગયો જ છે, કારણ કે લેકાયતદર્શન દિગત] પૂર્વ પક્ષમૂલક છે. અને ત્યાં પછી બ્રાહ્મણ છે “અરે ! હું ખોટું કહેતા નથી. અરે આત્મા અવિનાશી છે. એને માત્રા સંસર્ગ હોય છે. આમ પૂર્વપક્ષમૂલક હોવાથી લોકાય Page #103 -------------------------------------------------------------------------- ________________ ગમે તે પુસ્તક આગમ નથી સ્વતન્ત્ર નથી. ઉત્તરવાક્યથી તે ખંડિત થયું હઈ તે આદરણીય નથી બીજાં [બૌદ્ધાદિ] આગમો પણ ગિત પૂવપક્ષમૂલક છે એમ કલ્પવું અયોગ્ય છે, કારણ કે તેમના મૂળરૂપ વૈદિક વાક્યો પછી તરત જ પ્રતિપક્ષવયન ઉપલબ્ધ થતાં નથી. તેથી સવ આગમો વેદभू हा, प्रभा छे. 172. सर्वागमप्रमाणत्वे नन्वेवमुपपादिते ।। अहमप्यद्य यं कञ्चिदागमं रचयामि चेत् ॥ तस्यापि हि प्रमाणत्वं दिनैः कतिपयैर्भवेत् । तस्मिन्नपि न पूर्वोक्तन्यायो भवति दुर्वचः ॥ जरत्पुस्तकलिखितं यदपि तदपि किञ्चिदिदानीं केनापि धूर्तेन प्रख्याप्यते - 'महानयमागमः' इति । तत्राप्याप्त एव प्रणेता कल्प्यताम् , यादृशं तादृशं वचनमुच्यतां मूलभूतमिति । ____172. श–ने 2 रात मधा। भागभानु प्राभाय चाव्युत पण मागे જે કઈ આગમ રચું તેનું પ્રામાણ્ય કેટલાક દિવસો પછી થાય કારણ કે તેની બાબતમાં પણ પૂર્વોક્ત ન્યાય ( તક) કહેવું મુશ્કેલ નથી. જૂના કોઈ પણ પુસ્તકમાં લખેલું જે કંઈ પણ હોય તેને કોઈ પણ ધૂર્ત “આ મહાન આગમ છે એમ કહી ઓળખાવે; તેને પણ આપ્ત જ પ્રણેતા છે એમ ક, જેવું તેવું વૈદિક વચન તેના મૂળ તરીકે ઉચ્ચારો. 173. नैतदस्त्यविगीतायां ये प्रसिद्धि प्रापुरागमाः । कृतश्च बहुभिर्येषां शिष्टैरिह परिग्रहः ॥ अद्य प्रवर्तमानाश्च नापूर्वा इव भान्ति ये । येषां न मूलं लोभादि येभ्यो नोद्विजते जनः ।। तेषामेव प्रमाणत्वमागमानामिहेष्यते । न मृष्यते तु यत्किञ्चित् प्रमाणं कुट्टनीमतम् ॥ तथा हि-- अमितैकपटनिवीतानियतस्त्रीपुंसविहितबहुचेष्टम् । नीलाम्बरव्रतमिदं किल कल्पितमासीद्विटैः कैश्चित्।। तदपूर्वमिति विदित्वा निवारयामास धर्मतत्त्वज्ञः । राजा शङ्करवर्मा न पुन नादिमतमेवम् ॥ 173. उत्तर-भ नथी. २ मामी निविवाह प्रसिद्धिने पाभ्या छ, भनी સ્વીકાર અહીં ઘણું શિષ્ટએ કર્યો છે, જે અત્યારે પ્રવર્તમાન હવા છતાં અપૂર્વ (=વેદનિમૂલક) Page #104 -------------------------------------------------------------------------- ________________ વેદ ઉપર અપ્રામાણ્યને આક્ષેપ જેવા જણાતા નથી, જેમનું મૂળ લેભ વગેરે નથી, જેમનાથી લોકોને ઉદ્વેગ થતો નથી તે આગમનું જ પ્રમાણમાં અહીં ઈચ્છવામાં આવે છે કુકનીમતનું જરાય પ્રામાણ્ય સ્વીકારાયું નથી. તે કિનીમત] આ પ્રમાણે છે-કેટલાક વિટએ આ નીલામ્બરત્રત કર્યું હતું એમ કહેવાય છે, જેમાં અમિત એક પર એટેલા સ્ત્રી અને પુરુષો ગમે તેની સાથે બહુ કામચેષ્ટાઓ કરતા. તેને અપૂર્વ (વેદનિમૂલક) જાગીને ધર્મતત્ત્વજ્ઞ રાજા શંકવર્માએ અટકાવ્યું. પરંતુ જૈન આદિ મત આ અપૂર્વ (વેનિમૂલક) નથી. 174. રૂયાતોmal: gરિમુસ્વિતારોફીતિઘોષાત एषां वेदागमानां सुदृढमुपगते मानभावे प्ररोहम् । तन्मूलत्वात्तथात्वं पुरुषवचनतो वाऽस्तु शास्त्रान्तराणां तद्वारेणापि वक्तुं न खलु कलुषता शक्यते वेदवाचाम् ॥ 174 ઉપસંહારમાં કહેવાનું કે આપ્ત પુરુષે કહેલ હોવાને કારણે અને બીજાઓએ કહેલા બધા દોષો દૂર કરી દીધા હોવાને કારણે આ વેદાગમનું પ્રામાણ્ય સુદ પ્રરોહને પામ્યું છે ત્યારે વેદમૂલક હોવાને કારણે અથવા આત પુરુષનાં વચન હોવાને કારણે અન્ય આગમોનું પ્રામાણ્ય હો; આપ્ત પુરુષનું વચન હોવાને કારણે વેદવાણીની કલુષિતા (=અપ્રામાણ્ય) છે એમ કહેવું ખરેખર શક્ય નથી. 175. નનું નાયાપિ વેશ્ય પ્રામાર્થે સુવ્યવસ્થિતમ્ | खदेहसंभवै रेव दोषैरनृततादिभिः ॥ 'चित्रया यजेत पशुकामः' 'पुत्रकामः पुत्रेष्टया यजेत' इति श्रूयते । न चेष्टयनन्तरं पुत्रपश्वादिफलमुपलभ्यते । तस्मादसत्याः चित्रादिचोदनाः । ननु च यः पशुकामः स इष्टि कुर्यादितीयानेव वाक्यार्थः । तत्र यागात् पशवो भवन्तीति एतदेव दुरुपपादम् । ते च भवन्तोऽप्यनन्तरमेव भवन्तीति एतद् दुरुपपादतरम् । अतः कथं न सत्यार्थत्वं चित्रादिचोदनानाम् । 175. શંકા–તેના પિતાના દેહમાં જ અમૃતતા વગેરે દે ઉત્પન્ન થયા હોવાને કારણે હજુય વેદનું પ્રામાણ્ય બરાબર સ્થિર થયું નથી. પશુની કામનાવાળે ચિત્રાયાગ કરે પુત્રની કામનાવાળે પુત્રેષ્ટિ યજ્ઞ કરે એમ વેદમાં કહેવામાં આવ્યું છે. પરંતુ તે તે યજ્ઞ પછી પશુ, પુત્ર, વગેરે ફળ મળતાં નથી. તેથી ચિત્રાયાગ વગેરેને ઉપદેશ અસય છે. ઉત્તર–જેને પશુની કામના હોય તે યજ્ઞ કરે એટલે જ વાક્યને અર્થ છે. તેમાં યોગને કારણે પશુઓ થશે એવો અર્થ ઘટાવ જ મુશ્કેલ છે. અને તે થતાં હોય તે પણ થાગ પછી તરત જ થાય છે એ ઘટાવવું તે તેથી પણ વધારે મુશ્કેલ છે. તેથી, કેવી રીતે ચિત્રાયાગ વગેરેના ઉપદેશનું સત્યાર્થત્વ નથી ? (અર્થાત છે જ). Page #105 -------------------------------------------------------------------------- ________________ વેદ ઉપર અસંવાદને આક્ષેપ 16. उच्यते । 'यावज्जीवं यजेत' 'यावजीवं जुहुयात्' इति जीवनवदसाध्यमानपशुकामनैव नाधिकारिविशेषणं भवितुमर्हति । पशूनां ततः कर्मणः सिद्धिमनवबुध्यमानस्य तत्राधिकार एव न सम्प्रवर्तते इति निर्णेष्यते एतत् । आनन्तर्यमपि कर्मस्वभावपर्यालोचनेनैव गम्यते, समनन्तरफलत्वेन कर्मणां दृष्टत्वात् । आह च 'कर्मकाले च फलेन भवितव्यम् , यत्कालं हि मर्दनं तत्कालं मर्दनसुखम्' इति [शा. भा. १.१.५] । अधिकार्यपि पश्वाद्यभावपरितप्यमानमानस एव कर्मण्यधिक्रियते यदि सद्य एव ततः फलमासादयेत् । कालान्तरे च कर्मणः प्रध्वंसात्कुतः फलम् ? आह च यदा तावदियं विद्यमानाऽऽसीत् तदा फलं न दत्तवती, यदा फलमुत्पद्यते तदाऽसौ नास्ति, असती कथं फलं दास्यति' इति [शा. भा. १.१.५] । अपि च कालान्तरे फलस्यान्यत् प्रत्यक्ष कारणमुपलभ्यते सेवादि । तस्मिंश्च कारणे दृष्टे सति को नाम सूक्ष्मदृष्टि: अदृष्टं चित्रादिकारणं कल्पयेत् ? तस्मादसत्याश्चित्रादिचोदनाः, प्रत्यक्षादिप्रमाणपरिच्छेदयोग्यार्थोपदेशित्वे सत्यपि तत्संवादशून्यत्वात्, एवंविधविप्रलम्भकवाक्यवत् । चित्रादिवचसामेवमप चारस्य दर्शनात् । अनाश्वासोऽग्निहोत्रादिचोदनास्वपि जायते । अग्निहोत्रचोदना मिथ्या, वेदैकदेशत्वाच्चित्रादिचोदनादिवत् । तदत्र तावदसंवादादप्रामाण्यम् । एवं 'पुत्रकामः पुत्रेष्टया यजेत' इत्येवमादावपि असंवादो द्रष्टव्यः । __176 ॥२- उत्तर पाय छाये. 'ori सुधा त्यां सुधा यज शे' orii સુધી જીવો ત્યાં સુધી હોમ કરો એમ જીવનની જેમ જે સાધ્યમાન નથી એવી પશુકામના જ અધિકારીનું વિશેષણ બનતી નથી. તે યજ્ઞકર્મ દ્વારા થતી પશુઓની સિદ્ધિને ન જાણનારને તેમાં અધિકાર જ નથી એની સ્થાપના આગળ ઉપર કરીશું. કર્મના સ્વભાવની પર્યાચના દ્વારા જ આનcર્ય પણ જણાય છે, કારણ કે કર્મો બરાબર અનન્તર ફળ આપતાં દેખાય છે અને કહ્યું પણ છે, “કમ (ક્રિયા) થતું હોય ત્યારે જ તે કર્મનું ફળ થવું જોઈએ, જે વખતે મદનક્રિયા થતી હોય છે તે વખતે જ મર્દનક્રિયાજન્ય સુખ થાય છે.' પશુઓના અભાવથી દુઃખી મનવાળાને જ ચિત્રાયજ્ઞકર્મ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે—અલબત્ત જે તે તત્કાલ જ કર્મમાંથી ફળ પ્રાપ્ત કરતા હોય . કાલાન્તરે તે કર્મ નાશ પામી ગયું હોઈ ફળ ક્યાંથી થાય ? અને કહ્યું પણ છે, જ્યારે આ ક્રિયા વિદ્યમાન હતી ત્યારે ફળ ન આપ્યું; જ્યારે ફળ ઉત્પન્ન થાય છે ત્યારે તે નથી; અસ્તિત્વ ન ધરાવતી ક્રિયા કેવી રીતે ફળ આપશે ?' Page #106 -------------------------------------------------------------------------- ________________ વેદમાં વિસંવાદદોષને આક્ષેપ વળી, કાલાન્તરે ઉત્પન્ન થતા ફળનું બીજું પ્રત્યક્ષ કારણ ઉપલબ્ધ થાય છે, સેવા વગેરે. તે દષ્ટ કારણ હોય તે કયે સૂક્ષ્મદષ્ટિવાળ અદષ્ટ ચિત્રાદિને કારણ તરીકે કલ્પે ? તેથી, ચિત્રાદિને ઉપદેશ અસત્ય છે, કારણ કે પ્રત્યક્ષાદિ પ્રમાણથી જાણી શકાય એવી વસ્તુને ઉપદેશ હોવા છતાં તે ઉપદેશને, પ્રવિલંભક પુરુષના વાક્યની જેમ તે પ્રમાણે સાથે સંવાદ નથી. ચિત્રાદિ વિશેના વેદવાક્યોનું બેટાપણું આ પ્રમાણે દેખાતું હોઈ, અગ્નિહોત્ર વગેરે વિશેના વેદ વાક્યોમાં પણ અશ્રદ્ધા જન્મે છે. અગ્નિહોત્રવિષયક વેદવિધિવાક્ય ખોટું છે કારણ કે તે વેદને જ એક ભાગ છે, ચિત્રાદિવિષ્યક વેદના વિધિવાક્યની જેમ. તેથી, અહીં સંવાદ ન હોવાના કારણે અપ્રામાણ્ય છે. એવી જ રીતે પુત્રની કામનાવાળો પુત્રેષ્ટિ કરે' વગેરેમાં પણ આ પ્રમાણે અસંવાદ સમજવો જોઈએ, 177. વિસન્નાદ્રોડા ઘવિદ્ દરયતે | પ્રમીતે યજ્ઞમાને પાત્રવાર્થ વામपदिश्यैवमादिदेश वेदः स एष यज्ञायुधी यजमानोऽजसा स्वर्ग लोकं याति' इति । तत्र 'एषः' इति तावदात्मनो निर्देशः क्लिष्ट एव परोक्षत्वात् , स्फ्यकपालादियज्ञायुधसम्बन्धाभावाच्च । कायस्तु 'एषः'पदेन निर्दिश्यते । स न स्वर्ग लोकं यातीति तद्विपरीतभस्मीभावोपलम्भादिति विसंवादः । एवं चासंवादविसंवादाभ्यामप्रमाणं वेदः ।। 177. કયાંક વિસંવાદ (ઊલટું) પણ દેખાય છે. જ્યારે યજમાન મરી ગયો ત્યારે પાત્રચયન (ત્રયજમાને વિવાહથી માંડી પ્રજવલિત રાખેલ અગ્નિવાળો ઘડે સ્મશાને લઈ જવા માટે લેવો તે) કમને ઉપદેશ આપી દે આ પ્રમાણે આદેશ આપ્યો, “આ તે યજમાન (જેણે અગ્નિહોત્રને અગ્નિ પ્રજવલિત રાખે છે તે) યજ્ઞનાં સાધનો સહિત સીધે સ્વર્ગમાં જાય છે. અહીં ‘આ’ (ઉs:) દ્વારા આત્માને નિશ કિલષ્ટ છે કારણ કે આત્મા તે પરોક્ષ છે એટલે શ્ય, કપાલ, વગેરે યજ્ઞનાં સાધને સાથે તેનો સંબંધ છે જ નહિ. તેનાથી (=“આ” થી) શરીરનો નિર્દેશ થાય છે એમ જે કહેવામાં આવે તો [અમારે જણાવવું જોઈએ કે શરીર તો સ્વગલેકમાં જતું નથી, ઊલટું ભસ્મરૂપ અવસ્થાને પામે છે. તેથી અિહીં] વિસંવાદ છે. આમ અસંવાદ અને વિસંવાદને કારણે વેદ અપ્રમાણ છે. [અસંવાદમાં કહ્યા પ્રમાણે ફળ મળતું નથી જ્યારે વિસંવાદમાં કર્યું હોય તેનાથી ઊલટું ફળ મળે છે.] 178. વ્યાઘાતજ | ‘ઢિતે હોતધ્યમ ‘શનુદ્રિતે હોતવ્યમ્' “માધુષિતે होतव्यम्' इति होमकालत्रयमपि विधाय निन्दाऽर्थवादैः तदेव निषेधति, 'श्यामो वा अस्याहुतिमभ्यवहरति य उदिते जुहोति । शबलो वा अस्याहुतिमभ्यवहरति योऽनुदिते जुहोति । श्यामशबलावस्याहुतिमभ्यवहरतः, यः समयाध्युषिते जुहोति ।' न चार्थवादमात्रमेतदिति वक्तव्यम् । यतः विधानं कल्प्यते स्तुत्या निन्दया च निषेधनम् । विधिस्तुत्योः समा वृत्तिस्तथा निन्दानिषेधयोः ॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ વેદમાં વ્યાધાતષને આક્ષેપ न हि निन्दा निन्दितुमुपादीयते, किन्तु निन्दितादितरत् प्रशंसितुमित्ययमपि 'प्रकारोऽत्र न सम्भवति, कालत्रयस्याप्यत्र निषेधात् कस्यान्यस्य तन्निन्दया प्रशंसा तविधीयते । तस्मात् परस्परविरुद्धार्थोपदेशलक्षणाद् व्याघातादप्रमाणं वेदः । - 118. વ્યાઘાતને કારણે પણ વેદ અપ્રમાણ છે. “સૂર્યોદયે હમ કરે “સૂર્યાય ન થયો હેય ત્યારે હોમ કરે” “તારાઓ અને સૂર્ય ન દેખાતા હોય ત્યારે હોમ કરવો એમ હોમ કરવાના ત્રણ કાળનું વિધાન કર્યા પછી નિન્દારૂપ અર્થવાદ દ્વારા તે વેદ જ તે ત્રણ કાળને નિષેધ કરે છે જે સૂર્યોદયે હોમ કરે છે તેની આહુતિને કળિયો (કૂતરો) ખાય છે. સૂર્યોદય ન થયો હોય ત્યારે જે હોમ કરે છે તેની આહુતિને કાબરો (કૂતરો) ખાય છે. તારાઓ અને સૂર્ય ન દેખાતા હોય ત્યારે જે હોમ કરે છે તેની આહુતિને કાળિયે અને કાબરો ખાય છે.” આ કેવળ અર્થવાદ છે (અર્થાત તેને કોઈ અર્થ નથી) એમ કહેવું ન જોઈએ, કારણ કે સ્તુતિ ઉપરથી વિધાનની કલ્પના થાય છે અને નિન્દા ઉપરથી નિષેધની કલ્પના થાય છે. વિધિ અને સ્તુતિને વ્યાપાર સમાન છે, જ્યારે નિન્દા અને નિષેધને વ્યાપાર સમાન છે. નિનવ વસ્તુની નિન્દા કરવા જ નિદાને આશરો લેવાતું નથી પરંતુ નિદિત વસ્તુથી ઇતર વસ્તુની પ્રશંસા માટે પણ તેને આશરો લેવામાં આવે છે; આ પ્રકાર પણ અહીં સંભવતે નથી. ત્રણેય કાળનો અહીં નિષેધ હોઈ કયા અન્ય કાળની પ્રશંસા તેમની નિન્દા દ્વારા કરાઈ છે? તેથી, પરસ્પરવિરોધ જેનું લક્ષણ છે એવા વ્યાઘાતથી વેદ અપ્રમાણ છે. | 179. Tનાવ | ‘ત્રિ: પ્રથમવાદ ત્રિામામ્' રૂમ્યાનવોનામાં प्रश्रमोस्मयोः सामिधेन्योस्त्रिर्यचनात् पौनरुक्त्यम् । सकृदनुवचनेन तत्प्रयोजनसम्पत्तेः अनर्थक' निर्वचनम् । 179, પુનરુક્તિને કારણે પણ વિદ અપ્રમાણ છે.] “પ્રથમ ઋચા ત્રણ વાર બેલડી, છેલી યા ત્રણ વાર બેલવી એમ અભ્યાસવિષયક વેદવિધાનમાં સામિધેની સૂક્તની પ્રથમ અને અનિમ એ બે યાઓને ત્રણ વાર બેસવાનું કહ્યું હોઈ પુનરુક્તિ છે. એક વાર બેલવાથી પ્રયજન પાર પડતું હોઈ ત્રણ વાર બોલવું અનર્થક (=નિરર્થક) છે. | 180 તાદ્રિથમનૃતવ્યાધાતપુનરુદ્ધ ષષિત વાદ્રપ્રભાઈ વેઃ | તફાદ सूत्रकारः !', 'तदप्रामाण्यमतृतव्याघातपुनरुक्तदोषेभ्यः पुत्रकामेष्टिहवनाभ्यासेषु' इति. [ પાધુસૂe ૨.૧.પ૬ ] | " 180! નિષ્કર્ષ એ કે આમ અવૃતદોષ, વ્યાધાતદોષ અને પુનરુક્તિદોષથી કલુષિત હેવાને કારણે વેદ અપ્રમાણ છે. તેથી સૂત્રકાર ગૌતમ કહે છે “પુત્રકામેષ્ટિ, હવન અને અભ્યાસને લગતાં વેદવચનોમાં અનૃતદોષ, વ્યાઘાતષ અને પુનરુક્તિદોષ હોવાને કારણે વેદ અપ્રમાણ છે.” 181, સત્ર સમાધિમાહ “ન વર્માસવનવૈકુખ્યાત રતિ ાિયહૂ૦ ૨. ૨.૫૭] [ ક મ ફાયદ–ગામના નમવૃતવં પુરુમ્ | ગત ૨ જાન , Page #108 -------------------------------------------------------------------------- ________________ ભાં દર્શાવવામાં આવેલ જેને પરિહારે फलादर्शनम् । एतच्चानैकान्तिकम् , अन्यथाऽपि फलादर्शनोपपत्तेः । कि वेदस्यासत्यार्थत्वादत्र फलादर्शनम् उत कादिवैगुण्यादिति न विशेषहेतुरस्ति । 181. અહીં શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર ગોતમ કહે છે, “ના, વેદ પ્રમાણે નથી કારણ કે [તમે જે દેવો દર્શાવ્યા છે તેનું કારણ અપ્રમાયું નથી પણુ યજ્ઞક્રિયાને અનુલક્ષી ક્રિયા કરનાર, ક્રિયા પોતે અને ક્રિયાના સાધનમાં રહેલું અધુરાપણું (વિકલતા) એનું કારણ છે.” આ આશય છે–વિરેધીએ એ અનુતત્વને અપ્રમાણ્યને હેતુ કહ્યો છે અને અનુતત્વમાં હેતુ છે ફળનું અદર્શન. અને આ ફ્લિાદર્શન] તે અનેકતિક હેતુ છે કારણ કે [અવૃતત્વ વિના] બીજી રીતેય ફલાદર્શન ઘટે છે. શું ફલાદર્શન વેદના અસત્યાર્થવને કારણે છે કે કર્તા વગેરેના વૈકલ્યને કારણે છે ? આમ ફલાદર્શન એ વિશેષ હેતુ નથી [પરંતુ અનેકાન્તિક હેતુ છે.] 182. ननु न कदाचिदपि कर्मसमनन्तरमेव फलमुपलब्धमिति तदनृतत्वमेव तददर्शनकारणं, न कारकवैगुण्यमिति । तदयुक्तम् , अविगुणायां कारीयों प्रयुक्तायां सद्य एव वृष्टेर्दर्शनात् । न च तत् काकतालीयम् , आगमेनान्वयव्यतिरेकाभ्यां च तत्कारणत्वदर्शनात् । पुत्रादिस्त्वैहिकमपि फलं वस्तुस्वभावपर्यालोचनयैव न सद्यो भवितुमर्हति । न हि नभसस्तदात्रीमेव वृष्टिरिव निपतति पुत्रः, स्त्रीपुंसयोगकारणान्तरसव्यपेक्षत्वात् तदुत्पत्तेः । पश्वादिप्राप्तिस्तु कस्यचित् अदूरकालेऽपि दृश्यते प्रतिग्रहादिना । तथा ह्यस्मत्पितामह एव ग्रामकामः सांग्रहणी कृतवान् । स इष्टिसमाप्तिसमनन्तरमेव गौरमूलकं ग्राममवाप । 182. શંક-ક્યારેય યજ્ઞકર્મ પછી તરત જ ફળ ઉપલબ્ધ થતું નથી, એટલે વેદનું અસત્યાર્થત્વ જ ફળના અદનનું કારણ છે અને નહિ કે કારની વિકલતા. ઉત્તર—આમ કહેવું યોગ્ય નથી, કારણ કે અવિકલકારીરી યજ્ઞને પ્રયોગ કરાતાં તરત જ વૃષ્ટિનું દર્શન થાય છે; અને તે કાગનું બેસવુ અને ડાળનું ભાંગવું નથી, કારણ કે આગમ દ્વારા અને અન્વય-વ્યતિરેક દ્વારા વૃષ્ટિમાં કારીરીયાની કારણુતા દેખાય છે. પુત્ર વગેરે ફળો ઐહિક હોવા છતાં તેમના વસ્તુસ્વભાવના વિચારથી જ લાગે છે કે તે ફળો તરત જ થવાને લાયક નથી. સૃષ્ટિની જેમ પુત્ર આકાશમાંથી તત્કાળ પડતો નથી, કાણુ કે સ્ત્રીપુરુગમાં સંગરૂપ અન્ય કારણની અપેક્ષા તેની ઉત્પત્તિ માટે છે. પશુ વગેરેની પ્રાપ્તિ તે કેઈને તરત પણ થતી દેખાય છે, બક્ષિસ વગેરે દ્વારા. ઉદાહરણુથ, ગામધણી થવાની ઇચ્છાવાળાં અમારા દાદાએ સાંગ્રહણીયજ્ઞ કર્યો અને યજ્ઞ પછી તરત જ તેમને ગૌમૂલક ગામ [બક્ષિસમાં મળ્યું. 183. નવેવં પ્રતિપ્રદાવ દઈ વાળતુ પરા, પુત્રશ્ય જ स्त्रीपुंसयोगः, किमिष्टेः कारणत्वकल्पनयेति । मैवं वोचः, सत्स्वपि च दृष्टेषु कारणेषु Page #109 -------------------------------------------------------------------------- ________________ હર અવિગુણ કર્મનું ફળ ન દેખાવાનું કારણ પ્રતિબંધક અભુક્ત કર્મ तंददर्शनाद् , इष्टिप्रयोगानन्तरं चैतदर्शनादिष्टिकृतं स्त्रीपुंसयोगादिकारणत्वमिति નિશ્વી | વિન્ગ– सेवाध्ययनकृष्यादिसाम्येऽपि फलभेदतः । . वक्तुं न युक्ता तत्प्राप्तिदृष्टकारणमात्रजा ॥ भूतस्वभाववादादि पुरस्तात् प्रतिषिच्यते । तस्मान्नूनमुपेतव्यमत्रान्यदपि कारणम् ॥ ૩ તદુn “તવૈવ હિ વ ાદ્ધ તિ [s માત્ર ૬..૫] | પત્ર पुनरविगुणेऽपि कर्मणि प्रयुज्यमाने कालान्तरेऽपि पुत्रपश्वादिफलं न दृश्यते, तत्र तीनं किमपि प्राक्तनं कर्म प्रतिबन्धकं कल्पनीयम् । यथोक्तम् फलति यदि न सर्वं तत् कदाचित् तदेव । વનપરમમુ કર્મ શાસ્ત્રી માતે છે [ો વાજિંત્રાક્ષેપૂરિ૦ર૬] રૃતિ | कर्मादिवैगुण्यग्रहणमुपलक्षणार्थमुषिणा प्रयुक्तम् । न तु वेदस्याप्रामाण्यकल्पना साध्वी, साद्गुण्ये कर्मणः प्राचुर्येण फलदर्शनात् । ( 183. શંકા-જે એમ હોય તો પશુ વગેરેની પ્રાપ્તિનું બક્ષિસ વગેરે દષ્ટ કારણ જ હે, અને પુત્રપ્રાપ્તિનું સ્ત્રી-પુરુષસંગ દષ્ટ કારણ હે; યજ્ઞને તેમના કારણ તરીકે કલ્પવાની શી જરૂર છે? ઉત્તર–આવું ન કહે. તે દષ્ટ કારણે હોવા છતાં તે ફળે થતાં દેખાતાં નથી પણ યજ્ઞ પછી એ ફળો દેખાય છે એ ઉપરથી નિશ્ચિત થાય છે કે યજ્ઞ પછી કરાયેલ સ્ત્રીપુરુષસંગ વગેરેની પિત્રાદિમાં] કારણુતા છે. વળી, ભિન્ન ભિન્ન વ્યક્તિઓએ કરેલો ગુરુસેવા, અધ્યયન, ખેડ વગેરે સરખાં હોવા છતાં તેમનાં ફળની બાબતમાં ભેદ હેઈ તે ફળની પ્રાપ્તિ કેવળ દષ્ટકારણજન્ય છે એમ કહેવું યોગ્ય નથી. ભૂતસ્વભાવવાદ વગેરેને પ્રતિષેધ આગળ ઉપર કરીશું. તેથી ખરેખર અહીં બીજુ [અદષ્ટ] કારણ પણ સ્વીકારવું જોઈએ. તેથી જ કહ્યું છે કે “ત્યાં (અર્થાત્ કાલાન્તરે થતાં પશુ વગેરે ફળોની બાબતમાં) તે [અદષ્ટરૂપ કારણ હોય છે જ અને શબ્દ (અર્થાત વેદવિધિ > વેદવિહિત યજ્ઞકર્મ) પણ કારણ છે.” [કઈ અદષ્ટરૂપ કારણું તરીકે ઈશ્વરેચ્છાને માની વેદવિહિત કર્મને સ્વીકારવાનો ઈનકાર કરે તો તેના પ્રતિકાર માટે કહ્યું છે કે શબ્દ > વેદવિધિ> વેદવિહિત યજ્ઞકર્મ પણ કારણ છે. તેથી નિષ્કર્ષ એ નીકળે છે કે ચિત્રાદિયજ્ઞકર્મજન્ય અદષ્ટ જ કાલાન્તરે જન્મતાં ફળનું કારણ છે.] વળી, જ્યાં અવિક્લ અર્થાત પૂર્ણ યજ્ઞકર્મને પ્રયોગ થયો હોવા છતાં કાલાન્તરેય પુત્ર, પશુ વગેરે ફળે ન દેખાય ત્યાં કઈ પ્રાફતન તીવ્ર કમને પ્રતિબંધક કલ્પવું જોઈએ, જેમકે કહેવામાં આવ્યું છે કે જે કોઈવાર સંપૂર્ણ યજ્ઞકર્મ ફળ આપતું ન હોય તે [તમાં પ્રતિબંધક તરીકે ન ભેગવાયેલું એવું બીજુ શાસ્ત્રીય કર્મ ચોક્કસપણે હોય છે જ. કમ વગેરેના વૈગુણ્યને સ્વીકાર ઋષિઓએ Page #110 -------------------------------------------------------------------------- ________________ વિસંવાદદોષનું નિવારણ કેવળ, ઉપલક્ષણાર્થે કર્યો છે (અર્થાત વેદનું પ્રમાણ છે જ એ સૂચવવા કર્યો છે.) વેદના અપ્રામાણ્યની કલ્પના સારી નથી, કારણ કે કર્મનું સાગુખ્ય હેતાં પ્રચુરપણે ફળ દેખાય છે. 184. अपि च चित्रातः पशवो भवन्तीत्येतावानेव शास्त्रार्थः । आनन्तर्ये तु न किञ्चित् प्रमाणमस्ति । अयं तु प्रत्यक्षादिविसंवाद आनन्तर्यविषयः । चित्रादिचोदना त्वनिर्दिष्टकालविशेषविषयेति विषयभेदान्न सा तेन बाध्यते । तदाह भट्टः आनन्तर्यविसंवादो नाविशेषप्रवर्तिनीम् । चोदनां बाधितुं शक्तः स्फुटाद्विषयभेदतः ।। इति [चित्राक्षेपपरि० श्लो० ४] यत्त कर्मस्वभावपर्यालोचनया चित्रादेरनन्तरफलत्वमुक्तम् यत्कालं हि मर्दनं तत्कालं मर्दनसुखमिति तदेतदत्यन्तमनभिज्ञस्याभिधानम् , विधिफलानां क्रियाफलतुल्यत्वानुपपत्तेः । इह किञ्चिद्विधिफलं भवति, किञ्चित् क्रियाफलम् । कृष्यादौ तु भूमिपाटनादि क्रियाफलं, सस्यसम्पत्तिस्तु विधिफलम् । कः पुनः कृष्यादौ विधिः ? अस्ति वार्ताविद्यायां, वृद्धोपदेशो वा कश्चिद्विधिः । अन्वयव्यतिरेको वा तत्र विधिस्थानीयौ भविष्यतः । लोकेऽपि च 'वेतनकामः पचति' इत्यादौ पाकक्रियाफलमोदनः, विधिफलं तु वेतनम् । तत्र क्रियाफलानामेवैषनियमो यत् क्रियानन्तरभावित्वम् । विधिफलानां तु वेतनादीनां नास्ति कालनियमः । इष्टावपि हविर्विकारादि क्रियाफलं सद्यो भवति, पशुपुत्रादि तु विधिफलम् अनवच्छिन्नकालम् । अत एव मर्दनसुखं क्रियाफलमिति सद्यो भवति, मुद्नतस्तु पुसः सेवाफलमनियतफलम् । ग्रामकामो महीपालं सेवेतेत्येवमादिषु । लौकिकेषु विधिष्वस्ति न कालनियमः फले ॥ आयुर्वेदोपदिष्टानामप्यौषधविधीनां न क्रियावत् सद्य एव फलदर्शनम् , अपि तु कालापेक्षमेवेति न फलानन्तर्ये किञ्चित् प्रमाणम् । 184. उपरांत, सिवायजथा पशुओ। [] थाय के गेटो । शास्त्रनो २थ छे. આનન્તર્યની બાબતમાં તે કંઈ પ્રમાણુ નથી. પણ પ્રત્યક્ષ આદિ સાથે આ વિસંવાદ તે આનર્યવિષયક વિસંવાદ છે. ચિત્રા વગેરે વેદવિધિને વિષય તે અનિર્દિષ્ટકાિિવશેષ છે, એટલે એનાથી જુદા [અનારકલવિશેષરૂ૫] વિષયવાળા વિસંવાદથી તેને બાધ થાય નહિ. તેથી જ કુમારિલ ભટ્ટ કહે છે કે અવિશે કાલવિષયક વેદવિધિને બાધ કરવા અનન્તરકાલવિષયક વિસંવાદ સમર્થ નથી કારણ કે સ્પષ્ટપણે તેમના વિશે જુદા છે. જેમ જે વખતે માલિસ કરાવીએ છીએ તે વખતે જ માલિસનું સુખ પ્રાપ્ત થાય છે તેમ ચિત્રાદિ યજ્ઞકર્મનું ફળ પણ તરત જ મળે છે એમ જે કર્મના સ્વભાવની પર્યાલચનાને આધારે કહેવાયું છે તે અત્યન્ત Page #111 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અને વિધિલને ભેદ અજ્ઞાનીનું વચન છે, કારણ કે વિધિનાં ફળની ક્રિયાનાં ફળો સાથે સમાનતા ઘટતી નથી. અડી જગતમાં કઈક ફળ વિધિનું હેય છે અને કેઈક ફળ ક્રિયાનું હેય છે. કૃષિ વગેરેમાં જમીનનું તૂટવું વગેરે ક્રિયાફળ છે પરંતુ પાકની સમૃદ્ધિ એ વિધિફળ છે. કૃષિ વગેરેમાં વળી ક વિધિ છે ? કૃષિશાસ્ત્ર(=વાર્તાવિદ્યા)માં તે વિધિ છે, અથવા વૃદ્ધોપદેશ તે વિધિ છે. અથવા અન્વય-વ્યતિરેક ત્યાં વિધિસ્થાનીય બનશે. જગતમાં પણ વેતનની કામનાવાળો રાધે છે' વગેરેમાં રાંધણક્રિયાનું ફળ ભાત (ચડેલા ચોખા) છે, વિધિનુ ફળ વેતન છે. તેમાં ક્રિયાનાં ફળની બાબતમાં જ આ નિયમ છે કે ફળ ક્રિયા પછી તરત જ ઉત્પન્ન થાય છે. પરંતુ વિધિના વેતન વગેરે ફળોની બાબતમાં કાળને નિયમ નથી. યજ્ઞમાં પણ, હરિવર્વિકાર વગેરે ક્રિયાફળો તરત જ થાય છે, પરંતુ પશુપુત્ર, વગેરે વિધિળો અમુક નિપાત કાળે થતા નથી. તેથી જ, મનસુખ ક્રિયાફળ છે એટલે તરત જ થાય છે; પરંતુ મર્દન કરનાર પુરુષને સેવાનું ફળ નિયત કાળે મળે એવું નથી. “ગામધણી થવા ઈચ્છતો માણસ રાજની સેવા કરે' એવી લૌકિક વિધિઓની બાબતમાં પણ વિધિફળ વિશે કોઈ કાલનિયમ નથી. આયુર્વેદમાં ઉપદિષ્ટ ઔષધની વિધિઓનાં ફળ પણ ક્રિયાનાં ફળની જેમ સદ્ય ઉત્પન્ન થતાં દેખાતાં નથી, પરંતુ કાળની અપેક્ષા રાખે છે જ. તેથી વિધિનાળના આનન્તર્યની બાબતમાં કંઈ પ્રમાણ નથી. 185. यत्त पशुविरहकृतकदशनादिदोदूयमानाधिकारिस्वरूपपर्यालोचनया सद्यःफलत्वमुच्यते तदपि न साम्प्रतम् , पुरुषेच्छामात्रमेतत् न प्रमाणवृत्तम् । . अपि चैहिकत्वं फलस्य तावता सेत्स्यति, न पुनः क्रियाफलवत् सद्यस्त्वम् । सन्ति चैहिकफलान्यपि कालान्तरसत्यपेक्षाणि कर्माणि । यथा 'ब्रह्मवर्चसकामस्य कार्य विप्रस्य पञ्चमे' इति । न तत्र पंचमवर्षे उपनीतमात्र एव माणवको ब्रह्मवर्चससम्पन्नो भवति, कालान्तरे तु भवतीति । एवं वीर्यकामादिष्वपि द्रष्टव्यम् । तस्माद्विधिफलानामानन्तर्यनियमाभावान्न तद्विसंवादो दोषाय । कालान्तरेऽपि यत्र फलादर्शनं, तत्र क्रियावैगुण्यकर्मान्तरप्रतिबन्धादि कारणमित्युक्तम् । 185. પશુના અભાવને લીધે ખરાબ ખોરાક ખાવો પડતો હોવાથી દુઃખ અનુભવતા અધિકારી પુરાના સ્વરૂપની પર્યાલોચનાને આધારે વિધિનું સઘત્વ જે કહેવાયું છે તે પણ બરાબર નથી કારણ કે તે પુરુચ્છામાત્ર છે, તે કોઈ પ્રમાણવ્યાપારથી સિદ્ધ નથી. તેટલાથી તે (અર્થાત પુચ્છામાત્રથી તે) આ જન્મમાં વિધિનું ફળ સિદ્ધ થઈ શકશે, પણ ક્રિયાના ફળની જેમ તેની તકાત્યતિ થઈ શકશે નહિ. આ જન્મમાં ફળનારાં કર્મો પણ કાલાન્તરની અપેક્ષા રાખે છે, અર્થાત તત્કાળ ફળતાં નથી; જેમ કે “બ્રહ્મવર્ચસની કામનાવાળા વિપ્રને પાંચમ [વર્ષમાં] ઉપનયન સંસ્કાર કરવો જોઈએ.” ત્યાં પાંચમા વર્ષે ઉપનયન સંસ્કાર કરવા માત્રથી તરત જ બટુક બ્રહ્મવર્ચસથી સંપન્ન બની જતું નથી પરંતુ કાલાંતરે બને છે. વીર્યની કામના વગેરે માટે કરવાના કર્મોની બાબતમાં પણ આમ જ સમજવું જોઈએ. તેથી વિધિનાં ફળોમાં આનન્તર્યને નિયમ ન હોઈ, તેને વિસંવાદ દેષ માટે નથી. કાલાન્તરે પણ Page #112 -------------------------------------------------------------------------- ________________ જે કર્મોનાં ફળ આ જન્મમાં નથી મળતાં તે કર્મોનાં ફળ જન્માન્તરમાં મળે છે એ મત ૫ જ્યાં ફળ ન દેખાય ત્યાં ક્રિયાપુણ્ય કે કર્માન્તરપ્રતિબંધ વગેરે તેનું કારણ છે એમ કહેવાયું છે. - 186 अन्ये कादिवैगुण्यकल्पनाननुमोदिनः । ___ इहाफलस्य चित्रादेः फलमामुत्रिकं जगुः ॥ ___ सर्वाङ्गोपसंहारेण काम्यकर्मप्रयोगात् कोऽवसर: कर्मवैगुण्य कल्पनायाम् ? जन्मान्तरे तु तत्फलमिति युक्ता कल्पना । 186. બીજા જેઓ કર્તા વગેરેના વૈરાગ્યની કલ્પનાને અનુમોદન નથી આપતા તેઓએ કહ્યું છે કે ચિત્રાયજ્ઞ વગેરે જે કર્મનાં ફળ ઇલેકમાં નથી મળતાં તેમનાં ફળ પરલેકમાં મળે છે. બધાં જ અંગે એકઠાં કરી કામ કર્મને પ્રયોગ કરાતો હોવાથી કમગુર્યની કલ્પનાને અવસર જ ક્યાં છે ? જન્માક્તરમાં તેનું ફળ મળે છે એ કલ્પના એગ્ય છે. ___187. तथा च त्रिविध कर्म-किञ्चिदैहिकफलमेव किञ्चिदामुष्मिकफलमेव किञ्चिदनियतफलमेव इहामुत्र वा तत्फलप्रदम् इति कल्पना । तत्र कारीर्यादि तावदैहिकफलमेव । तद्धि सकलजनपदसन्तापकारिणि महत्यवग्रहे प्रस्तूयते । वृष्टिलक्षणं च तत्फलं स्वभावत एव सकललोकसाधारणम् आसन्नतयैव तदभिलषणीय मिति सद्य एव भवितुमर्हति । वचनानि च तत्र तादृश्येत्र दृश्यन्ते 'यदि वर्षेत् तावत्येवेष्टि समापयेत् , यदि न वर्षेत् श्वोभूते जुहुयात्' इति । आमुष्मिकफलं तु कर्म ज्योतिष्टोमादि फलस्वभावमहिम्नैव पारलौकिकफलं भवति । स्वर्गों निरुपमा प्रीतिर्देशो वा तद्विशेषणः । भोक्तुं नोभयथाऽप्येष देहेनानेन शक्यते ॥ . . चित्रादि त्वनियतफलं कर्म, तत्फलस्य पश्वादेरिह वा परत्र वा. लोके सम्भवात् । अवश्यं चैतदेवं विज्ञेयम् । तथा ह्यकृतचित्रायागानामपि इह जन्मनि पशवो दृश्यन्ते । ते परिदृश्यमानसेवाप्रतिग्रहादिकारणका एवेति कथ्यमाने कर्मनिमित्तत्वहानेः बृहस्पतिमतानुप्रवेशप्रसङ्गः । कर्मनिमित्तकत्वे तु तेषां पशूनामुत्पादकं किं कर्मेति निरूपणीयम् । न हि ब्रह्मवर्चसादिफलात् कर्मणः पशवो निष्पपद्यन्ते । चित्रा च पशुफला इह जन्मनि तैर्न कृतैव । पूर्वजन्मकृता तु तस्मिन्नेव जन्मनि फलं दत्तवतीति नियतैहिकफलाभ्युपगमादिति कुतः पशुसंपत् ? ___187. अने आम भ'ना प्रारी छ -(१) is (मनु. ३१ PAL Oममा જ મળે છે. [ગભાષ્ય ૨.૧રમાં નિર્દિષ્ટ દષ્ટજન્મવેદનીય કર્મ અને અભિધમકેશભાળ્યનિદિષ્ટ દષ્ટધમવેદનીય કર્મ અને દસકાલિયસુત્ત-અગસિંહચૂણિ (પૃ૫૭) માં નિર્દિષ્ટ હલકવેદનીય કર્મ સાથે સરખાવે.] (૨) કેટલાક કર્મો જેમનું ફળ જન્માન્તરમાં જ મળે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ કર્મના ત્રણ પ્રકારો [ઉપર જણાવેલા ત્રણેય ગ્રંથમાં અનુક્રમે નિર્દિષ્ટ અટજન્મવેદનીય, ઉપપદ્યવેદનીય-અપરપર્યાયવેદનીય અને પરલોકવેદનીય કર્મ સાથે સરખાવો.] (૩) કેટલાંક કર્મો જેમનું ફળ ક્યારે– આ જન્મમાં કે જન્માન્તરમાં-મળશે એ નિયત નથી. આ પ્રમાણે કલ્પના છે. તેમાં કારીરી આદિ કર્મોનું ફળ આ જન્મમાં જ મળે છે. સકળ લેકને સંતાપ કરનાર મહાન દુકાળ શરૂ થયો હોય ત્યારે કારીરીયજ્ઞ કરવામાં આવે છે. વૃષ્ટિરૂપ તેનું ફળ સ્વભાવથી જ સવલોકસાધારણ છે, તરત જ વૃષ્ટિ થાય એ ઇચ્છનીય છેવૃષ્ટિ તરત જ થાય એ ગ્ય છે. તેવાં જ વચને વેદમાં દેખાય છે—જે વરસાદ આવે છે તેટલાથી જ [અર્થાત વરસાદથી જ] યજ્ઞની સમાપ્તિ થાય. જે વરસાદ ન આવે તે બીજા દિવસે આહુતિ આપવી.” તિષ્ઠોમ વગેરે કર્મ જન્માન્તરમાં ફળ આપે છે કારણ કે તેમના ફળના સ્વભાવને મહિમા જ એ છે કે તેમનું ફળ પરલેકમાં જ થાય. સ્વગ એ અનુપમ સુખ છે કાં તે આવા સુખવાળું સ્થાન છે. આ દેહથી સ્વર્ગને બેમાંથી કોઈ પણ રૂપને ભોગવવું શક્ય નથી. ચિત્રા વગેરે યજ્ઞકર્મનું ફળ અનિયતકાલીન છે, કારણ કે તેમનાં ફળ પશુ વગેરે ઇલેકમાં કે પલે માં સંભવે છે. આને અવશ્યપણે આમ સમજવું જોઈએ. તે આ પ્રમાણે–જેમણે ચિત્રાયજ્ઞ કર્યો નથી તેમની પાસે પણ આ જન્મમાં પશુઓ દેખાય છે. સેવા, ભેટ, વગેરે દેખાતાં કારણે જ તેમનાં કારણે છે એમ કહેતાં તેમના નિમિત્તકારણરૂપ પ્રાચીન કર્મની હાનિ થાય અને પરિણામે ચાર્વાકમતમાં પ્રવેશની આપત્તિ આવી પડે. પશુ વગેરેનું નિમિત્તકારણ કમ હેય તે કયું કમ તેમનું નિમિત્તકારણું છે જે તેમને ઉત્પન્ન કરે છે એ જણાવવું જોઈએ, કારણ કે બ્રહ્મવર્ચસ્ વગેરે જેમનું ફળ છે એ કર્મમાંથી પશુઓ ઉત્પન્ન થતાં નથી. અને જેનું ફળ પશુઓ છે તે ચિત્રાકને તે તેમણે આ જન્મમાં કર્યું જ નથી. પૂર્વજન્મમાં કરેલ ચિત્રાકમે તો તે જ જન્મમાં તેનું ફળ આપી દીધું છે કારણ કે ચિત્રાકને ઈલેકમાં (આ જન્મમાં) જ ફળ આપતું તમે સ્વીકાર્યું છે. તે પછી તેમને પશુસંપત્તિ કયાંથી ? 188. ननु गौतमवचनप्रामाण्यात् पूर्वकृतभुक्तशिष्टज्योतिष्टोमादिकर्मनिमित्तकः स पशुलाभो भविष्यति । यथोक्तम् 'वर्णा आश्रमाच स्वकर्मनिष्ठाः प्रेत्य कर्मफलमनुभूय पतन्तः ततश्शेषेण विशिष्टदेशश्रतवृत्तवित्तादियुक्तं जन्म प्रतिपद्यन्ते' [गौ० ध० सू० ૧૨.૩૨] તિ | 188. કોઈ કહે છે -[ગૌતમધર્મસત્રના કર્તા] ગૌતમનું વચન આમાં પ્રમાણ હેઈ, પહેલાં કરેલાં તિક્ટોમ વગેરે કર્મોને [પછીના જન્મમાં] ભગવ્યા પછી બાકી રહેલાં તે કમ્મરૂપ નિમિત્તકારણથી તે પશુપ્રાપ્તિ [જન્માક્તરમાં] થશે; જેમકે ગૌતમધમસત્રમાં કહ્યું છે, “વણું અને આશ્રમમાં રહેલાઓ પોતપોતાના વર્ણ આશ્રમને અનુરૂપ કર્મો નિષ્ઠાપૂર્વક કરે છે, તેઓ મરીને પિતાનાં કર્મોનાં ફળ ભોગવીને પૃથ્વી પર પાછા અવતરતાં તે કર્મોમાંથી બાકી રહેલાં કર્મોને કારણે વિશિષ્ટ દેશ, શ્રત, આચાર વગેરેથી યુક્ત એવો જન્મ પામે છે” 189. નૈતદ્યથાશ્રત વોઉં યુ” न ह्यन्यफलकं कर्म दातुमीष्टे फलान्तरम् । साध्यसाधनभावो हि नियतः फलकर्मणाम् ॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ પૂર્વજન્મકૃત ચિત્રાકર્મથી આ જન્મમાં પશુલાભ तस्मात् समूहापेक्षा शेषवाचोयुक्तिर्व्याख्येया-बहूनि हि कर्माणि वर्गा आश्रमाश्च । कृतवन्तः, ततः कर्मसमूहाज्ज्योतिष्टोमादिफलं प्रेत्यानुभूयते । तत; शेषेण चित्रादिना कर्मणा विशिष्टं जन्म प्रतिपद्यन्ते इत्यर्थः । तस्मात् पूर्वजन्मकृतचित्रादिनिबन्धन इह जन्मनि पशुलाभः, नाकमेनिमित्तकः, नान्यकमनिमित्तक इत्येवमनियतफलत्वाच्चित्रादेरिह जन्मनि फलादर्शनेऽपि नानृतत्वं तच्चोदनानां, जन्मान्तरे हि ता इष्टयः फलं दास्यन्तीति । 189. [मानी सामे यीले छे-] पाने २६A: वाच्या मां समा योग्य નથી. જે કર્મનું અમુક જ પિતાને અનુરૂ૫] ફળ હોય છે તે કમ બીજુ ફળ આપે એ ઈચ્છવામાં આવ્યું નથી, કારણ કે કર્મો અને તેમનાં ફળો વચ્ચેનો સાધ્યસાધનભાવ નિયત છે. તેથી કસમૂહને અનુલક્ષી કર્મશેષની જે વાત કરવામાં આવી છે એની વ્યાખ્યા આ પ્રમાણે કરવી–વણું અને આશ્રમમાં રહેલાઓએ ઘણાં બધાં કર્મો કરેલાં હોય છે. તે કર્મસમૂહમાંથી તિષ્ણામ આદિ કર્મોનું ફળ તે જન્માક્તરમાં અનુભવાય છે અને પછી બાકી રહેલાં [અર્થાત જે અનિયત કાળે આ જન્મમાં કે જન્માન્તરમાં- ફળ આપે છે એવા કર્મોમાંથી જેમણે આ જન્મમાં ફળ નથી આપ્યાં એવાં ચિત્રા વગેરે કર્મોને લીધે તેઓ વિશિષ્ટ જન્મ પામે છે એવો અર્થ છે. તેથી પૂર્વજન્મમાં કરેલાં ચિત્રા વગેરે કર્મોને કારણે આ જન્મમાં પશુલાભ થાય છે, કર્મ કર્યા વિના થતો નથી કે બીજાં કર્મોને કારણે થતું નથી. આમ ચિત્રા વગેરે કર્મો અનિયત કાળે ફળતાં હેઈ, ચિત્રાદિ કર્મનું ફળ આ જન્મમાં ન દેખાતું હોય તે પણ ‘ચિત્રાકર્મનું ફળ પશુલાભ છે' એવાં વૈદિક વિધિવા અસત્યાર્થ નથી, કારણ કે તે યજ્ઞ જન્માન્તરમાં ફળ આપશે. 190. अत्रोच्यते । किं वाचनिकमेतत् कर्मणां त्रैविध्यम् अथ विधिवृत्तपरीक्षागम्यम् आहो फलस्वरूपपर्यालोचनया लभ्यम् उत पुरुषेच्छाधीनमिति ? तत्र वचनं तावत् त्रिविधविभागप्रतिपादकं नास्ति, 'कारीरी निर्वपेद् वृष्टिकामः' 'ज्योतिष्टोमेन स्वर्गकामो यजेत' 'चित्र या पशुकामः' इत्येतावन्मात्रश्रवणम् । न ह्यत्रैहिकत्वं पारलौकिकत्वमनियतत्वं वा फलस्य क्वचित् पठितम् । विधिवृत्तमपीयदेवं यत् सप्रत्ययप्रवर्तनं नाम । तत्रेदमेवंकामेन कर्तव्यमित्येतावान् लिङर्थः । अपुरुषार्थरूपे तु व्यापारे प्रवर्तकत्वलक्षणस्वव्यापारनिर्वहणमनधिगच्छन्विधिरधिकारि विशेषणस्य कामस्य, काम्यमानस्य स्वर्गादेर्भावार्थस्य च यागादेः साध्यसाधनसम्बन्धमेवावबोधयति, न काम्यमानस्य सद्यः कालान्तरे वा निष्पत्तिमाक्षिपतीति । फलखरूपपर्यालोचनया तु सत्यं स्वर्गस्यं पारलौकिकत्वम् अवगम्यते, न तु पश्वादेरनियमः । पुरुषेच्छा तु पुरुषेच्छैव, न तया शास्त्रार्थो व्यवस्थापयितुं शक्यः । तस्मान्निष्प्रमाणकं त्रौविध्यम् । ૧૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ કર્મોનું ઐવિષ્ય નિપ્રમાણુક 190. અહીં અમે તૈયાયિકે કહીએ છીએ–શું કર્મની વિવિધતા વેક્ત છે કે વિધિના વ્યાપારની પરીક્ષા દ્વારા ગમ્ય છે કે ફળના સ્વરૂપની પર્યાચના દ્વારા લભ્ય છે કે પછી માત્ર પુરુષેચ્છાને અધીન છે? ત્યાં વેદમાં તે ત્રિવિધ વિભાગનું પ્રતિપાદક કઈ વચન નથી. વરસાદની ઇચ્છાવાળા કારીરીયજ્ઞ કરે' “સ્વ”ની ઈચ્છાવાળો જ્યોતિમ કરે' “પશુની ઇચ્છા વાળો ચિત્રાયજ્ઞ કરે કેવળ આટલું જ વેદમાં કહેવામાં આવ્યું છે, અહીં વેદમાં તેિ તે યાતના] ફળનું ઐહિક, પારલૌકિકત્વ કે અનિયતત્વ જણાવવામાં આવ્યું નથી. વિધિને વ્યાપર આટલે જ છે કે શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ કરાવવી. ત્યાં વિધિમાં આવી કામનાવાળાએ આ કરવું જોઈએ એટલે જ લિને અર્થ છે. અપુરુષાર્થ રૂપ વ્યાપરમાં, પ્રવૃત્તિ કરવારૂપ પિતાનાં વ્યાપારની પૂર્ણતા નહિ પામતે વિધિ અધિકારીના વિશે પણભૂત કામ (=અછા), કામ્યમાન સ્વગ વગેરે, ભાવાર્થ ( ક્રિયાપદાર્થ અને ત્યાગ વગેરેનો સાથ-સાધનસંબંધ જ જણાવે છે, પરંતુ કામ્યમાન [ળની] નિબત્તિ તરત જ થશે કે કાલાન્તરે તેનું તે સૂચન પણ કરતા નથી. કિન્તુ ફળના સ્વરૂપની પર્યાલચના દ્વારા સ્વર્ગનું પારલૌકિકત્વ જ્ઞાત થાય છે, પણ પશુ વગેરેની અનિયતતા જણાતી નથી. પુરુષેચ્છા તો પુરુષેચ્છા જ છે, તેનાથી શાસ્ત્રાર્થની વ્યવસ્થા કરવી શાક્ય નથી. તેથી કર્મોનું વૈવિધ્ય નિપ્રમાણુક છે. 191. यस्तु चित्रादीनामनियतफलत्वे न्याय उक्तः “चित्रादीनां फलं तावत् क्षीण तत्रौव जन्मनि" [लोकवा० चित्राक्षेपपरि० १५] इत्यादि स कारीर्यामपि निश्चितै हिकफलायां योजयितुं शक्यः । अद्याकृतायां कारीया न हि देवो न वर्षति । जन्मान्तरकृता तत्र कारीरी किं न कारणम् ? ॥ तस्मात् साऽप्यनियतफला भवतु ।। - 191. વળી, ચિત્રા વગેરે વાગોનાં ફળ અનિયતકાલિક છે એ પુરવાર કરવા જે તક આપવામાં આવ્યા છે—જેઓ ચિત્રાને તે જ જન્મમાં ફળtiર માને છે તેઓને ચિત્રાયાગ કર્યા વિના પશલાભ થતે દેખાય ત્યાં તે પશલાભ નિનિમિત્તક સ્વીકારવો પડશે કારણ જન્મમાં કરેલ ચિત્રાયાગનું ફળ તે તે તે જન્મમાં જ ક્ષીણ થઈ ગયું છે અને ધંશુલાબને નિનિમિત્તકમાન યોગ્ય નથી. એટલે ચિત્રાયાગનાં ફળ અનિયતકાલિક છે એમ માનવું જોઈએતે તકે તે નિશ્ચિત ઐહિક ફળવાળા કારીરીયાને પણ લાગુ કરી શકાય. આજે કારીરીયજ્ઞ ન કર્યો હોય તે જ વરસાદ એકલતે નથી એમ નહિ તે શું અહી જન્મારમાં કરેલ કારીરીયા કારણ નથી? તેથી, કારીરીયજ્ઞ પણ અનિયફુલવાળો બને. 192. કય સમ્પલ્લવિયુવમોર સાધનમૂતાદિનિમિત્ત વૃષ્ટિક્રિતીयामपि कारीर्यामिति मन्यसे, तर्हि दधिक्षीरादिभक्षणसुखाक्षेपिकर्मनिमित्तकः पशुलाभो भविष्यति अकृतचित्रायागानाम् । कारीर्यधीन ओदनः, चित्राधीनं दधीति दध्योदनभोजनसुखसाधनादृष्टकारिता पशुवृष्टिसृष्टिर्भवतु । अथ शृङ्गग्राहिकया पशुफला चित्रोष्टि रुपदिश्यते, तेन न सुखसामान्याक्षेपककर्मनिबन्धनः पशुलाभः । एवं तर्हि वृष्टावपि शृङ्गग्राहिकया कारीरी पठ्यते एवेति वृष्टिरपिं सामान्यादृष्टनिबन्धना मा भूत् । કે પૂર્વ Page #116 -------------------------------------------------------------------------- ________________ ચિત્રા-કારીરીનાં ફળના ઐહિકત્વ-પારલૌકિકત્વની ચર્ચા 192, પાકની સમૃદ્ધિથી પ્રાપ્ય સુખના ભોગમાં સાધનભૂત અદષ્ટ, કારીરીયા ક્યાં વિના અત્યારે થતી વૃષ્ટિનું કારણ છે એમ જે તું માનતા હોય તે દહીં, દૂધ વગેરેના ભોજનથી પ્રાપ્ય સુખ આપનાર અદષ્ટ, ચિત્રાયાગ કર્યા વિના પશુલભ કરાવી આપશે. કારીરીયાગને અધીન છેદન છે ચિત્રાયાગને અધીન રહી છે, દહીં અને એદનના ભોજનનું સુખ સાધી આપનાર અદષ્ટથી જ પશુ લાભ અને વર્ષા થાઓ. આમ ય નિરર્થક બની જવાની આપત્તિ આવે] જે કહો કે સ્પષ્ટપણે નિર્દેશ કરી આદેશ આપવામાં આવ્યું છે કે આ ચિત્રાયાગનું ફળ પશુલભ છે એટલે સુખસામાન્યને દેનારું કમ પશુલાભનું કારણ નથી, તે. એ રીતે વૃષ્ટિની બાબતમાં પણ સ્પષ્ટપણે નિર્દેશ કરી કારીરીયાગને જ જણાવાયું છે એટલે વૃષ્ટિ પણ સુખસામાન્યના કારણભૂત અદષ્ટને કારણે ન થાઓ. 193. ઉથ “ન ચઢિ વર્ષત વમતે નgયાત યાદ્રિવચનgવનવા સંસ્થાमैहिकफलत्वमुच्यते । यद्येवं यत्र तादृशं वचनं नास्ति 'यो वृष्टिकामः स सौभरेण स्तुवीत' 'यदि कामयेत वर्षे त् पर्जन्यः इति' 'नीचैः सदो मिनुयात्' इत्यादौ तत्र पारलौकिकफलत्वं स्यात् । 'यदि च योभते जुहुयात्' इति वचनमहिम्नैव फले सद्यस्त्वमात्रमधिकं, भवतु, न तु तादृशवचनरहितानां कर्मणां विस्पष्टसिद्धमप्यैहिकफलत्वं નિવર્તિતે | 193. શંકાકાર- ન વરસે તે પછીના દિવસે હરિ હેમ' વગેરે વચનની પર્યા લેચના દ્વારા કારીરીનું ફળ આ જન્મમાં મળે છે એમ કહેવાયું છે. તૈયાયિક-જો એમ હોય તો જ્યાં એવું વચન નથી જેમકે જેને વૃષ્ટિની ઇચ્છા હોય તે સૌભરીમંત્રોથી સ્તુતિ કરે,’ ‘જે કામના કરવામાં આવે તે પજન્યદેવ વરસે ” જ્યાં હોતા વગેરે ઋત્વિજે તેત્રાદિપાઠ કરવા બેસે છે તે સદો નામના સ્થાનને નીચા પૂણથી બનાવે વગેરેની બાબતમાં તેમનું ફળ પારલૌકિક થાય. જે ન વરસે તે પછીના દિને હવ્ય હોમ એવા વચનનો મહિમાથી જ જે ફળનું ઐહિકમાત્ર વધારે સમજાતું હોય તે ભલે સમજાય પરંતુ તેવા વચનથી રહિત કર્મોનું (યનું) વિશેષરૂપે સ્પષ્ટપણે સિદ્ધ ઐહિકત્વ નિવૃત્ત થતું નથી. 194. ચત પુનર્વસુસાધારત્વેન વૃશિવમુરતે તપ પૂરવા સમાનસ્, न ह्यात्मम्भरिरेव यजमानो भवति, तस्यापि खवासिनीकुमारातिथिभृत्यादिभोजनपूर्वकस्वभोजननियमोपदेशात् । बहुतरोपकारकत्वं तु वृष्टेरित्यलं तुलया । 194. બહુજનસાધારણ હોવાને કારણે વૃષ્ટિરૂપે ફળ વર્તમાન જન્મમાં જ મળે છે. એમ કહેવાય છે, તે તે બહુજનસાધારણ હેવાપણું તો પશુ વગેરે ફળોની બાબતમાં પણ સભાનપણે છે, કારણ કે ચિત્રાને યજમાન પોતાનું જ પેટ ભરનાર નથી; પિતાની પત્ની, પુત્રો, અતિથિઓ, નોકર, વગેરેને જમાડ્યા પછી પોતે જમવું એવા નિયમને ઉપદેશ તેને Page #117 -------------------------------------------------------------------------- ________________ ચિત્રા-કારીરીનાં ફળના ઐહિકત્વ-પારલૌકિકતની ચર્ચા પણ આપવામાં આવ્યું છે. વૃષ્ટિ ઘણું વધારે જનોને ઉપકાર કરે છે એ વાત ખરી. વધુ તુલના કરવાની જરૂર નથી. 195. यदपि प्रत्यासन्नत्वेन काम्यमानत्वाद् वृष्टेरै हिकत्वं कथ्यते, तदपि ताडगेव, पश्वादेरपि तथैव काम्यमानत्वात् । तत्रावग्रहविहितसन्तापतया प्रत्यासन्नत्वेन वृष्टरभिलष्यते, इहापि दोर्गत्योद्वेगादासन्नतयैव पशवः काम्यन्ते । तस्मात् 'वारिदस्तृप्तिमानोति सुखमक्षयमन्नदः' इत्यादिवचनोपदिष्टसामान्यसुखसाधनादृष्टनिबन्धनैवेयमिहाकृतकर्मणां वृष्टिपश्वादिसम्पदिति । न बृहस्पतिमतवदकर्मनिमित्तं फलम् , नापि कर्मफलसाध्यसाधनभावनियमव्यवहारोल्लङ्घनमिति । 195. શંકાકાર–વૃષ્ટિનું એહિક કહેવાયું છે કારણ કે તે તરત જ થાય એવી કામના કરવામાં આવતી હોય છે. તૈયાયિક—એમ તે પશુ વગેરે ફળે પણ અહિક થાય કારણ કે પશુ વગેરે પણ તરત જ મળે એવી કામના કરવામાં આવતી હોય છે. શંકાકાર-ત્યાં (અર્થાત વૃષ્ટિની બાબતમાં) દુકાળે દીધેલ સંતાપને કારણે વૃષ્ટિ તરત જ થાય એવી ઈચ્છા કરવામાં આવે છે. તૈયાયિક–એમ તે અહીં પણ દુકાળને ઉદ્વેગને કારણે પશુઓ તરત જ મળે એવી કામના કરવામાં આવે છે. તેથી પાણી આપનાર તૃપ્તિ પામે છે, અન્ન આપનાર અક્ષય સુખ પામે છે, ઈત્યાદિ વચને દ્વારા ઉપદેશવામાં આવેલ સામાન્ય સુખને સાધનરૂપ અદષ્ટ જ આ જન્મમાં ન કરેલાં કર્મોનાં વૃષ્ટિ, પશુ, વગેરે સંપત્તિરૂપ ફળોનું કારણ છે; એટલે ચાર્વાક મતની જેમ અહીં ફળ કમ કર્યા વિના મળતું નથી, તેમ જ કર્મ અને ફળ વચ્ચેના સાધ્ય સાધનસંબંધરૂપ નિયમના વ્યવહારનું ઉલ્લંઘન પણ અહીં નથી. 196. यच्च कारीर्याः क्वचित् फलविसंवादे समाधानमुक्तम्"फलति यदि न सर्व तत्कदाचित्तदेव । ध्रुवमपरमभुक्तं कर्म शास्त्रीयमास्ते ॥ इति [श्लोवा०चित्रा०परि० १.१.५] तेन साऽप्यनियतफलैव स्यात् । न हि तत्कर्मान्तरमासंसारं प्रतिबन्धकं भवति । फलोपभोगाद्धि तस्यावश्यं क्षयेण भवितव्यम् । प्रतिबन्धके च क्षीणे कार्या स्वफलं तदा दातव्यमेव । साऽप्यदत्तफला न क्षीयते एवेत्येवं जन्मान्तरे तत्फलसम्भवात् तस्या अपि अनियतफलत्वम् । अनेन च प्रकारेण चित्रादेरप्यनियतफलत्वमस्माभिरिष्यते एव, यत्र सम्यक् प्रयुक्तायामपीष्टौ कर्मान्तरप्रतिबन्धादेव पशूनामनुपलग्भः कल्प्यते । सर्वथा सद्यःफलत्वमात्रवर्ज समानयोगक्षेमा कार्या चित्रोष्टिः । Page #118 -------------------------------------------------------------------------- ________________ કારીરીયજ્ઞનું ફળ પણ જન્માન્તરમાં સંભવે છે ܪܰܘܰܪ 195. કારીરી યજ્ઞ ક્યારેક ફળ ન આપે તે તેનું સમાધાન એ કરવામાં આવ્યું છે કે ‘કેટલાક કારીરીયજ્ઞ જે ક્યારેક ફળ ન આપતાં હોય તો અવશ્ય બીજુ ન ભોગવાયેલું શાસ્ત્રીય કર્મ તેનું પ્રતિબંધક હોય છે;” આ સમાધાનથી કારીરીયા પણ અનિયત કાળે ફળ દેનાર બને છે પેલું બીજુ કર્મ સંસારના અંત સુધી પ્રતિબંધક તરીકે રહે નહિ. તેના ફળ ભોગ થઈ જતાં તેને પણ ક્ષય અવશ્ય થવો જોઈએ. જયારે પ્રતિબંધક કર્મ ક્ષય પામી જાય ત્યારે કારીરીકમે પોતાનું ફળ આપવું જ જોઈએ. તે કારીરીક પણ ફળ આપ્યા વિના ક્ષય પામે જ નહિ. આમ જન્માન્તરમાં કારીરી જ્ઞનું ફળ સંભવતું હોઈ તે પણ અનિયતકાળે ફળ આપનાર છે. અને આ જ રીતે ચિત્રા વગેરેનું અનિયતક્ષપણું અમે ઇચ્છીએ છીએ જ; અહીં પણ સમ્યફ રીતે યજ્ઞ કરવામાં આવ્યો હોય ત્યારે બીજા પ્રતિબંધક કમને કારણે જ પશુની પ્રાપ્તિ થતી નથી એવું કપવામાં આવ્યું છે. સર્વથા અનન્તરદાયિત્વને છોડીને કારીરી અને ચિત્રા સમાન યોગક્ષેમવાળા છે. 197. ઉલ્લેન બ્રહ્મવસવીર્યાના પ્રામાઢિવાણથોડી વ્યાઘાત: | तस्मात् यथाश्रुतं गौतमं बौद्धव्यम् । 197. આ ચર્ચા દ્વારા બ્રહ્મવર્ચસ, વીર્ય, અત્ત, ગ્રામ વગેરેની કામન વાળા જે ય છે તેમની પણ સમજૂતી થઈ ગઈ. તેથી ગૌતમને ( = ગૌતમવચનને) યથાશ્રુત સમજવું જોઈએ. __198. यदप्यभ्यधायि समग्राङ्गोपसंहारेण काम्यकर्मप्रयोगात् कुतः कर्मणो वैगुण्यावसर इति तदप्यसारम् , सर्वाङ्गोपसंहारेण प्रवृत्तावपि प्रमादादसंवेद्यमानवैगु. ण्यसम्भवात् । स च विचित्रः भाष्यकारेण प्रदर्शितः । तस्मात् पूर्वोक्त एव प्रतिसमाधानमार्गः श्रेयान् । 198, કામ્ય કર્મો સમગ્ર અંગેને એકઠાં કરી કરવામાં આવતા હોઈ કર્મના વૈગુણને અવસર જ ક્યાં છે' એમ જે કહેવામાં આવ્યું છે તે પણ બરાબર નથી, કારણ કે બધાં અંગે એકઠાં કરીને યજ્ઞ કરવામાં આવે તે પણ ખ્યાલમાં ન આવતું એવું વૈગુણ્ય પ્રમાદને કારણે સંભવે છે. જાતજાતનું વૈગુણ ભાગ્યકાર વાસ્યાયને દર્શાવ્યું છે. તેથી, પહેલા જણાવેલ ખુલાસાને માગ જ વધુ સારે છે. 199. ગત પુન: પૂર્વાક્ષિા વાથિત વાછાન્તરે વર્મામાવાત કુત: પતિ, तदपि न सम्यक्-- यद्यप्याफलनिष्पत्तेः कर्मणो नास्त्यवस्थितिः । तथाऽप्यस्त्येव संस्कारः पुरुषस्य तदाहितः ॥ कर्मजन्यो हि संस्कारः पुंसो बुद्धयादिवद्गुणः । तस्य चाफलसंयोगादवस्थितिरुपेयते ॥ Page #119 -------------------------------------------------------------------------- ________________ કમે આત્મામાં પાડેલે સંસ્કાર ઉત્પત્તિ સુધી ટકે છે यथेन्द्रियादिसंयोगादात्मनो बुद्धिसंभवः । तथा यागादिकर्मभ्यस्तस्य संस्कारसंभवः ।। बुद्विस्तु भगुरा तस्य संस्कारस्तु फलावधिः । साध्यसाधनभावो हि नान्यथा फलकर्मणोः ।। स्मृतिबीजं तु संस्कारस्तस्यान्यैरपि मृष्यते । तथैव फलसंयोगबीजं सोऽस्य भविष्यति ॥ स यागदानहामादिजन्यो धर्मगिरोच्यते । ... ब्रह्महत्यादिजन्यस्तु सोऽधर्म इति कथ्यते ॥ 19. વળી પૂર્વપક્ષીએ જે કહ્યું કે કાલાન્તરે કમને અભાવ હોવાથી ફળ ક્યાંથી થાય છે, તે પણ યોગ્ય નથી. જો કે ફળ થાય ત્યાં સુધી કમ ટકતું નથી તો પણ કમે પાડેલ સંસ્કાર પુરુષમાં હોય છે જ, કારણ કે કર્મજન્ય સંસ્કાર પુરુષના બુદ્ધિ વગેરે ગુણે જે પુરુષને ગુણ છે, અને ફળની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તેની સ્થિતિ સ્વીકારવામાં આવી છે. જેમ ઈન્દ્રિય વગેરેના સંયોગથી આત્મામાં બુદ્ધિ જન્મે છે તેમ યાગ વગેરે કર્મોથી આત્મામાં સંસ્કાર જન્મે છે. પરંતુ પુરુ ની બુદ્ધિ ભંગુર છે જ્યારે સંસ્કાર ફળની ઉત્પત્તિ સુધી ત્યાં રહે છે. અન્યથા, કર્મ અને ફળ વચ્ચેનો સાધ્યસાધનભાવ ઘટે નહિ. સ્મૃતિનું બીજ પુરુષ ગત સંસ્કાર છે એ બીજાઓ પણ સ્વીકારે છે, તે જ રીતે ફલસંગનું બીજ પુરુષગત સંસ્કાર બનશે યાગ, દાન, હોમ, વગેરેથી જન્ય તે સંસ્કાર “ધર્મ શબ્દથી જણાવાય છે. પરંતુ બ્રહ્મહત્યા, વગેરેથી જન્ય તે સંસ્કાર અધમ” કહેવાય છે. 200. ઉલ્ટાનુ અન્ત:વરાર યુદ્ધવિશેવું ઘર્મનાદુ: | ગાતા: पुण्यपुद्गलान् धर्मत्वेन व्यपदिशन्ति । शाक्यभिक्षवश्चित्तवासनां धर्ममाचक्षते । वृद्धमीमांसकाः यागादिकर्मनिवर्त्यमपूर्वं नाम धर्ममभिवदन्ति । यागादिकमैव शाबरा ब्रुवते । वाक्यार्थ एव नियोगात्माऽपूर्वशब्दवाच्यः, धर्मशब्देन च स एवोच्यते इति प्राभाकराः कथयन्ति । 20. કપિલમુનિના અનુયાયીઓ અતઃકરણભૂત બુદ્ધિની વિશિષ્ટ વૃત્તિને ધર્મ કહે છે. જેને પુણ્યપુદ્ગલેને ધમ કહે છે. બૌદ્ધ ભિક્ષુઓ ચિત્તની વાસનાને ધર્મ કહે છે. વૃદ્ધ મીમાંસક યાગ આદિ કર્મોથી જન્ય અપૂર્વને ધર્મ કહે છે. શબરના અનુયાયીઓ યાગ આદિ કર્મને જ ધર્મ કહે છે. “અપૂવ” શબ્દયાશ્ય નિયોગાત્મા વાક્યર્થ જ “ધમ શબ્દથી જણાવાય છે એમ પ્રાભાકરે કહે છે. 201. तत्र पुण्यपुद्गलवृत्तिपक्षयोः कपिलार्हद्ग्रन्थकथितयोस्तन्मतनिरासादेव निरासः । आत्मनश्च समर्थयिष्यमाणत्वात् तस्यैव वासना, न चेतस इति सौगतपक्षो Page #120 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપુદ્ગલ વગેરે પક્ષનું ખંડન ऽप्यमुक्तः । वायागान्तरालवर्तिनश्च स्थिरस्य निराधारस्यापूर्यस्य निष्प्रमाणकत्वात् जरज्जैमिनीयप्रवादोऽप्यपेशलः । अपि च फलस्य वा काचिदुत्पत्स्यमानदशा, यागस्य वा शक्तिरपूर्वशब्देनोच्यते । न च नियोगो वाक्यार्थ एवापूर्वशब्दवाच्यः, तस्योपरिष्टादपाकरिष्यमाणत्वात् । नापि यो यागमनुतिष्ठति तं धार्मिक इत्याचक्षते इति यागादिसामानाधिकरण्येन प्रयोगात् स एव धर्मशब्दवाच्य इति युक्तं वक्तुम् , तस्य क्षणिकत्वेन कालान्तरे फलदातृत्वानुपपत्तेः । सामानाधिकरण्यप्रयोगोऽपि चैकान्ततो नास्त्येव । यागदानादिना धर्मो भवतीत्यपि लौकिकाः । प्रयोगाः सन्ति ते चामी संस्क्रियापक्षसाक्षिणः । एवं यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्' तै०सं०३.५.३६] इति वैदिकोऽपि प्रयोगः तद्विषय एव व्याख्येयः, तस्य स्थायित्वेन कालान्तरे फलदानयोग्यतोपपत्तेः । संस्कारो नृगुणः स्थायी तस्माद्धर्म इति स्थितम् । तस्माच्च फलनिष्पत्तेर्न चित्रादौ मृषार्थता ॥ 201, તેમાં જૈન અને કપિલમુનિના અનુયાયીઓએ અનુક્રમે જણાવેલ પુણ્યપુદ્ગલપક્ષ અને વૃત્તિપક્ષને નિરાસ તેમના મત નિરાસથી જ થઈ જશે. અમે આત્માનું સમર્થન કરવાના છીએ, એટલે તેને જ વાસના છે, ચિતને નહિ; આમ બોદ્ધ પક્ષ પણ અયોગ્ય છે, ત્યાગ અને વગ વચ્ચેના સમયગાળામાં રહેલ સ્થિર નિરાધાર અપૂર્વ માટે કઈ પ્રમાણ ન હાઈ વૃદ્ધ મીમાંસકને મત પણ ગ્ય નથી. વળી, કેટલાક મીમાંસકે ફળની કેઈ ઉત્પન્ન થનારી દશાને તે કેટલાક યાગની શક્તિને “અપૂર્વ” શબ્દથી ઓળખાવે છે [પરંતુ “અપૂવ” શબ્દને આ અર્થ ઘટતું નથી, યોગ્ય નથી.] નિગરૂપ વાક્યર્થ જ “અપૂર્વ શબ્દવાઓ નથી, કારણ કે અમે તેનું ખંડન કરવાના છીએ. જે ત્યાગનું અનુષ્ઠાન કરે છે તે ધાર્મિક છે' એમ કહેવાય છે, એટલે યાગ વગેરે સાથે સમાન અધિકરણમાં =વિભક્તિમ) ધર્મને પ્રયોગ કરાતો હોઈ યાગ વગેરે જ ધર્મ શબ્દવાણ્યું છે એમ કહેવું યોગ્ય નથી, કારણ કે તે યાગ વગેરે ક્ષણિક હોઈ તેમનું કાલાન્તરે ફલદાતૃત્વ ઘટતું નથી. વળી, યાગ વગેરે સાથે સમાન અધિકરણમાં ધર્મને પ્રયોગ એકાન્તપણે થતું નથી જ. “યાગ, દાન, વગેરેથી ધમ થાય છે' એવા પણ લૌકિક પ્રયોગો તે ધર્મ એ સંસ્કાર છે એ પક્ષના સાક્ષી છે, સમર્થક છે. ‘ત વશમારા દેવાદાર ઘનણિ થવા-વાસન’ એમાં થયેલો ધર્મ' શબ્દને વૈદિક પ્રયોગ સ્થાયી સંસ્કાર વિષયક છે એમ સમજાવવું જોઈએ. તે સંસ્કાર ( ધર્મ સ્થાયી હોઈ કાલાન્તરે ફળ આપવાની તેની યોગ્યતા ઘટે છે. તેથી ધર્મ એ પુરુષને સ્થાયી ગુણ સંસ્કાર છે એ સ્થાપિત થયું, અને તેને કારણે ફળ [કાલાન્તરે નિષ્પન્ન થતું હોવાથી ચિત્રા વગેરે યજ્ઞકર્મનું ફળ મૃષા ડરતું નથી. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ યજ્ઞાયુધિવાક્યમાં દર્શાવેલ વિસંવાદને પરિહાર ___202. यदपि यज्ञायुधिवाक्ये प्रत्यक्षविरुद्धत्वमुपपाद्यते स्म भस्मीभावोपलम्भात् कायस्येति, तदप्यसमीचीनम् , एष इति शरीराभेदोपचारेणात्मन एव निर्देशात् तस्य च स्वर्गगमनं भवत्येव । गमनं च तदुपभोग एव तस्योच्यते यथा शरीरादियोगवियोगौ जन्ममरणे इति । न तु व्यापिनः परिस्पन्दात्मकक्रियायोग उपपद्यते । ज्ञानचिकीर्षाप्रयत्नसमवायश्च तस्य कर्तृत्वमिति वर्णयिष्यते । यज्ञायुधसम्बन्धोऽपि स्वस्वामिभावादिस्तस्यैव व्यापकत्वाविशेषेऽपि व्यवस्थयोपपद्यते इति न कश्चिदत्र विरोधः । तस्मात् सर्वत्र निरवकाशमनृतत्वादिदूषणम् । 202. યજ્ઞાયુધિવાક્યમાં જે પ્રત્યક્ષ વિરોધ ઘટા -કારણ કે ભસ્મીભૂત શરીર ઉપલબ્ધ થાય છે, શૂરવર્ગમાં જતું દેખાતું નથી]–તે પણ યોગ્ય નથી, કારણ કે ‘આ’=gg:) પદથી શરીરાભેદપચાર દ્વારા આત્માને જ નિર્દેશ થયે છે, અને તેનું (આત્માનું સ્વર્ગગમન થાય છે જ. આત્માની બાબતમાં, જેમ શરીર વગેરે સાથે તેને સંયોગ જન્મ કહેવાય છે અને તેમનાથી તેને વિગ મરણ કહેવાય છે તેમ તેના વડે સ્વગને ઉપભોગ એ તેનું સ્વર્ગગમન કહેવાય છે. આત્મા વ્યાપક હોઈ તેનામાં ગમરૂપ ક્રિયા ઘટતી નથી. જ્ઞાન, ઇચ્છા, પ્રયત્નનું સમવાય સંબંધથી આત્મામાં રહેવું એ આત્માનું કતૃત્વ છે, એ અમે આગળ જણાવીશું. યજ્ઞના સાધને સાથે આત્માનો સંબંધ પણ સ્વ-સ્વામિભાવ વગેરે રૂપ છે. બધા આત્માઓ વ્યાપક હાઈ બધાને તેમની સાથે સંયોગ હોવા છતાં અમુક આત્માના ધર્મથી જન્ય તેઓ હોઈ તે સાધને તે આત્માના છે, બીજાના નથી એવી વ્યવસ્થા ઘટે છે, એટલે એમાં કોઈ વિરોધ નથી. તેથી વેદમાં અમૃતત્વ વગેરે દૂધણને કેઈ અવકાશ નથી. . 203. યોનિ વનાવિધ વ્યાધાતોવો તિ; સોડપિ ન હોવ 4– तत्रानुष्ठानभेदेन कालत्रितयचोदना । यो यस्य चोदितः कालो लङ्घनीयो न तेन सः ।। • ततश्चान्यतमं कालमभ्युपेत्यैनमु ज्झतः । निन्देति न विरोधोऽत्र कश्चिद्विधिनिषेधयोः ।। 0 203. હવનના કાળ બાબતની વિધિમાં જે વ્યાઘાતદોષ દર્શાવવામાં આવ્યો તે દોષ પણ નથી જ. અનુષ્ઠાનના (અર્થાત અધિકારીના) ભેદને અનુલક્ષી ત્રણ કાળની વિધિ છે. એકવાર જેની બાબતમાં જે કાળની વિધિ કરવામાં આવી હોય તેણે પછી તે કાળનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. એ ત્રણ કાળમાંના કોઈ એક કાળને સ્વીકારી પછી તે કાળને છોડી દેનારની નિન્દા કરવામાં આવી છે, એટલે અહીં વિધિ અને નિષેધ વચ્ચે કોઈ વિરોધ નથી. 204. અગ્યારે નવું જ કાર્યવાહૂપામ્ . * સંપર્ધ ચંદ્રઘં હિ સમઘેનg વોદ્ધિતમ્ | Page #122 -------------------------------------------------------------------------- ________________ પુનરુતોષારહાર 'इममहं पञ्चदशारेण वजेणापबाधे योऽस्मान् द्वेष्टि यं च वयं द्विष्मः' इति श्रूयते । एकादशसामिधेन्य ऋचः पठ्यन्ते । तत्राभ्यासमन्तरेण पाञ्चदश्य नावकल्पते इत्येवमवश्यकर्तव्योऽभ्यासः । स चायमनियमेन प्राप्तो वचनेन नियम्यते 'प्रथमोत्तमे ऋची त्रिरुच्चारणीये' इति । तस्मात् तत्प्रयोजनार्थत्वान्न पुनरुक्ततादोषः । अभ्यासे फलरहिते हि पौनरुक्त्य दोषः स्यादिह तु न तस्य निष्फलत्वम् । व्याघाताऽनृतपुनरुक्ततादि तस्मात् __ वेदस्य श्लथयति न प्रमाणभावम् ।। इयं च वाक्यार्थविचारणाऽपि प्रामाण्यसिद्धयौपयिकीति मत्वा । चक्रे स्वशास्त्रे मुनिनेह वेद प्रामाण्यनिर्वाहणदीक्षितेन ॥ 204. क्यासमा पुस्तितु य योनहापाथी पुनहित ५ नयी સામિની મંત્રોની બાબતમાં પંદરની સંખ્યા કરવી જોઈએ એ આદેશ છે જે અમારો દેષ કરે છે અને જેને અમે હેપ કરીએ છીએ એને હું પંદર અરવાળા વજથી મારી નાખીશ” એવું' વેદમાં કહેવામાં આવ્યું છે. અગીઆર સમિધેની સ્થાઓને પાઠ કરવામાં આવે છે. ત્યાં અભ્યાસ વિના પંદરની સંખ્યા ઘટતી નથી એટલે અભ્યાસ અવશ્ય કર્તવ્ય છે. પરંતુ જેની બાબતમાં કેઈ નિયમ નથી એવા અભ્યાસને વચન વડે નિયમિત કસ્વામાં આવે છે, જેમકે “પ્રથમ અને છેલ્લી ક્યાઓ ત્રણ વાર ઉચ્ચારવી” તેથી તેનું (=અભ્યાસનું અર્થાત પુનરુક્તિનું) પ્રજન હેઈ પુનરુક્તિ દેષ નથી. જેનું કઈ ફળ યા પ્રોજન નથી તે અભ્યાસમાં જ પુનરુક્તિદોષ આવે. પરંતુ અહીં અભ્યાસ નિપ્રયોજન નથી. તેથી દેખીતા) વ્યાઘાત, અમૃતતા, પુનરુક્તતા વગેરે વેદના પ્રામાણ્યને જરા પણ શિથિલ નથી કરતા. વેદના પ્રામાયની સ્થાપના કરવાની દીક્ષા લેનાર ગૌતમ મુનિએ પિતાના આ ન્યાયશાસ્ત્રમાં વેદના પ્રામાણ્યની સિદ્ધિ માટે ઉપાયભૂત ગણીને તેના વાક્યોના અર્થની આ વિચારણા પણ કરી છે __205. ननु नाद्यापि वेदस्य भवद्भिर्निपुणैरपि । स्वदेहसंभवा दोषा निखिलाः परिपिञ्जिताः ॥ तथा हि 'सोऽरोदीद् यदरोदीत् तद्रुद्रस्य रुद्रत्वम्' [तै०सं० १.५.१], 'प्रजापतिरात्मनो वपामुदखिदत् तामग्नौ प्रागृह्णात् । ततोऽजस्तूपर उदगात्! Page #123 -------------------------------------------------------------------------- ________________ १०६ અથવાદવાક્યો ઉપર અપ્રામાણ્યને આક્ષેપ [ते०सं० २.१.१], 'देवा वै देवजयनमध्यवसाय दिशो न प्राजानन्' [ तै० सं० ६.१.५] इत्येवमादीनामर्थवादानां किं यथाश्रुतवस्तुपरत्वमुत तेभ्यः कार्यरूपार्थोपदेशपरिकल्पनम् उत लिङादियुक्तवाक्यान्तरप्रतिपाद्यमानकार्यरूपार्थापयिकत्वमिति चिन्त्यम् । सर्वथा च प्रमादः । 205. શંકાકાર—તર્કશાસ્ત્રમાં નિપુણ હોવા છતાં આપે હજુ પણ વેદના પિતાન દેહમાંથી ઉદ્ભવતા બધા દેને દૂર કર્યા નથી. તે દર્શાવીએ છીએ. તેણે (=સ) રુદન કર્યું'. તેણે રન કર્યું એટલે જ અમાં અવ આવ્યું”, “પ્રજાપતિએ પોતાના માંસને કાપી બહાર કાઢયું, પછી તેને અગ્નિમાં હેમ્યું, તેના પરિણામે તેમાંથી શિંગડા વિનાને અજ (બકરો) ઉપર આવ્ય, દેવો દેવયજનને યજ્ઞસ્થાનને નિશ્ચિતપણે જાણ્યા પછી દિશાઓ ભૂલી ગયા’ વગેરે અર્થવાદે શબ્દશઃ સાચા છે (અર્થાત્ વસ્તુ જે વર્ણવવામાં આવી છે તેવી જ છે એમ જણાવનારા છે) ૨, કે તેમના દ્વારા કમરૂપ અર્થના ઉપદેશની (=વિધિની) કલ્પના થાય છે ?, કે લિંગ વગેરેથી યુક્ત અન્ય વાક્ય દ્વારા પ્રતિપાદિત કર્મ રૂપ અર્થના ઉપાયભૂત છે ? -मे वियान मे. ची रीत वियात ५ . [reणय] छे. ____ 205. स्वरूपपरत्वे तावत् प्रमाणान्तरविरुद्धार्थोपदेशादप्रामाण्यमेवावतरति, रोदनवपोखेदनदिङ्मोहादेरर्थस्य तथात्वे निश्चयाभावात् । किञ्च 'स्तेनं मनोऽनृतवादिनी वाक्' इत्येवंजातीयकानामर्थवादवाक्यानां विस्पष्टमेव प्रमाणान्तरविरुद्धार्थप्रतिपादकत्वम् । न हि निसर्गत एव सर्वप्राणिनामन तवादिनी वाग्भवति, स्तेनं वा मनः । . अपि च 'धूम एवाग्नेर्दिवा ददृशे नार्चिस्तस्मादर्चिरेवाऽग्नेर्नक्तं दृश्यते, न धूमः' [तै० ब्रा० २.१.२] इति प्रत्यक्षविरुद्धमिदमभिधीयते, नक्तं दिनं द्वयोरपि इन्द्रियार्थसन्निकर्षे सति ग्रहणात् । किञ्च ‘एतन्न विद्मो यदि ब्राह्मणाः स्मोऽब्राह्मणा वा' इति [गो० ब्रा० ५.२ १] ब्राह्मणजातेरुपदेशसहायप्रत्यक्षगम्यत्वात् तद्विरुद्ध एषोऽर्थवादः । शास्त्रविरोधोऽप्यस्ति 'को ह वै तद्वेद यदमुष्मिल्लोकेऽस्ति वा न वा' इति [तै० सं० ६.१.१] । शास्त्रे स्वर्गादिफलानां ज्योतिष्टोमादिकर्मणामुपदेशात् केयमनवक्लप्तिः । अपि च गर्गत्रिरात्रब्राह्मणमधिकृत्य श्रूयते 'शोभतेऽस्य मुखं य एवं वेद' इति [तां० ब्रा० २०.१६.६] । न हि कस्यचिदेवं विदतो मुखं शोभते इति प्रत्यक्षविरोधः । अन्यकर्मानर्थक्यशंसी च कश्चिदर्थवादो भवति पूर्णाहुत्या सर्वान् कामानवाप्नोति' 'पशुबन्धयाजी सर्वान् लोकानभिजयति' 'तरति मृत्यु तरति पाप्मानं सरति ब्रह्महत्यां योऽश्वमेधेन यजते यश्चैवं वेद' इति । यदि पूर्णाहुत्यैव सर्यकामावाप्तिः, पशुबन्धयागेनैव सर्वलोकजयः,अश्वमेधवेदनेनैव तत्फलावाप्तिः,तत्किमर्थमन्यकर्मोपदेशः ? उपदिष्टान्यपि तानि बहुक्लेशसाध्यानि कर्माणि व्यर्थानि भवेयुः, अनेनैव Page #124 -------------------------------------------------------------------------- ________________ અર્થવાદવા ઉપર અપ્રામાણને આક્ષેપ ૧૦૭ लघुनोपायेन तत्फलप्राप्तेर्दर्शनात् । अपि च 'न पृथिव्यामग्निश्चेतव्यो नान्तरिक्षे न दिवि' इति [तै०सं०५.२.७] वेदे चयननिषेध एवात्र भङ्गया भवेत् । दिवि चान्तरिक्षे च तावच्चयनप्रयोग एव नास्ति, किं तन्निषेधेन ? पृथिवीचयननिषेधार्थ च यद्वाक्यं तच्चयनप्रतिषेधार्थमेव भवेत्, अपृथिव्यधिकरणकस्य चयनस्यानुपपत्तेः । અપિ ‘નમાન: પ્રસ્તર’ તૈિ . ૨.૬.૧], ‘ગાવિયો ગૂ’ તિત્રા २.१.५] इत्येवंजातीयकानां प्रत्यक्षविरुद्धार्थाभिधायिनामर्थवादानां का परिनिष्ठेति ? तस्मान्न स्वरूपपरत्वं तेषामुपपद्यते । 206. અર્થવાદ સ્વરૂપવર્ણન પરક છે (અર્થાત બનેલી ઘટનાઓનું વર્ણન માત્ર કરે છે) એ પક્ષમાં, અન્ય પ્રમાણેએ જણાવેલ અર્થથી વિરુદ્ધ અને તે ઉપદેશ (=વર્ણન) આપતા ઈ તેમનામાં અપ્રામાણ્ય જ આવે છે, કારણ કે રુદન કરવું, પિતાનું માંસ કાપવું, દિશાઓની બ્રાન્તિ થવી વગેરે અર્થોને રદ્ર વગેરે સાથે સંબંધ ધરાવતા હોય એ રૂપે નિશ્ચય નથી. વળી, મને ચોર છે, વાણી અનુવાદિની છે' આવી જાતની અર્થવાદવાળો અન્ય પ્રમાણોએ જણાવેલ અર્થથી વિરુદ્ધ અર્થનું પ્રતિપાદન કરે છે એ સ્પષ્ટ છે, કારણ કે સ્વભાવથી જ બધાં પ્રાણીઓની વાણી અમૃતવાદિની નથી હોતી, મન ચોર નથી હોતું. વળી ‘અગ્નિમાંથી નીકળતા ધૂમને દિવસે જે, અગ્નિની અચિને ન જોઈ. તેથી, રાત્રે અગ્નિની અચિ જ દેખાય છે, ઘૂમ દેખાતે નથી ” –આ અર્થવાદવાક્ય પ્રત્યક્ષવિરુદ્ધ અર્થને જણાવે છે, કારણ કે યાર્થસનિકર્ષ હતાં તે અને દિવસે બંનેયનું (ધૂમ અને અચિંનું) ગ્રહણ થાય છે. ઉપરાંત, “અમે જાણતા નથી કે અમે બ્રાહ્મણે છીએ કે અબ્રાહ્મણે” –આ અર્થવાદવાક્ય પણ પ્રત્યક્ષવિદ્ધ છે કારણ કે બ્રાહ્મણ જાતિ તો ઉપદેશની સહાયથી પ્રત્યક્ષગમ્ય છે. અર્થ.. વાદમાં શાસ્ત્રવિરોધ પણ છે. [ઉદાહરણાર્થ, એવું અર્થવાદવા આવે છે કે “પરલેકમાં તે (=સ્વર્ગ) છે કે નહિ એને કોણ જાણે છે ?' સ્વગ વગેરે જેનું ફળ છે એવાં તિબ્દોમ વગેરે કર્મોને શાસ્ત્રમાં ઉપદેશ હેવાથી આ શંકા કેવી ? વળી, ગર્ગ ત્રિરાત્ર બ્રાહ્મણને અનુલક્ષી વેદમાં કહેવામાં આવ્યું છે કે જે આવું જાણે છે તેનું મુખ શેભે છે. પરંતુ આવું જાણનાર કેઈનું મુખ શોભતું નથી એ પ્રત્યક્ષવિરોધ છે. બીજાં કર્મોનું આનર્થક્ય જણાવે નાર પણ કઈ અર્થવાદ હોય છે, જેમકે “પૂર્ણાહુતિ આપવાથી તેની બધી કામનાઓ પૂર્ણ થાય છે,” “પશુબંધયાગ કરનાર સર્વે લેકને જીતે છે, જે અશ્વમેઘયજ્ઞ કરે છે અને જે અશ્વમેઘવિષયક ગ્રંથ જાણે છે તે મૃત્યુને તરી જાય છે, પાપને તરી જાય છે અને બ્રહ્મહત્યા(પાપ)ને તરી જાય છે. જે પૂર્ણાહુતિથી સર્વ કામનાઓ પૂરી થતી હોય, પશુબંધયાગથી સર્વ લોક ઉપર જય મેળવાતું હોય અને અશ્વમેઘયજ્ઞ સંબંધી ગ્રંથ જાણવાથી જ તે ફળ મળતું હોય તો શા માટે બીજાં કર્મો કરવાને ઉપદેશ આપવામાં આવે છે ઉપદેશવામાં આવેલાં બહુકલેશસાધ્ય તે બીજાં કર્મો વ્યર્થ બની જાય, કારણ કે આ જ (પૂણ આહુતિ વગેરે) સહેલા ઉપાયથી તે ફળની પ્રાપ્તિ થતી દેખાય છે. [એમ અર્થવાદમાં કહ્યું છે.] ઉપરાંત, અગ્નિ પૃથ્વી ઉપર પેટાવ નહિ, અંતરિક્ષમાં પેટાવે નહિ, આકાશમાં પેટીવ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮: અથવાદવા ઉપર અપ્રામાણને આક્ષેપ નહિ આ વેદવાક્યમાં અહીં ચયનનિષેધ (અગ્નિ પટાવવાને નિષેધ) જ અમુક ભંગીથી થાય આકાશમાં અને અંતરિક્ષમાં તો અગ્નિ પટાવાતો જ નથી, તે તેને નિષેધ કરવાને શે અર્થ છે? [પરિણામે] પૃથ્વી ઉપર અગ્નિ પેટાવવાને પ્રતિષેધ કરવા માટેનું જે વાક્ય છે તે કેવળ અગ્નિ પટાવવાને પ્રતિષેધ કરવા માટેનું જ વાક્ય બને, કારણ કે જેનું અધિકરણ પૃથ્વી નથી એવું ચયન તે ઘટતું જ નથી. વળી, યજમાન પાથરેલું કુશ ઘાસ છે,” “સૂર્ય યૂપ છે આ જાતનાં પ્રત્યક્ષવિરુદ્ધ અર્થનું પ્રતિપાદન કરનારાં અર્થવાદવાક્યોની કઈ યર્થાથતા છે? તેથી અર્થવાદવાક્યો સ્વરૂપવર્ણનપરક છે એ ઘટતું નથી 207. નાપિ તેખ્ય વ પાર્થપરિવારપનમુપજન, બસથવા ! 'सोऽरोदीद् यदरोदीत् तद् द्रस्य रुद्रत्वम्' इत्यत्र कार्य कल्प्यमानमेवं कल्प्येत-रुद्रः किल रुरोद, अतोऽन्येनापि रोदितव्यमिति । तच्चाशक्यम् , प्रियविप्रयोगजनितसंतापक्शेन हि वाष्पमोचनं रोदनमुच्यते । न तच्चोदनोपदेशात् कर्तुं शक्यते । प्रजापतिरात्मनो वपामुच्चिखेद, तस्मादन्योऽप्येवमुखिदेदात्मनो वपामिति दुरनुष्ठानोऽयमर्थः । को हि नामात्मनो वपामुत्खिदेत् ? कस्य वा वपाहोमे सति समनन्तरमेव अजः पशुस्तूपर उद्गच्छेद् इति । देवा दिशो नाज्ञासिषुः, अतोऽन्योऽपि न जानीयादिति अशक्योपदेशः, न दिङ्मोहो नामोपदेशात् कर्तुं शक्यः । न च सर्वस्मादर्थवादाद्विधिः कल्पयितुं शक्यः इति मध्यमोऽपि न सत्पक्षः । 207. અર્થવાદો વડે જ કર્મરૂપ અર્થની (અર્થાત કર્મરૂપ અર્થવિષયક વિધિની) કલ્પના પણ ઘટતી નથી, કારણ કે તે અશક્ય છે. તેણે રુદન કર્યું. તેણે રુદન કર્યું એટલે તેનામાં (દ્ધમાં) દ્ધપણું આવ્યું” એ ઉપરથી સૂચવાતું કર્મ અહીં આ રીતે કપાય— કહેવાય છે કે સ્કે રુદન કર્યું હતું, તેથી બીજાએ પણ રુદન કરવું જોઈએ.” પરંતુ તે અશક્ય છે. પ્રિયજનના વિયોગથી જન્મેલા સંતાપને કારણે આંસુ સારવા એ રુદન કહેવાય છે અને વેપદેશથી તે કરવું શક્ય નથી. “પ્રજાપતિએ પોતાનું માંસ કાપ્યું, તેથી બીજે પણ પિતાનું માંસ આમ કાપે– આ અર્થનું અનુષ્ઠાન દુષ્કર છે, કારણ કે કોણ પિતાનું માંસ કાપે ? અથવા તે કોના માંસને હેમવામાં આવતાં તરત જ અગ્નિમાંથી શિંગડા વિનાનું પશુ ઉપર આવે ? દેવોએ દિશાઓ ન જાણી, તેથી બીજે પણ દિશાઓ ન જાણે એ ઉપદેશ શક્ય નથી, કારણ કે ઉપદેશ દ્વારા દિબ્રાન્તિ કરવી શક્ય નથી. બધાં અથવાદવાક્યોમાંથી વિધિની કલ્પના કરવી શક્ય નથી, એટલે વચલે પક્ષ પણ સાચું નથી. - 208. નાપિ તૃતીયઃ vi: સંમતિ / વાયાન્તરFહિંતાપુરकत्वं तदुपयोगिद्रव्यदेवतादिविधानद्वारकं भवति । यथा 'अग्निहोत्रं जुहोति' तै०सं० १.५.९] इत्यत्र 'दध्ना जुहोति' 'पयसा जुहोति' इति द्रव्यविनियोगविधेः, 'यदग्नये च प्रजापतये च सायं जुहोति' इति देवताविधेर्वा । न चायभर्थवादेषु प्रकारः संभवति । Page #126 -------------------------------------------------------------------------- ________________ અથવાદવાંક ઉપર અપ્રામાણ્યને આક્ષેપ ૧૦૯ न चैभिः 'व्रीहीनवहन्ति' 'व्रीहीन् प्रोक्षति' इतिवद् दृष्टाऽदृष्टा वा काचिदितिकर्तव्यतोपदिश्यते । तस्मान्न तेषां तदौपयिकत्वम् । ___ ननु प्रेक्षावतां प्ररोचनातिशयकरणेन प्रवृत्त्युत्साहमावहन्तोऽर्थवादास्तदुपयोगिनो भविष्यन्ति । नैतदपि सम्यक्, प्रवृत्त्युत्साहो हि केषाञ्चिन्मते निरपेक्षशब्दप्रत्ययादेव सिद्धयति । अस्मन्मते तु तत्प्रणेतृपुरुषप्रत्ययादिति किं प्ररोचनया ? ‘एवंकाम इदं कुर्यात्' इत्युक्ते यस्तत्र न प्रवर्तते, स प्ररोचनयापि न प्रवर्तेतै वेति यत्कि તવ ! 208. ત્રીજો પક્ષ પણ સંભવ નથી. અન્ય વેદવાક્યથી વિહિત કર્મરૂપ અર્થમાં ઉપાયભૂત હેવાપણું તો તે કર્મ માટે ઉપયોગી દ્રવ્ય, દેવતા વગેરેના વિધાન દ્વારા હોય છે. ઉદાહરણાથ, તે અગ્નિહોત્રયાગ કરે છે એમ કહ્યું છે; [આ વિધિવાક્યથી અગ્નિહોત્રયાગ કમ વિહિત છે;] અહીં “દહીં વડે યાગ કરે છે,’ ‘દૂધ વડે યાગ કરે છે એ વિનિયોગવિધિ દ્વારા અને અગ્નિને માટે અને પ્રજાપતિને માટે સાંજે ત્યાગ કરે છે એ દેવતાવિધિ દ્વારા ઉપાયભૂત હોવાપણું છે. આ રીત અર્થવાદોમાં સંભવતી નથી. [કઈ રીત ? કવ્ય, દેવતા વગેરેના વિધાન દ્વારા, અન્ય વાક્યથી વિહિત કર્મમાં ઉપાયભૂત બનવાની રીત] ઉપરાંત, ‘ત્રીહિને ખડે છે “ત્રીતિ ઉપર પાણી છાંટે છે” એ વાકો જેમ દષ્ટ કે અદષ્ટ ઇતિક્તવ્યતાને ઉપદેશ આપે છે તેમ અર્થવાદવાક્યો દષ્ટ કે અદષ્ટ કોઈ ઇતિકર્તવ્યતાને ઉપદેશ આપતા નથી તેથી અર્થવાદોમાં વિહિન કમને ઉપાયભૂત બનવા પણું નથી. શંક–ખૂબ પ્રશંસા કરવા દ્વારા, પ્રવૃત્તિ કરવામાં બુદ્ધિમાનને ઉત્સાહ વધારતા અર્થવાદે પ્રવૃત્તિમાં ઉપયોગી બને છે. પૂર્વપક્ષીનું સમાધાન –આ પણ બરાબર નથી. કેટલાકને મતે પ્રવૃત્તિ માટે ઉત્સાહ વેદમાં મૂકવામાં આવેલી શ્રદ્ધાથી જ સિદ્ધ થાય છે. અમારા મતે તે વેદના પ્રણેતા પુરુષમાં મૂકવામાં આવેલી શ્રદ્ધાથી જ તે સિદ્ધ થાય છે. તે પછી પ્રશંસાની શી જરૂર છે ? “આ કામનાવાળો આ કરે' એમ કહેવામાં આવતાં, જે તેમાં પ્રવૃત્તિ નથી કરતો તે પ્રશંસા વડે પણ પ્રવૃત્ત તે નથી જ. એટલે પ્રશંસાની વાત નિરર્થક છે. 209. तदेवं प्रकारत्रयेणाप्यर्थवादपदानामनन्वयात् एकदेशाक्षेपेण सर्वाक्षेप एव क्रियते इति अप्रमाणं वेदः । 209. નિષ્ણ એ કે આમ ત્રણેય રીતે અર્થવાદવાયગત પદને અન્વય સંભવ ન હોઈ વેદના એક ભાગ (અર્થવાદભાગ) ઉપર આનર્થયના આક્ષેપ ઉપરથી સમગ્ર વેદ ઉપર જ આનથષને આક્ષેપ કરાય છે અને પરિણામે વેદ અપ્રમાણ ઠરે છે. 210. નન યાત્રત્યેવ પ્રમાણાન્તરવિરુદ્ધવમુખ્યત્વે તાવચેવામાઇથમસ્તુ, सर्वत्र तु कुतस्त्या तदाशङ्केति । मैवम्, तत्सामान्यादन्यत्राप्यनाश्वासः । मीमांसक Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અર્થવાદવાકયેના પ્રામાણ્યની સ્થાપના पक्षे हि अर्थवादरहितकेवलवेदग्रन्थानुपलम्भात् तदनुषङ्गेण सर्वत्र साक्षेपत्वमवतरति । नैयायिकमते तु वेदप्रणे तुरीश्वरस्य क्वचिद्वितथवादित्वे दृश्यमाने, कथमन्यत्र- सत्यवादितायां दृढ़ः प्रत्ययो भवेदित्यप्रामाण्यं सर्वत्रेति ।। - 210. શંકા–જેટલામાં પ્રમાણુન્તરવિરુદ્ધત્વ પ્રાપ્ત થતું હોય તેટલામાં જ અપ્રામાણ્ય હો, [વેદમાં બધે જે અપ્રામાણ્યની શંકા કયાંથી થઈ શકે ? - પૂર્વપક્ષીનો ઉત્તર–એવું નથી. પ્રમાણુન્તરવિરુદ્ધત્વ સમાન ધર્મ હોઈ અન્યત્ર પણ આ શંકા બની રહે. મીમાંસકપક્ષમાં અર્થવાદરહિત કેવળ વેદગ્રંથ ઉપલબ્ધ ન હોઈ અર્થ. વાદના સંસર્ગને લીધે સર્વત્ર [આનર્થ ] આક્ષેપ વ્યાપે છે. યાયિકના મતમાં વેદપ્રણેતા ઈશ્વરનું ક્યાંક વિતવાદિત જણાય તો બીજે તેની સત્યવાદિતામાં દઢ શ્રદ્ધા કેમ રહે? એટલે. વેદમાં સર્વત્ર અપ્રામાણ્ય છે. 21. શત્રામિલીયતે | વયેનવાતચૈત્ર મૂના તવર્ચવાપાને પચનતે - 'वायव्यं श्वेतमालभेत भूतिकामः वायुर्वं क्षेपिष्ठा देवता वायुमेव स्वेन भागधेयेनोपधावति स एवैनं भूतिं गमयति' [तै० सं० २.१.१] इति । तेषां तदेकवाक्यस्वादेव प्रामाण्यम् । 'वायुर्वै क्षेपिष्टा देवता' इत्यतो यद्यपि क्रिया नावगम्यते, नापि तत्सम्बद्धः कश्चिदर्थः, तथाऽपि विध्युद्देशेनैकवाक्यत्वं प्रतीयते । भतिकामः' इत्येवमन्तो विध्युद्देशः । तेनैकवाक्यभूतो 'वायु क्षेपिष्ठा' इत्येवमादिः । * '2iા. અહીં અમે નૈવાહિકે કહીએ છીએ- વિધિ સાથેની એકવાક્યતા સાથે જ ઘણા બધા અર્થવાદ વંચાય છે. “સમૃદ્ધિની કામનાવાળો વાયુદેવતાને ધરાવવાનું કે પશુ હશે, વાયુ ખરેખર ઝડપી દેવ છે, વાયુના પિતાના ભાગધેય (અર્થાત તેને ધરાવવાના પશુ) સહિત તે વાયુની પાસે જાય, તે (વાયુ) જ તેને સમૃદ્ધિ ભણી લઈ જાય છે.” અર્થવાદપદનું પ્રામાણ્ય વિધિ સાથેની એકવાક્યતાને કારણે છે. “વાયુ ખરેખર ઝડપી દેવતા છે એમ કહેતાં એમાંથી જે કે ક્રિયા કે ક્રિયા સાથે સંબંધ ધરાવતો અર્થ જ્ઞાત થતું નથી તે પણ વિષ્ણુ દેશ સાથે તેનું એકવાકયત્વ તે જણાય છે. ‘મૂતિરામ (=સમૃદ્ધિની કામનાવાળો) એ શબ્દ સમાપ્ત થતો વિષ્ણુશ છે. તેની સાથે એકવાક્યભૂત છે “વાયું ક્ષેવિaા (વાયુ ખરેખર ઝડપી) વગેરે. 212. તમે વયમાત્ર: ? gવાનાં સારાક્ષવાત / નનું “મતિમ:' इत्येवमन्तेन वाक्येन विधेयं विहितम् , उत्पादितं प्रतिपत्तुरनाकाङ्क्षत्वम् , कृतं चं शब्दकर्तव्यमिति किमन्येन 'क्षेपिष्ठा' इत्यादिना प्रयोजनम् । तदर्थस्यैव स्तुतिरिति ગૂમ: | ... ननु स्तुत्याऽपि किं प्रयोजनम् ? स्तुतोऽस्तुतश्च तावानेव सोऽर्थः । मैवम् , सस्तुतिपदे हि वाक्ये स्तुतिपदसहितं विधायकं विधायकं भवति । किमिदानी Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧ અર્થવાદવાના પ્રામાયની સ્થાપના. केवलं लिङादियुक्तं वाक्यं न विधायकमुच्यते ? यदि स्तुतिपदानि न श्रयन्ते तद् बाढं भवति विधायकम् । एतेषु च सत्सु तत्सहितं तद्विधायकं भवति, नः केवलम् , तथा प्रतीतेः । स्तुतिपदसम्बन्धे सति भिन्नवाक्यता मा भूदिति विधिपदेन च स्तुतिपदेन च संभयार्थो विधीयते, तथाऽवगमात् । अन्यथा हि प्रतीयमानः पदार्थान्वयस्त्यज्येत वाक्यभेदो वा कल्प्येत । तस्मान्न स्तुतिपदानामानर्थक्यम् । [212. શંકા–એકવાક્યતા કેમ છે ? યાયિક -- કારણ કે પદો સાકાંક્ષ છે. શંકા-મૂતિwામ” શબ્દ સમાપ્ત થતા વાક્ય વડે વિધેય વિહિત થયું છે, પ્રતિપત્તામાં ( શ્રોતામાં) અનાકાંક્ષપણું ઉત્પન્ન થયું છે અને શબ્દકતવ્ય પૂરું થયું છે, હવે બીજાનું અર્થાત “ ક” વગેરેનું શું પ્રયોજન છે ?" યાયિક –તે અર્થની જ સ્તુતિ (એનું પ્રયોજન છે એમ અમે કહીએ છીએ. ” . શંકા-સ્તુતિની પણ શી જરૂર છે? સ્તુતિ કરાયેલ કે ન કરાયેલ તે અર્થ તેટલો જ રહે છે. તૈયાયિક–સ્તુતિપદવાળા વાકયમાં, સ્તુતિપદ સહિતનું વિધિવા બને છે. શંકા –શું અત્યારે તમે કેવળ લિફ આદિ યુક્ત વાક્યને વિધિવાક્ય નથી કહેતા ? . નૈયાવિક–જે સ્તુતિપદો શ્રયમાણ નથી હોતા તે અવશ્ય તેવું [કેવળ લિફ આદિ યુક્ત વાક્ય] વિધિવાથ બને છે અને જ્યારે સ્તુતિપદે હોય છે. ત્યારે તે સ્તુતિપદો સહિતનું વાક્ય વિધિવાક્ય બને છે, ત્યારે સ્કુિતિયાદ રહિતનું કેવળ લિઃ આદિ યુક્ત વાકય વિધિવાક્ય બનતું નથી, કારણ કે તેની પ્રતીતિ છે. વિધિપદને સ્તુતિપદ સાથે સંબંધ થતાં ભિન્મવાક્યતા ન થાય એટલા ખાતર વિધિપદ અને સ્તુતિપદ બંને સાથે મળીને અર્થનું વિધાન કરે છે, કારણ કે એવું જ્ઞાન આપણને થાય છે. અન્યથા, દેખાતો પદાર્થોન્વય ત્યજવો પડે અથ વાક્યભેદ કે પવો પડે. નિષ્કર્ષ એ કે સ્તુતિષનું આર્થિકય નથી. . . 21. નનુ દેવસ્થાપિ વિધિત્રાય સામત વિમર્થ હતુતિહાનિ કયુsara રૂતિ ? ફરતે | ગાનુયોકશો નૈમિનીયાનાં મતે શ, ગમ જ भाग़वानीश्वरः । उक्ते सति प्रतिप तारो वयं वेदस्य, न कर्तारः । प्रतिपत्तौ च क्रमो दर्शितः । एवं च यद्यपि द्रव्यदेवतेतिकर्तव्यताविधानद्वारकमङ्गविधिवदर्थवादवाक्यानां कार्यापयिकत्वं नास्ति, तथापि प्रतीत्यङ्गत्वं न निवार्यते । अत एव प्रमाणोपयोगित्वमेवामाचक्षते, न प्रमेयोपयोगित्वम् । केवलविधिपदश्रवणे हि न तदाद्रियन्ते । यज्वानः । तत्र विधिविभक्तिरवसीदति । तां निमज्जन्तीमिवार्थवादजनितकर्मप्राश જ્યવ્રાય કામનાત ! “áનિતા નેત' ત્યતો ન તથવિધ: શ્રધ્રાતિશયો મવતિ, यथाविधः ‘सर्वजिता वै देवाः सर्वमजयन् सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेवैतेन. सर्व Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અથવાદવાના પ્રામાણ્યની સ્થાપના નીતિ’ [તાં2 . ૨૬.૭.૨] રૂવાપઃ હોષિ “ ની તયા' इत्यतो न तथा क्रेतारः प्रवर्तन्ते यथा 'एषा बहुस्निग्धक्षीरा सुलीला सापत्या अनवप्रजा च' इत्येवमादिभ्यः स्तुतिपदेभ्यः । स्वानुभवसाक्षिकोऽयमर्थः । अत एव केचिदश्रुतार्थवादकेऽपि विधिवाक्ये तत्कल्पनमिच्छन्ति, यथा क्वचिदर्थवादाद्विधिकल्पनमिति । यथोक्तम् (विधिस्तुत्योः सदा वृत्तिः समानविषयेष्यते' इति [तं० वा० १.४.१३] । अनधिगम्यमानविधिसम्बन्धाच्चार्थवादाद्विधिरुन्नीयते, न गम्यमानविधिसम्बन्धात् । ' 213. શંક-સ્તુતિરહિત કેવળ વિધિવાક્ય સમર્થ છે તે પછી શા માટે સ્તુતિપદેને [વાકયમાં] પ્રયોગ કરવામાં આવે છે ? યાયિક–અમે ઉત્તર આપીએ છીએ. ભીમસના મતે શબ્દ (અર્થાત વેદ) અપર્યનો છે (અર્થાત્ જેની બાબતમાં પ્રભ જ ન કરી શકાય તેવો છે); અને અમારા ભગવાન ઈશ્વર અપનાજ્ય છે. વેદ બેલાય ત્યારે વેદના આપણે પ્રતિપત્તા (=જ્ઞાતા, શ્રોતા) છીએ. કર્તા નથી. વેદની પ્રતિપત્તિને ક્રમ તે અમે દર્શાવી દીધો છે. અને આમ જે કે દ્રવ્ય, દેવતા, ઇતિકર્તવ્યતાના વિધાન દ્વારા અંગવિધિઓ જેમ કર્મમાં ઉપયોગી છે તેમ અર્થવાદવા ઉપયોગી નથી, તેમ છતાં સસ્તુતિક વિષયની પ્રતીતિનું તેઓ અંગ છે એ હકીકત ટાળી શકાય એવી નથી. [જ્યારે સ્તુતિપદો નથી હોતાં ત્યારે સ્તુતિરહિત વિશ્વની પ્રતીતિ થાય છે. પરંતુ જ્યારે સ્તુતિપદે હોય છે ત્યારે તો સસ્તુતિક વિષયની જ પ્રતીતિ થાય છે. તેથી અર્થવાદો સસ્તુતિક વિષયની પ્રતીતિનું કારણ છે, અંગ છે. અલબત્ત, અહીં પ્રતીતિ સસ્તુતિક વિષયની થાય છે પરંતુ અનુષ્ઠાન તે શુદ્ધ વિષયનું જ થાય છે.] એટલે જ અર્થવાદ પ્રમાણપયોગી છે, પ્રમેયપયોગી નથી એમ કહેવાય છે. કેવળ વિધિપદનું શ્રવણ થતાં યજ્ઞ કરનારાઓને તેના (=વિધિના) પ્રત્યે આદર જાગતું નથી. ત્યાં વિધિ પ્રત્યેની વિશેષ ભક્તિ મરવા પડે છે. તે ડૂબતી ભકિતને જાણે કે કર્મના પ્રાશનું અવાજનિત જ્ઞાન બચાવે છે, તારે છે. સજિતયજ્ઞ કરે આ વિધિપદમાંથી તે શ્રદ્ધાતિશય પેદા થતા નથી જે “સર્વજિતયજ્ઞ વડે દેવોએ ખરેખર બધું જીતી લીધું; સર્વની પ્રાપ્તિ માટે, સર્વની જીત માટે દેવોએ સર્વજિત યજ્ઞ કર્યો; આ સર્વજિત યજ્ઞ વડે સૌ બધું છત છે' આ અર્થવાદપદોમાંથી પેદા થાય છે. જગતમાં પણ આ ગાય ખરીદવી જોઈએ એમ કહ્યું તેથી ખરીદનારા તેવા પ્રવૃત્ત થતા નથી જેવા તેઓ “આ બહુ સ્નિગ્ધ દૂધ આપનારી છે, શુકનિયાળ છે, વાછરડાવાળી છે અને નિર્દોષ પ્રજાવાળી છે' એ સ્તુતિપદોથી પ્રવૃત્ત થાય છે. એટલે જ, જેમ કેઈકવાર અર્થવાદ ઉપરથી વિધિની કલ્પના કરવામાં આવે છે તેમાં કેટલાક જે વિધિવાક્યમાં અથવાદ શ્રત નથી તેમાં પણ અર્થવાદની કલ્પના કરવાનું ઈચ્છે છે. જેમ કે કહેવામાં આવ્યું છે કે વિધિ અને સ્તુતિની પ્રવૃત્તિ સદાય સમાનવિષયા ઈચ્છવામાં આવી છે.” [અશ્રત અને પરિણામે જેનું જ્ઞાન નથી થતું એવી વિધિ સાથે જેને સંબંધ હોય એવા અથવાદ ઉપરથી વિધિની Page #130 -------------------------------------------------------------------------- ________________ અર્થવાદવાના પ્રામાણ્યની સ્થાપના ૧૧૭ કલ્પના કરવામાં આવે છે, અને નહિ કે જે [મૃત હાઈ] જ્ઞાત છે એવા વિધિ સાથે જેને સંબંધ છે એવા અર્થવાદ ઉપરથી. _214. ગત વ ર “લોડોઢી' વાઢિમ્યો ન “રોહિતવ્યનું દ્રિविधिकल्पनमिष्यते । मुधैव पूर्वपक्षिणा तदाशङ्कितम् । विध्यन्तरेणैकवाक्यत्वं हि प्रत्यक्षमिहोपदिश्यते । 'बर्हिषि रजतं न देयम्' तै०सं०१.५.१]इत्यस्य विधेः शेषोऽयं 'सोऽरोदीत्' इत्यादिः । 'रुद्रो रुरोद, तस्य यदश्रु अशीयत तद्रजतमभवत्। यो हि बर्हिषि रजतं ददाति पुराऽस्य संवत्सराद् गृहे रोदनं भवति' इति । तस्माद् बर्हिषि रजतं न देयमिति । 'प्राजापत्यमजं तूपरमालभेत' [तै० सं० २.१] इत्येतस्य विधेः शेषः 'प्रजापतिरात्मनो वपामुदखिदत्' इति । वपाहोममाहात्म्यप्रदर्शनार्थमुच्यते ---अग्नौ वै प्रगृहीतमात्रायां वपायामजस्तूपर उदगादिति । 'आदित्यः प्रायणीयश्चरुः' [तै०सं० ६.१.५] इत्यस्य विधेः शेषोऽयं 'देवा वै देवजयनमध्यवसाय दिशो न प्राजानन्' इति । व्यामोहानामादित्यः चरु शयिता यथा दिङ्मोहस्येति । एवं तत्र तत्र विधिशेषत्वमर्थवादानां वेदितव्यम् । _214. એટલે જ તેણે રુદન કર્યું" ઈત્યાદિ ઉપરથી “સદન કરવું જોઈએ' ઇત્યાદિ વિધિની કલ્પના ઈચ્છવામાં નથી આવી. પૂર્વપક્ષીએ નકામી જ તે આશંકા કરી છે, કારણ કે અન્ય વિધિ સાથે તે અર્થવાદની] એકવાક્યતા અહીં સીધી જણાવાઈ છે. બહિયજ્ઞમાં રજત ન આપવું જોઈએ' એ વિધિને શેષભાગ “તેણે રુદન ક્યુ” વગેરે છે. [સમય વાકય આ પ્રમાણે છે- “ઢે રૂદન કર્યું, એનાં જે આંસુ પડ્યાં તે રજત બન્યાં; તેથી બહિં. યજ્ઞમાં જે રજત આપે છે તેના ઘરમાં સંવત્સર પહેલાં રડારોળ થાય છે; માટે બહિયજ્ઞમાં રજત ન દેવું'. “પ્રજાપતિ માટેના શિંગડા વિનાને બેકડાને કાપો.” આ વિધિને શેષભાગ છે પ્રજાપતિએ પોતાનું માંસ કાપ્યું.' માંસ હોમવાનું માહાસ્ય દર્શાવવા માટે કહેવાયું છે કે જે અગ્નિ માંસને ગ્રહણ કરે છે કે તરત જ શિંગડા વિનાને બેકડો [આકાશમાં] ઉપર જાય છે.' યજ્ઞની શરૂઆત જેનાથી થાય છે તે ચરુ ( દૂધમાં રાંધેલે ભાત) અદિતિ દેવતા માટે હોય છે આ વિધિને શેલ ભાગ છે. દેવો(=ઋત્વિજે) ખરેખર યજ્ઞસ્થાનને નક્કી કર્યા પછી દિશાઓની ભ્રાન્તિ પામ્યા (અર્થાત કયા કમ પછી કયું કર્મ કરવું તે કમવિષયક બ્રાતિ પામ્યા.) જેમ દિમોહને નાશક [સૂર્ય છે તેમ વ્યામોહો (બ્રાન્તિઓને) નાશક અદિતિદેવતા માટે ચર છે. આમ તે તે સ્થાને અર્થવાદેનું વિધિશેષપણું સમજવું જોઈએ. __215. कथं पुनरिदमसत्यमेवोच्यते रुद्ररुदिताद् रजतमजायत, प्रजापतिवपाहोमसमिद्धादग्नेरजस्तूपर उदगादिति । उच्यते । नेदमसत्यम् । यदस्य वाक्यस्य प्रतिपाद्यं तत्र सत्यार्थमेवेदम् । न चास्य यथाश्रुतोऽर्थः प्रतिपाद्यः, किन्तु विधेयो निषेध्यो वा कश्चिदर्थः । इहान्वाख्याने द्वयमापतति-यच्च वृत्तान्तज्ञानं यच्च ૧૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અથવાદવાના પ્રામાણ્યની સ્થાપના कस्मॅिश्चिदर्थे प्ररोचना द्वेषो वा। तत्र वृत्तान्तज्ञानं न प्रवर्तकं, न निवर्तकमिति प्रयोजनाभावादनर्थकमनादरणीयम् । प्ररोचनाद्वेषौ तु प्रवृत्तिनिवृत्त्यङ्गत्वात् तदर्थौ गृहीत्वा प्ररोचनायाः प्रवर्तेत द्वेषान्निवर्तेतेति । तत्र तत्प्रतिपाद्यसत्यार्थ एवार्थवाद: । 215. શંકા–પણ “સ્ટના આંસુમાંથી રજત પેદા થયું “પ્રજાપતિવપહોમના પ્રજવલિત અગ્નિમાંથી શિંગડા વિનાને બેકડો ઉપર [આકાશમાં ગો” એવા આ અસત્યને જ શા માટે કહેવામાં આવે છે ? યાયિક—ઉત્તર આપીએ છીએ. આ અસત્ય નથી. આ વાક્યનું જે પ્રતિપાદ્ય છે તેમાં આ સત્યાર્થ છે જ. યથાશ્રુત (=વા) અર્થ આને પ્રતિપાદ્ય નથી, પરંતુ વિધેય કે નિષેધ્ય કઈક અર્થ પ્રતિપાદ્ય છે. અહીં અનુવાદવાક્યરૂપ અર્થવાદમાં બેય આવી પડે છે. જે વૃત્તાન્તજ્ઞાન છે તે અને અમુક કઈ બાબતને અનુલક્ષી જે પ્રશંસા કે નિંદા તે, તેમાં વૃત્તાન્તજ્ઞાન પ્રવર્તક પણ નથી કે નિવર્તક પણ નથી; પ્રવર્તકત્વ કે નિવકત્વરૂ૫) પ્રજનને અભાવ હોવાથી [વૃત્તાન્તજ્ઞાન] અનર્થક છે અનાદરણીય છે. પ્રશંસા અને નિંદા [અનુક્રમે પ્રવૃત્તિ અને નિવૃત્તિનાં કારણ હોઈ પ્રશંસા અને નિંદાના અર્થોને ગ્રહણ કરીને પ્રશંસાથી પ્રવૃત્તિ કરે અને નિંદાથી નિવૃત્ત થાય, ત્યાં પ્રશંસા અને નિંદાથી પ્રતિપાઘ [વિધેય કે નિષેધ્ય અર્થરૂપ સત્ય અર્થવાળો અથવાદ છે. 2 6. यत्त्वरुदति रुद्रे कथं तद्रोदनवचनम् ? अरोदनप्रभवे वा रजते कथं तदुद्भवताभिधानमिति । गुणवादमात्रम् । गौण एष वादः । श्वेतवर्णसारूप्यादिना रोदनप्रभवं रजतं निन्दितुमुच्यते । एवं पशुयागे वपाहामप्रशंसायै 'प्रजापतिरात्मनो वपामुदखिदत्' इति वृत्तान्ताख्यानं योजनीयम् । आदित्यचरप्रशंसायै ‘देवा देवयजनमध्यवसाय दिशो न प्राजानन्' इति । अथ वा नैयायिकानामनेकप्रकारपुरुषातिशयवादिनां यथाश्रुतेऽप्यर्थे नात्यन्तमसंभवः । रुद्रस्य रुदिताद्रजतजन्म, प्रजापतेर्वपात्खेदः, तद्धोमात् तूपरपशूद्गमः, देवानां देवयजनाध्यवसाने दिङमोह इत्येवंजातीयकमपि सत्यमस्तु, को दोषः ? तत् सर्वथाऽर्थवादानां प्रामाण्यम् । - 216. શંકા ન રડતા રુદ્રની બાબતમાં પિલું સદનનું કથન કયાંથી ? સદનમાંથી ન જન્મેલી રજતની બાબતમાં રુદનમથી તેના ઉદ્દભવનું કથન કેમ ? યાયિક—એ તો કેવળ ગૌણ ( લદ્યાર્થ) વચન છે. આ ગૌણ વચન છે. વેતવર્ણના સારૂપ્ય વગેરેને કારણે તેમ જ રજતની નિંદા કરવા માટે રજતને રુદનમાંથી જન્મેલું કહ્યું છે. એ જ રીતે પશુયાગમાં માંસ હોમવાની પ્રશંસા કરવા ખાતર “પ્રજાપતિએ પોતાનું માંસ કાપ્યું” એવું વૃત્તાન્તવ્યાખ્યાન યોજવું જોઈએ. અદિતિદેવતા માટેના ચરની પ્રશંસા માટે દેવે (ઋત્વિજે) ખરેખર યજ્ઞસ્થાનને નક્કી કર્યા પછી દિશાઓની ભ્રાન્તિ પામ્યા' એમ કહ્યું Page #132 -------------------------------------------------------------------------- ________________ અર્થવાદવાકયોના પ્રામાણ્યની સ્થાપના ૧૧૫ છે. અથવા અનેક પ્રકારના પુરુષાતિશયો (ધર્મો અને અધર્મો) માનનારા તૈયાયિકોના મતે તે અર્થવાદને પ્રતિપાદ્ય અ યથાબુત માન અત્યંત અસંભવ નથી. રુદ્રના આંસુઓમાંથી રજતને જન્મ, પ્રજાપતિએ પિતાનું જ માંસ કાપવું, તે હોમમાંથી શિંગડારહિત પશુનું આકાશે ઊંચે ચઢવું, દેવના યજ્ઞસ્થાનના નિશ્ચયમાં પછી યજ્ઞનાં કર્મો ક્યા ક્રમે કરવા એની દેવોને મુઝવણ થવી – આ જાતનું બધું સત્ય છે ! [એમાં] શે દેવ છે ? તેથી અર્થવાદ સર્વથા પ્રમાણ છે. 217. एवं स्तेनं मनाऽनृतवादिनी वागिति गौण एष वादः । प्रच्छन्नतया स्तेनं मन उच्यते, बाहुल्याभिप्रायेण चानृतवादिनी वागिति । 'धूम एवाग्नेर्दिवा ददृशे नाचिरचिरेवाग्नेर्नक्तं ददृशे न धूमः' इति दूरभूयस्त्वाभिप्रायेण कस्मैचित् प्रयोजनाय सायंप्रातर्होमदेवतास्तुतये कथ्यते । 'न चैतद्विद्मो यदि ब्राह्मणाः स्मोऽब्राह्मणा वा' इति प्रवरानुमन्त्रणप्रशंसायै संशय इव दर्शितः । अब्राह्मणोऽपि यजमानः प्रवरानुमन्त्रणेन ब्राह्मणः स्यादिति । 'को ह वै तद्वेद यदमुष्मिल्लोकेऽस्ति वा न वा' इति दृष्टफलं किमपि कर्म स्तोतुमुच्यते । 217. એ જ રીતે મન ચોર છે, વાણું અસત્ય બોલનારી છે' આ વાક્ય ગૌણ (=ઉદ્યાર્થવાળું) છે. ટૂંકાયેલું રહેતું હોવાને કારણે માને ચેર કહ્યું છે. બાહુલ્યાભિપ્રાયથી વાણીને અસત્ય બોલનારી કહી છે. અગ્નિમાંથી નીકળતો ધુમાડે દિવસે દેખા, વાળા ન દેખાઈ અગ્નિની વાળા રાતે દેખાઈ, ધુમાડે દેખાયો નહિ' એમ તેમનું ઘણું અંતર જણાવવાના અભિપ્રાયથી કઈક ખાસ પ્રજનને લીધે સાયંકાલીન અને પ્રાતઃકાલીન હોમની સ્તુતિ કરવા માટે કહેવાયું છે. [ઘણે દૂર રહેલી વ્યક્તિને દિવસે ધુમાડો દેખાય પણ જવાળા ન દેખાય જ્યારે રાતે જવાળા દેખાય પણ ધુમાડે ન દેખાય.] “અમે જાણતા નથી કે અમે બ્રાહ્મણ છીએ કે અબ્રાહ્મણે” એમ કહી, પ્રવરમંત્રોચ્ચારથી થતાં શુદ્ધિકર્મની પ્રશંસા માટે જાણે કે સંશય દર્શાવ્યો છે. યજમાન અબ્રામણ હોય તે પણ પ્રવરમાં ત્રોચ્ચારથી થતા શુદ્ધિકમથી બ્રાહ્મણ બને. કોણ જાણે છે કે પરલોકમાં તે (=સ્વર્ગાદિ ફળ) છે કે નહિ ?” એમ જે કહેવામાં આવ્યું છે તે દરફળવાળા કેઈ પણ કમની પ્રશંસાથે કહેવામાં આવ્યું છે. 218. ‘મતેડી મુવં ચ પર્વ વે’ તિ વિદ્યાપારૈષા | મતે તિ શિÈरुद्वीक्ष्यमाणस्य मुखमिति । सर्वान् कामानवाप्नोति इति सर्वत्वं प्रकृतापेक्षम् । स्तुत्यर्थ चाश्वमेधाध्ययनेऽपि तत्फलवचनम् । 'हिरण्यं निधाय चेतव्यम्' इति स्तुत्यर्थतया दिव्यन्तरिक्षे पृथिव्यां च चयनं प्रतिषिष्यते । अनुपहितहिरण्यायां पृथिव्यामग्निर्न चेतव्यो, न पुनर्न चेतव्य एव તસ્વમિતિ | Page #133 -------------------------------------------------------------------------- ________________ અર્થવાદવાના પ્રામાણ્યની સ્થાપના _ 'आदित्यो यूपः' इति अञ्जने सति तेजस्वितया यूपस्यादित्यरूपतास्तुतये कथ्यते । तत्कार्यकारित्वाच्च यजमानः प्रस्तर उच्यते । न हि मुख्ययैव वृत्त्या लोके शब्दाः प्रवर्तन्ते, गौण्याऽपि वृत्त्या व्यवहारदर्शनात् । एवं वेदेऽपि तेषां तथा प्रयोगा भविष्यति । इत्थं च मन्त्रेष्वप्यैन्या गार्हपत्योपस्थानमविरुद्धम् । _218. ‘જે આ પ્રમાણે જાણે છે તેનું મુખ શોભે છે – આ વિદ્યાપ્રશંસા છે. જ્યારે [પ્રશંસા કરતા ઉત્કંઠિત] શિષ્ય ગુરુમુખ તરફ ઊંચે જુએ છે ત્યારે ગુરુમુખ શોભે છે એમ અર્થ છે. “સવ કામના પૂરી થાય છે' એમાં “સર્વવ' પ્રકૃતિની અપેક્ષાએ [સમજવાનું] છે. પ્રશંસા કરવા માટે અશ્વમેઘાધ્યયનમાં તેનું ફળ જણાવતું આ વાક્ય છે. “સુવર્ણ મૂકીને પછી અગ્નિ સળગાવવો” એમ કહી આ કમની સ્તુતિ કરવા માટે આકાશમાં, અન્તરિક્ષમાં અને પૃથ્વી ઉપર અગ્નિ સળગાવવાને પ્રતિષેધ કરવામાં આવ્યું છે. જેની અંદર સુવર્ણ મૂકવામાં આવ્યું નથી તે પૃથ્વી ઉપર અગ્નિ ન સળગાવવો જોઈએ અને નહિ કે પૃથ્વી ઉપર તેને સળગાવવો જ ન જોઈએ [ઘીનો] લેપ થતાં આવેલા ચળકાટને કારણે ચૂપની જે આદિત્યરૂપતા થાય છે તેની સ્તુતિ માટે “ધૂપ આદિત્ય છે' એમ કહેવામાં આવ્યું છે. તેનું (યજમાનનું) યજ્ઞ પાર પાડવા રૂપ કાર્ય પ્રસ્તર કરતા હોઈ યજમાન પ્રસ્તર કહેવાય છે. લેકમાં (અર્થાત લૌકિક વ્યવહારમાં) શબ્દો વાર્થમાં જ પ્રવૃત્ત થતા નથી, કારણ કે ગણાર્થ(Eલક્ષ્યાર્થ)માં તે પ્રજાતા દેખાય છે. એ જ રીતે વેદમાં પણ તેમનો તેવો પ્રયોગ થાય છે. આમ, ગાઈપત્ય અગ્નિનું ઉપસ્થાન (પૂજા) ઈન્દ્રના માનમાં રચાયેલી ક્યાએ ઉચ્ચારી કરે તો તેમાં કોઈ વિરોધ નથી. વેિદમાં શબ્દનો લક્ષ્યાર્થમાં પ્રયોગ થતો હાઈ “ઈન્દ્ર' શબ્દ રૂઢિથી ઈન્દ્રને વાચક હોવા છતાં ઐશ્વર્યાવિશેષની વિવક્ષાને કારણે ગાઈ. પત્યને વાચક પણ બને.] 29. ઉર્વ સ્તુતિનિન્દાસ્વરપાસ્તાવવા: વિવાāન પ્રમાણમ્ | परकृतिपुराकल्पस्वरूपा अपि तथैव योज्याः । क्वचित्पुनरर्थवादेनैव कश्चिदंशः पूर्यते इति न तु प्रतीत्यङ्गत्वमेव, तस्य कार्याङ्गत्वमपिं भवति । यथा 'प्रतितिष्ठन्ति ह वा य एता रात्रीरुपासते' तै०सं० ७.३.१ :] इत्यश्रयमाणाधिकारस्य रात्रिसत्रविधेरधिकारांशोऽर्थवादादेव लभ्यते । વથા “સ્ટના નિર્દેશાત’ તિ નૈિતૂ. ૪.રૂ.૨૮] | તત્ર દિ પ્રતિષ્ઠામા: सत्रमासीरन्नित्यर्थवादवशाद् गम्यते वाक्यार्थः । 219. આમ, સ્તુતિસ્વરૂપ અને નિદાસ્વરૂપ અથવા વિધિ સાથે એકવાક્યતા ધરાવતા હેઈ પ્રમાણ છે. પરકૃતિસ્વરૂપ અને પુરાકલ્પસ્વરૂપ અર્થવાદોને પણ તે પ્રમાણે જ જવા જોઈએ. Page #134 -------------------------------------------------------------------------- ________________ અર્થવાદેવાના પ્રામાણ્યની સ્થાપના કેટલીક વાર વળી અર્થવાદ જ કોઈક અંશની પૂર્તિ કરે છે, એટલે તે પ્રતીતિનું જે કારણ નથી, કાય (કર્મ)નું પણ કારણે છે. ઉદાહરણાર્થ, જેઓ આ રાત્રિઓની ઉપાસના કરે છે તેઓ પ્રતિષ્ઠા પામે છે' એ અર્થવાદમાંથી જ અશ્કમાણાધિકારવાળી રાત્રિ સત્રવિધિને અધિક:રાંશ પ્રાપ્ત થાય છે, જેમકે કહેવામાં આવ્યું છે કે “આત્રેય આચાયને મતે તિનું ફળ છે કારણ કે ફળને નિર્દેશ [અર્થવાદમાં થયું છે, કારણ કે ત્યાં તેમને પ્રતિષ્ઠાની કામના હોય તે રાત્રિસત્રની ઉપાસના કરે' એવો વાક્યર્થ અથવાદને કારણે જ્ઞાત થાય છે. [‘૩ રાત્રિઓની ઉપાસના કરે એટલે વિધિ છે. કઈ કામનાવાળે કરે એ કહેવામાં આવ્યું નથી. તે અંશની પૂર્તિ અર્થવાદ કરે છે.] 220. कचिद्विधिवाक्यस्यार्थसंदेहेऽर्थवादात्मकाद् वाक्यशेषात् तन्निश्चयो મવતિ | કથા “ 1 ડાઘાતિ’ તૈિ૦ ૦ રૂ. ૨.૫] ઝન घृततैलवसादिभेदेन संदिह्यमाने 'तेजो वै घृतम्' [तै० ब्रा० ३.१२.५] इति अर्थवादाद् घृतेनाक्ताः शर्करा उपधेया इति गम्यते । 220. કેટલીક વાર જ્યારે વિધિવાક્યના અર્થને સંદેહ થાય છે ત્યારે અર્થવાદરૂપ વાક્યશેલથી તેને નિશ્ચય થાય છે. ઉદાહરણાથ, પહેલી ઈંટ મૂકે છે' એમ કહેવામાં આવતાં ચેપડવાના દ્રવ્યો ઘી તેલ ચરબી વગેરે બાબત સંદેહ જાગતાં “ખરેખર ઘી તેજ છે' એ અર્થવાદ ઉપરથી ઘી વડે પડેલી ઈટ મૂકવી જોઈએ એ નિશ્ચય થાય છે. 22ા. રૂવા વિધિને માવા, __तद्वत्प्रमाणत्वममी भजन्ते । अस्ति प्रतीत्यन्वयिता हिं तेषां कचिच्च कार्यान्वयिता तु दृष्टा ॥ यद्वा स्वरूपपरतामपि संस्पृशन्ति प्रामाण्यवर्त्म त इमे न परित्यजन्ति । नैयायिका हि पुरुषातिशयं वदन्तो वृत्तान्तवर्णनमपीह यथार्थमाहुः ॥ आदित्ययूपवचनादिषु तु खरूप__याथार्थ्य मित्थमुपपादयितुं न शक्यम् । गौणी तु वृत्तिमवलम्ब्य कृता तदर्थ व्याख्येति तेष्वपि न विप्लवनावकाशः ॥ 22, નિષ્કર્ષ એ કે વિધિ સાથે એકવાક્યતા હોવાથી આ અર્થવાદ વિધિની જેમ પ્રમાણ છે. તેમનામાં પ્રતીત્યંગ– તે છે જ, કેટલીકવાર કાર્યા ગવ પણ તેમનામાં દેખાય છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મન્ચવાકાની વિચારણ અથવા તો સ્વરૂપતાને (=વૃત્તાન્તને, હકીક્તને) સ્પર્શતા તેઓ પ્રામાણને માગ ત્યજતા નથી, કારણ કે પુરુપાતિશયની વાત કરતા યાયિક વૃત્તાન્તવર્ણનને પણ અહીં યથાર્થ જ જંણાવે છે. ધૂપ આદિત્ય છે જેમાં વચનની બાબતમાં સ્વરૂપથાર્થતા ઘટાવવી શક્ય નથી, તેથી ગૌણવૃત્તિને આશરો લઈ તેના અર્થની વ્યાખ્યા કરવામાં આવી છે, એટલે તે વાક્યોમાં પણ ગોટાળાને અર્થાત અપ્રામાણ્યને અવકાશ નથી. . 222. अथेदानी मन्त्रा विचार्यन्ते । किमर्थप्रकाशनद्वारेण विध्यर्थोपयोगिता तेषामुतोच्चारणमात्रेणेति । ननूभयथाऽपि प्रामाण्याविशेषात् किं तद्विचारेण ? न हीदं शास्त्रं वेदस्यार्थविचाराय मीमांसावत् प्रवृत्तम् , अपि तु प्रामाण्यनिर्णयायैवेति । सत्यम् , प्रामाण्यनिर्णयायेदं शास्त्रं प्रवृत्तम् । अविवक्षितार्थत्वे तु मन्त्राणामप्रतिपादकत्वलक्षणमप्रामाण्यमेव भवेत् । तत्सामान्याद्वेदब्राह्मणवाक्यानामपि तथाभावप्रसङ्ग इति वेदस्य कर्मावबोधार्थत्वं हीयते । न च संशयविपर्ययजननमेवाप्रामाण्यम् , अज्ञानजनकत्वमप्यप्रामाण्यमेव । _222. હવે અમે મંત્રોને વિચાર કરીએ છીએ. યજ્ઞકર્મમાં પ્રજ્ય પદાર્થોને પ્રકાશિત કરી અર્થાત્ યાદ કરાવી તે દ્વારા તેઓ વિધ્યર્થને ઉપયોગી બને છે કે ઉચ્ચારણ માત્ર દ્વારા વિયર્થને ઉપયોગી બને છે ? શંકા - બંને રીતેય પ્રામાણ્ય સમાપણે રહેતું હોઈ તેને વિચાર કરવાનું શું પ્રજન? આ ન્યાયશાસ્ત્ર મીમસાશાસ્ત્રની જેમ વેદના અર્થને વિચાર કરવા માટે પ્રવૃત્ત થયું નથી, પરંતુ વેદના પ્રામાણ્ય નિર્ણય કરવા માટે જ પ્રવૃત્ત થયું છે. નૈયાયિક સાચું, વેદના પ્રમાણને નિર્ણય કરવા માટે જ આ ન્યાયશાસ્ત્ર પ્રવૃત્ત થયું છે. મંત્રનો અર્થ અવિવક્ષિત હોય છે એમ માનતાં તે અપ્રતિપાદકત્વરૂપ અપ્રામાણ્ય જ થાય. [બીજા શબ્દોમાં, મંત્રને વિક્ષિત કોઈ અર્થ જ નથી એમ માનતાં મંત્રો કઈ અર્થનું પ્રતિપાદન કરતા નથી અને પરિણામે અપ્રમાણ છે એવી આપત્તિ આવી પડે] વેદવાક્યો અને બ્રહ્મણવાક્યોમાં વેદત સામાન્ય હોવાથી તે બંનેમાં અપ્રામાણ્યની આપત્તિ આવે, એટલે વેદ કર્મનું જ્ઞાન કરાવે છે એ જાતનું તેનું કર્માવબોધાથવ પણ હાનિ પામે. અને સંશય અને વિપર્યયને પેદા કરવાં તે જ અપ્રામાણ્ય નથી, જ્ઞાનને ન ઉત્પન્ન કરવું એ પણ અપ્રામાણ્ય જ છે. 23. તદુયતે | ૩ વારમાત્રોવાળો મત્રી: I કુત: ? તથા વિનિયોનોશાત્ | ‘૩ કયા ૩ર વયસ્વ રૂતિ પુરો શું થયુતિ” [વા. સં. ૨.૨૨] તિા यद्यर्थप्रकाशनोपकारिणो मन्त्राः, सामर्थ्यादेव प्रथनोपयोगी मन्त्रोऽयमिति, किमर्थं प्रथने विनियुज्यते वचनेन ? यथा साक्षः पुरुषः परेण चेन्नीयते, नूनमक्षिभ्यां न पश्यतीति गम्यते । 'अग्नीदग्नीन् विहर' इति च करोत्येवासी ऋत्विगग्निविहरणम्, किं वचनेन ? उच्चारणमात्रोपकारिणि मन्त्रे तदुच्चारणादेवादृष्टं किश्चिदुपकारजातं कल्प्यते । Page #136 -------------------------------------------------------------------------- ________________ મન્ચવાક ઉપર અપ્રામાણ્યને આપ ૧૧૯ (223. શંકાકાર –તેને ઉત્તર આપીએ છીએ ઉચ્ચારણમાત્રથી વિધ્યર્થને મંત્રો ઉપયોગી છે કેમ ? કારણ કે તે પ્રમાણે (અર્થાત ઉચ્ચારણમાત્રથી) મંત્રના વિનિયોગને ઉપદેશ છે, જેમ કે [“હે પુડાશ !] વિસ્તીર્ણ થઈને વિસ્તાર પામ એમ ઉચ્ચારી પુરડાશને વિસ્તારે”. મંત્રો પદાર્થોને પ્રકાશિત કરવામાં ઉપકારી હોય તો આ મંત્રના સામર્થથી જ અર્થાત પોતાના અર્થથી જ મંત્ર પ્રક્રિયામાં ઉપયોગી બને, તો પછી શા માટે પ્રથમ ક્રિયામાં આ મંત્ર ઉપયોગી છે એમ જણાવી મંત્રોચ્ચાર કરનારને ( યજ્ઞકર્તાને પ્રથનક્રિયામાં આ મંત્ર બોલવાની સૂચના આપવામાં આવે છે ? ચક્ષુવાળા પુરુષ બીજથી દેરવાતો હોય તે ખરેખર તે ચક્ષુબ વડે દેખતો નથી એવું સમજાય છે અગ્નિ સળગાવનાર ઋતિફ ! તું અગ્નિઓને લઈ જા (મનીટનીર્ વિર)' એ મંત્ર બોલતો એ ઋવિ અગ્નિવિહરણર્મ કરે છે જ; તે પછી “અગ્નિવિહરણકર્મમાં આ મંત્ર ઉપયોગી છે માટે તે કામ કરતી વખતે તે મંત્ર બોલે” એમ વચનથી સચવવાનું પ્રયોજન જ કયાં રહ્યું ? મંત્ર ઉચ્ચારણમાત્રથી વિધ્યર્થને ઉપકાર કરતો હોય તે ઉચ્ચારણથી કંઈક અદષ્ટ ઉપકાર જન્મે છે એમ કલ્પવામાં આવે છે. 224. वाक्यक्रमनियमाच्चाविवक्षितार्थान् मन्त्रानवगच्छामः । नियतपदक्रमा हि मन्त्राः पञ्यन्ते । यद्यर्थप्रतिपादनेनोपकुर्युः नियतक्रमाश्रयणमनर्थकं स्यात् , क्रमान्तरेणापि तदर्थावगमसंपत्तेः । 224 મંત્રો વિવક્ષિત અર્થ ધરાવતા નથી એવું વાગત પદોના નિયત ક્રમના નિયમ ઉપરથી અમને જણાય છે. અનુક નિયત ક્રમમાં પદો ધરાવતા મંત્રો ઉચ્ચારાય છે. જે મંત્રો અર્થનું પ્રતિપાદન કરી તે દ્વારા વિધ્યર્થને ઉપકાર કરતા હતા તે નિયતક્રમને વળગી રહેવું અર્થ વગરનું બની જાય, કારણ કે બીજા ક્રમથી પણ તે અર્થનું જ્ઞાન થાય છે. 225. સૂતાત્ત્વિર્ણિતાથ મન્ના | વિથમાનાર્યવાસિનો હિ દ્િ दृश्यन्ते । यथा 'चत्वारि शृङ्गा त्रयो अस्य पादाः द्वे शीर्षे सप्त हस्तासो अस्य । त्रिधा बद्धो वृषभो रोरवीति महो देवा मानाविवेश' [ऋग्वेद ४.५८.३] इति । न हि चतुःशृङ्गं त्रिपादं द्विशिरस्कं साहसं किञ्चिद् यज्ञसाधकमस्ति, यदनेन प्रकाश्येत । _225 અને આ કારણે પણ મંત્રો વિવલિત અર્થવાળા નથી –કેટલાક મંત્રો અવિદ્યમાન પદાર્થને જણાવતા દેખાય છે, જેમકે એને ચાર શિંગડાં છે, ત્રણ પગ છે, બે માથાં છે, સાત હાથ છે. ત્રણ પ્રકારે બાંધેલ બળદ મોટે અવાજ કરે છે. મોટે દેવ માર્યોમાં પ્રવેશ્ય (વારિ વગેરે) ચાર શિંગડાંવાળું, ત્રણ પગવાળું, બે માથાવાળું અને સાત હાથવાળું કઈ યજ્ઞસાધન પશુ છે નહિ કે જેને આ મંત્ર પ્રકાશિત કરે (અર્થાત જણાવે) Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મત્રવાક ઉપર અપ્રામાણ્ય આરોપ 226. નવમ્ | અવેતનબૅકના શોવ ત્રાશન' રૂતિ તૈિ. સં. ૨.૨.૨] [ ન હોવધવું તે ત્રાય નિયુસ્મતિ | શ્રોતા ग्रावाणः' इति [तै०सं० १.३.१३] चोदाहरणम् । न ह्यचेतना ग्रावाणः श्रोतुं नियुज्यन्ते । 226 અને આ કારણેય મંત્રો વિવક્ષિત અર્થવાળા નથી. મિત્રો વિવક્ષિત અર્થવાળા નથી] કારણ કે જડ વસ્તુઓને હુકમ કરવામાં આવતા દેખાય છે, જેમ કે હું ઓષધિ! આને બચાવ'. ઓધિને જ્ઞાન થતું નથી કે આને બચાવવા માટે મને હુકમ કરવામાં આવ્યો છે. પત્થર સાંભળો' આ બીજુ ઉદાહરણ છે, કારણ કે અચેતન પથરને સાંભળવા માટે હુકમ કરા નથી. - 227. અપિ = “ટ્રિતિચેંદ્રિતિરન્તરિક્ષમ તિ તૈિ૦ ગા .૧૩] विप्रतिषिद्धमभिवदन्ति मन्त्राः । कथं सैव द्यौस्तदेवान्तरिक्षं भवितुमर्हति । 27. વળી, “અદિતિ આકાશ છે, અદિતિ અન્તરિક્ષ છે' એવી પરસ્પરવિરોધી વાત મંત્રો કહે છે કેવી રીતે તે જ આકાશ તે જ અન્તરિક્ષ હોઈ શકે ? (અર્થાત્ જે આકાશ છે તે જ અન્તરિક્ષ કેવી રીતે હોઈ શકે ?) 228. પાકિજા મન્નાનામથી જ્ઞાતુમેવ ન શક્યતે / તે થનાનાનેનો ? “ગવસાત રૂદ્ર: ઈ: તિ [૪૦ ૦ ૨.૮] “Hષેત્ર નમીતુરતુ તિ [૪૦ સં. ૮.૬.૨] “રૂદ્ર: સામસ્થ જાણુ' [૪૦ સં. રૂ.રૂ.૧૨] તિ ૧ | તસમાવિવક્ષિતાથ મંત્રી: | 228. કેટલાક મન્ટોને અર્થ જાણો જ શક્ય નથી. તો પછી તે મત્રો કેવી રીતે પદાર્થને જણાવી (અર્થાત યાદ કરાવી) વિધ્યર્થને ઉપકાર કરે છે એવા મંત્રોના ઉદાહરણ છે– પ્રજા (દ્ર ટિ:, “પૃથેa ઘર્મરતુ તુ', 'રઃ સોમ0 191'. તેથી, મંત્રો વિવક્ષિત અર્થને જણાવતા નથી. 2 9. अपि चोच्चारणमुभयथाऽपि कर्तव्यं मन्त्राणामदृष्टाय वाऽर्थप्रत्याનાય વા, તામણિ નાનુરિતા: રાવ્l: gયાયથિતુમુદન્ત | તમાवश्यकर्तव्येऽस्मिन्नुच्चारणे तत एव यज्ञोपकारे सिद्धे किमर्थप्रतिपादनद्वारपरिग्रहेण प्रयोजनमिति । - 229. વળી, મંત્રનું ઉચ્ચારણ તે બેમાંથી કોઈ પણ પક્ષ સ્વીકારે તોય કરવું જ પડવાનું– ભલે તે મંત્રો અદષ્ટ માટે હોય કે અર્થ જણાવવા માટે હોય, કારણ કે અનુચરિત શબ્દો તે અર્થને જણાવવા ઉત્સાહ ધરાવતા નથી. તેથી, એમનું ઉચ્ચારણ તો અવશ્ય કરવામાં આવે છે જ અને ઉચ્ચારણમાત્રથી જ યજ્ઞોપકાર સિદ્ધ થઈ જાય છે, તો પછી અર્થ પ્રતિપાદનરૂપ દ્વારા ગ્રહણથી શું પ્રજન ? Page #138 -------------------------------------------------------------------------- ________________ મંગાવાના પ્રામાણ્યની સ્થાપના ..१२१ - 230. तत्रोच्यते । किं मन्त्रोभ्योऽर्थप्रतीतिरेव नास्ति, किं वा भवन्त्यपि निर्निमित्ताऽसी, उत सनिमित्ताऽपि ग्रहैकत्वप्रतीतिवदविवक्षितेति । 230. माना २मा म नैयायि। सीसे छीमे- शु मात्रामाथी अथ प्रतीति થતી જ નથી ? કે થતો હોવા છતાં તે નિર્નિંમિત (અર્થાત્ મંત્રટપદેથી અજન્ય) છે ? કે सनिमित्त हावा छतां अना (=पा, वासना) मेवानी मते अविवक्षित छ ? સમ્માષ્ટિપાત્રને સાફ કરો'. અહીં એકવચન વિવક્ષિત નથી, જે કે એકવચનની પ્રતીતિ थती डावा छतi.] 231. न तावत् प्रतीतिरेव नास्ति, शब्दार्थसम्बन्धव्युत्पत्तिसंस्कृतमतीनां 'बहिंदवसदने दामि' मै०सं० १.१.२] इत्येवमादिमन्त्रश्रवणे सति तदर्थप्रतीतेः खसंवेद्यत्वात् । . 231 मंत्रीमाथा अप्रताति यती 4 नथा मे नथी, ४२६५ शासना शानथा सं।२ पासी भुद्धिवाणामाने बहिर्देवपदन दामि'' पोरे भत्रनु श्रवण यता તેના અર્થની પ્રતીતિ સ્વસંવેદ્ય છે. 232. नाप्यसौ निर्निमित्ता, लोकवत् पदानामेवात्र निमित्तत्वात् । व्युत्पत्तिरपि नं नास्ति, य एव लौकिकाः शब्दास्ते एव वैदिकाः, त एव तेषामर्था इति लोकव्यवहारतस्तद्वयत्पत्तिसम्भवात् । .. 232. तनिनिमित्त ५५५ नथी, म सोभा अथ"प्रत पहनिमित्त छ तम अली वहभां) अप्रतीति पनिमित्त छ. '241 शम्नेअथ छे' से ज्ञान नथा होत એમ નહિ; જે લૌકિક શબ્દો છે તે જ વૈદિક શબ્દો છે, તે જ અર્થો છે, એટલે લેકવ્યવહાર દ્વારા “આ શબ્દને આ અર્થ છે એવું જ્ઞાન સંભવે છે. ... 233. नापि भवन्त्यपि मन्त्रोभ्योऽर्थप्रतीतिः ग्रहैकत्वप्रतीतिवदविवक्षिता भवितुमर्हति, अविवक्षानिबन्धनस्य कस्यचिदप्यभावात् । ग्रहादिवचनान्तरनितिसंख्यत्वात् सोमावसेकनिर्हरणस्य च सम्मार्गकार्यस्य सर्वग्रहसाधारणत्वाद् ग्रहमिति विभक्तेश्च कर्मकारकसमर्पणमात्रोणापिं सार्थक्योपपत्तेः युक्तमेकत्वमविवक्षितमिति कथयि'तुम् । इह तु 'बर्हिदेवसदनं दामि' इत्येवमादिवाक्यक्रियमाणक्रतूपयोगिद्रव्यादिप्रकाशन स्य विध्यपेक्षितत्वान्मन्त्रोण स्मृतं कर्म करोति । तथा क्रियमाणमभ्युदयकारि भवति इति म यज्ञाङ्गप्रकाशनमविवक्षितम् । अतो नोच्चारणमात्रोपकारिणो मन्त्राः । 233. भत्रीमाथी म प्रताति छti अत्यतातिना म तेनु अविवक्षित होव 'ઉચિત નથી, કારણ કે અવિવક્ષાના કારણનું કયાંય અસ્તિત્વ નથી. ગ્રહ આદિ વિશેના અન્ય 1. ७५६ देवता से छे ते पास हुं आधु. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ મંગાવાના પ્રામાણ્યની સ્થાપના વાક્યોમાંથી ગ્રિહની] સંખ્યા જ્ઞાત હોઈ તેમના અવલેપને બરાબર દૂર કરવારૂપ માં જવાનું કાર્ય બધા જ ગ્રહોની બાબતમાં સાધારણ હોઈ અને “હું”એ [દિતીયા] વિભક્તિ દ્વારા કર્મકારકના કરાયેલા સમર્પણમાત્રથી સાર્થક્ય ઘટતું ઈ એકત્વ અવિવક્ષિત છે એમ કહેવું ઉચિત છે. પરંતુ અહીં “વહેવાર ટા' આદિ વાક્ય વડે, કરાતા યજ્ઞમાં ઉપયોગી દ્રવ્ય વગેરેનું પ્રકાશન વિધિને અપેક્ષિત હોવાથી મંત્ર વડે સ્મૃતિ કર્મ તે કરે છે. તે પ્રમાણે કરાતું કમ અભ્યયકારી બને છે. એટલે, યજ્ઞના અંગનું પ્રકાશન અવિવક્ષિત નથી. તેથી મંત્રો ઉચ્ચારણમાત્રથી ઉપકારી નથી. 234. નપમન્નાખો તુ “gવમાની ઝવેત' “વૈષ્ણવી ઝપે તિ નૈવ तावन्मात्राक्षेपणानार्थेन प्रकाशितेन प्रयोजनमिति । किं तत्र क्रियते, यत्र तु जपेदिति विधिन श्रयते ? न तत्र तदर्थः प्रतीयमानोऽपेक्ष्यमाणश्चोपेक्षितुं युक्तः । । 234. “પાયમાનીને જપ કરે “વૈષ્ણવીને જપ કરે' એ વિધિ વડે જપમંત્રોના જપમાત્રને આક્ષેપ (=સૂચન) થાય છે, એટલે અર્થને પ્રકાશિત થવાનું કઈ પ્રયજન નથી. શંકા– પરંતુ જ્યાં જપ કરે’ એ વિધિ શ્રુત ન હોય ત્યાં શું કરવું ? નૈયાયિક–ત્યાં તેના પ્રતીયમાન અને અપેક્ષ્યમાણ અર્થની ઉપેક્ષા કરવી એગ્ય નથી. 235. નનુ ચઢિ ગતિ વધેāyળ્યાgિ નાથ વિવરે, તર્ક “વા થાયોऽध्येतव्यः' इत्यक्षरग्रहणमात्रविधानात् सर्वस्यैव वेदस्याविविक्षितार्थत्वं स्यात् । मैवम् । स्वाध्यायाध्ययनविधेः दृष्टो हि तस्यार्थः कर्मावबोधनमिति, दृष्टार्थत्वेन विवक्षितार्थत्वात् । एतच्च शास्त्रान्तरे विस्तरतो निर्णीतम् । इह तु वितन्यमानमस्माकमवान्तरविचारवाचालतामाविष्करोतीति न प्रतन्यते । - 235. શંકા– જે જપ કરે’ એ વિધિ દ્વારા વૈષ્ણવી વગેરે મંત્રોના અર્થની વિવક્ષા ન કરાતી હોય (અર્થાત “વૈષ્ણવીને જપ કરે' એ વિધિ દ્વારા વૈષ્ણવી મંત્રના અર્થનું ગ્રહણ જપમાં અપેક્ષિત ન હોય) તે “સ્વાધ્યાયનું અધ્યયન કરવું જોઈએ એ વિધિમાં વેદાક્ષરગ્રહણમાત્રને (અર્થાત વેદ મેઢે કરવાને જ) આદેશ હોઈ સમગ્ર વેદને અર્થ અવિવક્ષિત બની જાય (અર્થાત વેદના અર્થનું અધ્યયન કરવાની વાત અવિવક્ષિત બની જાય.) નૈયાયિક- ના, એવું નથી. સ્વાધ્યાયાધ્યયનવિધિમાંથી તેને કમબેધરૂ૫ અર્થ દષ્ટ છે કારણ કે દૃષ્ટાર્થરૂપે તે વિવક્ષિત છે. આ વસ્તુ અન્ય શાસ્ત્રમાં (અર્થાત મીમાંસામાં જૈમિનિસૂત્ર ૧.૧.૧માં) વિસ્તારથી સ્થાપવામાં આવી છે. અહીં તેનો વિસ્તાર કરવામાં આવતાં અવાક્તર બાબતે વિચારવામાં અમારી વાચાળતા પ્રગટ થાય, એટલે અમે તેને વિસ્તાર કરતા નથી. 236. यत्तु तदर्थविनियोगोपदेशादित्यविवक्षितार्थत्वमुक्तम् , तत्र 'उरु प्रथा उरु प्रथस्व' इति लिङ्गादेव मन्त्रस्य प्रथनविनियोगसिद्धेः कामं तद्विधायकं वचनमनर्थक भवतु, प्राप्तानुवादकत्वात् , न तु प्रतीयमानो मन्त्रादर्थस्त्यक्तुं युक्तः । Page #140 -------------------------------------------------------------------------- ________________ મંગાવાના પ્રામાણ્યની સ્થાપના ૧૨૩ [236. તેના માટે વિનિયોગને આદેશ અપાતો હોવાથી મંત્રને અર્થ વિવક્ષિત નથી એમ જે કહ્યું તે બાબતમાં કહેવાનું કે “વિસ્તીર્ણ થઈને વિસ્તાર પામી એ લિંગ ઉપરથી જ પ્રથનકર્મમાં મંત્રને વિનિયોગ સિદ્ધ થતાં તેને વિનિયોગ કરવાનો આદેશ આપતું વાક્ય ભલે નિરર્થક બને, કારણ કે તે પ્રાપ્તને કેવળ અનુવાદ કરે છે, પરંતુ મંત્રમાંથી પ્રતીયમાન અથને ત્યજવો યોગ્ય નથી. 237. તા # વનમર્થકમેવ ? નાન , પ્રતિપનાર્થવિ તુ તંતુ / अर्थवादार्थ वा तद्वचनम् 'यज्ञपतिमेव तत् प्रथयति' इति । यदनेन मन्त्रोण पुरोडाशं प्रथयति, तद्यज्ञपति यजमानमेव प्रजया पशुभिः प्रथयतीति । कचित्तु गुणार्थविधानं, यथा 'तां चतुर्भिरादत्ते' तै० सं० ५.१.१] इति । एवम् 'अग्नीदग्नीन् विहर' इत्यादावपि द्रष्टव्यम् । 237. શંકા– તે શું તે વાક્ય અનર્થક જ છે ? તૈયાયિક–અનર્થક નથી પરંતુ પ્રતિપન્નાર્થવિષયક છે. અથવા, અર્થવાદ માટે તે વાક્ય છે- “યાપતિને જ તે વિસ્તાર છે ” જે આ મંત્ર વડે પરોડાશને વિસ્તારે છે તે યજ્ઞપતિને અર્થાત્ યજમાનને જ પ્રજાથી અને પશુથી વિસ્તરે છે. કેટલીક વાર આવાં આદેશવાક્યો ગુણાર્થનું વિધાન કરે છે, જેમ કે ‘a aafમ ' એ આદેશવાક્ય. [“રેવા ar'એ આદાન સમર્થ મંત્રો છે. વેદિ માટે જે વડે માટી ખોદવામાં આવે છે તે અશ્રિ કહેવાય છે. તેનું આદાન તે મંત્રના લિંગથી પ્રાપ્ત છે. એટલે આદાનકર્મમાં તે મંત્રને વિનિયોગ કરવાનું મંત્રગત લિંગ ઉપરથી જ્ઞાત થાય છે. પરંતુ તેનું આદાન ચાર મંત્રના સમુચ્ચયથી થાય છે, એક એક મંત્રથી નહિ. આ ચતુષ્ણવ જે અપ્રાપ્ત છે તે ગૌણ અર્થ છે અને તેનું વિધાન “તાં ૧૩મા એ આદેશવાથી થાય છે.] એવી જ રીતે, “મનીનીન વિહા” ની બાબતમાં પણ એમ જ સમજવું. . 238. ચત્ત નિયતમવાતુરચારમાત્રો યોનિનો મત્રી રૂતિ તથાધુ, मीमांसकानामनादित्वाद्वेदस्य, तत्क्रमलङ्घनानुपपत्तेः । यथोक्तम् “ગથાળે વાસ્થ વદુષ્પઃ સ્થાનિવારણ” [ો વાવોના પ૦] તિ છે. 'अस्माकमपिं यादगीश्वरप्रणीतो वेदः, तदन्यथाकरणे किमध्येतृणां स्वातन्त्र्यमस्ति ? तस्मान्नार्थविवक्षायै मन्त्रक्रमः प्रभवति ब्राह्मणवाक्यक्रमवत् । - 238. નિયત પદકમને કારણે મંત્રો કેવળ ઉચ્ચારણમાત્રથી ઉપયોગી છે એમ જે કહ્યું તે યોગ્ય નથી, કારણ કે મીમાંસને મતે વેદે નિત્ય હોવાથી પદકમનું ઉલ્લંધન ઘટતું નથી; જેમ કે કવાર્તિકમાં] કહ્યું છે કે તેને (પદક્રમને) કેઈ વડે અન્યથા કરવામાં આવતાં અનેક અિધ્યેતાઓ] તેમ કરતાં તેને અટકાવે છે [અને કહે છે, “એમ પાઠુ ન કર.'] અમારે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મંગાવાના પ્રામાણ્યની સ્થાપના નૈયાયિકેને મને પણ વેદ ઈશ્વરપ્રણીત છે. તેમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા શું અધ્યેતાઓને છે? તેથી, બ્રાહ્મણવાક્યક્રમની જેમ મંત્રકમ અર્થવિવક્ષા માટે સમર્થ નથી. 239. વિ “રાવાર શ્રી સુવિધમાનાર્થવનમરતમ્, તનમિત્તतया, यज्ञस्य वैष गुणवादेन संस्तवः । चत्वारि शृङ्गा इति वेदा उक्ताः, त्रयोऽस्य पादा इति सवनानि, ६ शीर्षे इति दम्पतीयजमानौ, सप्त हस्तास इति छन्दांसि, निथा बद्ध इति मन्त्रब्राह्मणकल्पैर्निबद्धः, वृषभ इति कामान् वर्षति, रोरवीतीति स्तोत्रशस्त्रप्रयोगबाहुल्याच्छब्दायमानः, महो देवो मानाविवेशेति मनुष्यकर्तृकः, इत्येवमेष यज्ञः स्तुतो भवति । तद्यथा चक्रवाकमिथुनस्तनी हंसदन्तावली शैवालकेशी काशवसनीति नदी स्तूयते । 239. “રવાર શું?' એ અવિદ્યમાન અર્થવાળાં વાક્યો છે એવી જે શંકા કરવામાં આવી તે પણ અજ્ઞાનતાને કારણે છે. આ તે ગુણવાદથી યજ્ઞની પ્રશંસા છે. ચાર ઇંગે કહી ચાર વેદો જણાવાયા છે, “એના ત્રણ પાદો' એમ કહી [ત્રણ સવને, બે માથાં કહી યજમાનપતિપત્ની અને સાત હાથ” કહી [સાત] છંદે જણુંવાયા છે, “ત્રણ રીતે બહાને અર્થ છે મંત્ર-બ્રાહ્મણ-કલ્પથી બદ્ધ. “વૃષભનો અર્થ છે સર્વ ઈચ્છાઓને પૂરનાર. ફોરવીતિને અર્થ છે સ્તોત્રશસ્ત્ર પ્રયોગના બાહુલ્યથી શબ્દાયમાન. “Hણો કેવો મનાવેશ” એટલે મનુષ્યક્ત ક, આ પ્રમાણે આ યજ્ઞ સ્તુત (પ્રશંસાપાત્ર) બને છે. જેમ “ચક્રવાકમિથુનસ્તની, હંસદંતાલી, શૈવાલકેશી, કાશવસના એમ કહી નદીની સ્તુતિ કરાય છે તેમ [અહીં ‘નવરિ $' વગેરેથી યજ્ઞની સ્તુતિ કરાય છે.] 240. “ગોવધે ટાયરૈના રૂતિ વેતનનોનસ્તસ્થા: તુ: | ઋળોત ग्रावाणः' इति प्रातरनुवाकस्तुतिः । इत्थं नामैष प्रातरनुवाकः प्रशस्यः, यदचेतना ग्रावाणोऽपि शृणुयुः इति । 'अदितिौरदितिरन्तरिक्षम्' इति गुणवादादप्रतिषेधः । तद्यथा लोके–त्वमेव मे माता, त्वमेव मे पिता, त्वमेव भगिनी, त्वमेव मे भ्रातेति । 240. “મોગરે ગારમ્' (હે ઓષધિ આને બચાવ') એમ કહી એષધિ ચેતન હેય તેમ તેને આદેશ આપવામાં આવ્યું છે, તેનું પ્રયોજન ઓષધિની સ્તુતિ કરવાનું છે. “જોત ઘાવા એમ કહી પ્રાતરનુવાકની સ્તુતિ કરવામાં આવી છે. તે આ પ્રમાણે-ખરેખર આ માતરનુવાક પ્રશસ્ય છે કે અચેતન પથ્થરો પણ તેને સાંભળે તેિ પછી ચેતન વિદ્વાન બ્રાહ્મણે તે તેને સાંભળે જ ને] “અતિ રઢિતિરક્ષમ્ એ ગુણુવાદ (metaphorical description) હેઈ, તેમાં પરસ્પર વિરોધ નથી. લેકમાં પણ ‘તું જ મારી માતા છે, તું જ મારો પિતા છે, તું જ મારી બેન છે, તું જ મારો ભાઈ છે એમ કહેવાય છે. - 24. આ મિત્રા મર્યો ન જ્ઞયિતે તિ ત પુરુષારીય સંમતિ, न मन्त्रापराधः । अर्थागमोपायेषु बहुषु सत्खपि तदन्वेषणालसः पुरुषो नामक Page #142 -------------------------------------------------------------------------- ________________ મંગવાના પ્રામાણ્યની સ્થાપના गच्छति, न पुनमन्त्रोऽत्रापराध्यति, ब्राह्मणवाक्यवदुपायतस्तदर्थावगमदर्शनात् । उपायश्च प्रथमस्ताववृद्धव्यवहार एव, तुल्यत्वाल्लोकवेदशब्दार्थानाम् । य एव लौकिकाः शब्दास्त एव वैदिकास्त एव चैषामा इति । यद्यपि च 'अग्निवत्राणि जङ्घनत्' इति [तै० ब्रा० ३.५.६] वेदे कृतणत्वमग्निशब्दं पठन्ति । 'उत्ताना वै देवगवा वहन्ति' [ आ० श्रौ० सू० ११.७.६ ] 'वनस्पते हिरण्यपर्ण प्रदिवस्ते अर्थम्' इति लौकिकवैदिकयोः शब्दयोरर्थयोश्च नानात्वमिवाशक्यते, तथाऽपि तथात्वप्रत्यभिज्ञानेनावधार्य ईषद्विकृतास्त एव वेदे इति लौकिक्येव व्युत्पत्तिः । लोकप्रसिद्धिविप्रतिषेधे तु शास्त्रवित्प्रसिद्धिः प्रमाणीक्रियते । यथा 'यवमयश्चरुः' 'वाराही उपानहो' 'वैतसे कटे प्राजापत्यान् सञ्चिनोति' इति यववराहवेतसशब्दा दीर्घशूकसूकरवजुलकेषु शिष्टप्रसिद्धा नियम्यन्ते, न प्रियङ्गुकृष्णशकुनिजम्बूष्विति । यत्र तु शिष्टप्रसिद्धिः नास्ति, तत्र म्लेच्छेभ्योऽपि तदर्थव्युत्पत्तिराश्रीयते, यथा पिकनेमतामरसशब्देषु । म्लेच्छप्रसिद्धेरप्यभावे निगमनिरुक्तव्याकरणवशेन धातुतोऽर्थः परिकल्पनीयः । तेनाश्विनसूक्तप्रक्रमाज्जरणभरणनिमित्तौ 'जर्भ. रीतुर्फरीतू' इति द्विवचनान्तसरूपावेतौ शब्दावश्विनोर्वाचकाविति गम्यते । एवमन्य. त्राप्युत्प्रेक्षणीयम् । तदनेनापि निमित्तेन न मन्त्राणामविवक्षितार्थत्वं वक्तव्यम् । 241. કેટલાક મંત્રને અર્થ જ્ઞાત થતો નથી (=સમજાતું નથી એમ જે કહેવામાં આવ્યું છે તેને ઉત્તર એ છે કે તે તે પુરુષને દોષ છે, મંત્રને દોષ નથી. અથને જાણવાના ઘણું ઉપાયે હોવા છતાં તેની શોધ કરવામાં આળસુ પુરુષ અથ જાણતા નથી. અહીં મંત્ર દોષને પાત્ર નથી, કારણ કે બ્રાહ્મણવાક્યની જેમ વેદવાક્યને (મંત્રો) અર્થ ઉપાયો દ્વારા સમજાતો દેખાય છે. પહેલે ઉપાય તે વૃદ્ધવ્યવહાર જ છે. કારણ કે લેકના (=ભાષાના) અને વેદના શબ્દો તેમ જ તેમના અર્થો સમાન છે. જે લૌકિક શબ્દ છે તે જ वैहि शो छ, ते तेमना अर्थी छे. 'अग्निवत्राणि मधनत् ' आव:वाय . वेभा 'मनि' शम्मी 'न'ने पहले 'प्याराय छे. 'उत्ताना वै देवगवा वहन्ति' वनस्पते हिरण्यपर्ण प्रतिवस्ते अर्थम् ' साहवायोसा माशय वायोत साधारी सन વૈદિક શબ્દ જાણે કે ભિન્ન છે અને તેમના અર્થો પણ જાણે કે ભિન્ન છે એવી આશંકા કરવામાં આવે છે. તેમ છતાં વેદમાં વપરાયેલા આ શબ્દો તે જ છે જે લેકમાં વપરાય છે એવી પ્રત્યભિજ્ઞા વડે નિશ્ચય કરી લેકમાં વપરાતા જે શબ્દ છે તે જ પરિવર્તન સાથે વેદમાં વપરાયા છે એમ સમજીએ છીએ એટલે વેદગત શબ્દોની વ્યુત્પત્તિ પણ લૌકિક જ છે. (અર્થાત વેદગત અમુક શબ્દની વ્યુત્પત્તિ લેકમાં વપરાતા તે જ શબ્દની વ્યુત્પત્તિથી ભિન્ન નથી). [સામાન્ય રીતે વેદગત શબ્દને લેકપ્રસિદ્ધ અર્થ કરવામાં આવે છે.] પરંતુ જ્યારે લૌદ્મસિદ્ધ અર્થ બંધ બેસતું ન હોય ત્યારે, શાસ્ત્રોએ નક્કી કરેલ અર્થ જરાક Page #143 -------------------------------------------------------------------------- ________________ નામધેયપ્રામાયપરીક્ષા પ્રમાણુ ગણી સ્વીકારવામાં આવે છે, જેમ કે “યવસાયઃ વારાહી યુવાની વૈતરે રે બાનાવવાન્ સન્નિનોrd' આ વાક્યોમાં આવતા ભવ” “વરાહ’ અને ‘વેતસ' શબ્દના અર્થો શાસ્ત્રજ્ઞપ્રસિદ્ધિ વડે દીર્ઘશક, સૂકર અને વંજુલમાં નિયત થાય છે, અને લિકપ્રસિદ્ધિ વડે પ્રિયંગુ, કૃષ્ણકુનિ અને જંબૂમાં નહિ. જ્યાં શાસ્ત્રજ્ઞપ્રસિદ્ધિ પણ નથી ત્યાં પ્લે પાસેથી પણ તે શબ્દના અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે, જેમકે પિક, નેમ અને તામરસ શબ્દોની બાબતમાં. જ્યાં સ્વેચ્છપ્રસિદ્ધિ પણ ન હોય ત્યાં નિગમ, નિરુક્ત અને વ્યાકરણને આધારે ધાતુ ઉપરથી અર્થ કલ્પ જોઈએ. બે અશ્વિનના સૂક્તમાં પ્રયુક્ત, જરણ-ભરણું જેમના પ્રયોગનું નિમિત્ત છે તે “જર્જરીતરીવૂ' એ દ્વિવચનમાં વપરાયેલા સમાનરૂપ ધરાવતા બે શબ્દ બે અશ્વિનના વાચક છે એમ સમજાય છે. આ પ્રમાણે બીજે પણ કપી લેવું જોઈએ. તેથી, આ કારણે પણ, મંત્ર વિવક્ષિત અર્થ ધરાવતા નથી એમ ન કહેવું જોઈએ. 242 ગની તમાઘરનમુનૈવ કુતિ ત્રિયાઈ મન્ના ન તુ પઠનમાઝોન નવ7 | - . ન ત ળાપિ થતુમત: શાયત કુટું પ્રભાઇ વે પુરુષાર્થામૃત્તનિધી | 242. નિષ્કર્ષ એ કે આ મંત્ર પિતાને અર્થે પ્રગટ કરીને જ યજ્ઞક્રિયાને સહાયક બને છે, જપની જેમ કેવળ પઠનથી નહિ. વેદમંગો પિતાને અર્થે પ્રગટ કરી તે દ્વારા યજ્ઞક્રિયામાં સહાય કરે છે એ હકીકત સકલ પુરુષાર્થરૂપી અમૃતના નિધિભૂત વેદના આ પ્રામાણ્યને શિથિલ કરવા શક્તિમાન નથી. 243. મિદ્રાની પૂરીતે | ‘દ્ધિા થત' તિio ત્રી૨૧૭.૨), 'चित्रया यजेत पशुकामः' [तै० सं० २.४.६], 'अग्निहोत्रं जुहुयात् स्वर्गकामः' નામિંરન નેત’ [ષ૦ ૦ રૂ.૮], “વાવેન વા/ વત' इति श्रयते । तत्र किमुद्भिदेति, चित्रयेति, अग्निहोत्रमिति, श्येनेनेति, वाजपेयेनेति गुणविधय एते, तत्तत्कर्मनामधेयानि वेति ? किमनेन परीक्षितेन प्रयोजनम् ? उभयत्रापि प्रामाण्यं नोपपद्यते इति तदर्थमेवेदं परीक्ष्यते । " 243. હવે આની પરીક્ષા કરીએ છીએ મિયા વગેત” “વિત્રથા જત- વાન', 'अग्निहोत्र जुहूयात् स्वर्गकामः', 'श्येनेनाभिचरन् यजेत' वाजपेयेन स्वाराज्यकामो यजेत मेम વેદમાં કહેવાયું છે, તે ત્યાં “મિયા’, ‘ચિત્ર', મનહોત્ર', “થેનેન', “વાઘેરએ ગુણવિધિઓ છે કે તે તે યજ્ઞકર્મનાં નામો છે? * શંકાકાર – આની પરીક્ષા કરવાનું પ્રજન શું છે? તૈયાયિક – બંનેમાં પ્રામાણ્ય ઘટતું નથી એ દર્શાવવા માટે પરીક્ષા કરીએ છીએ. - 244. ચંદ્ર તાવેત ‘ત્રીિિમત” “ના જુતિ' તિર્ ગુન: રિતુંद्विदादिमदैविधीयते - अनेन द्रव्यविशेषेण यागः कर्तव्य, इति--सदा. भावार्थस्य Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉમિદ્ આદિ પદો ઉપર અપ્રામાણ્યને આલોપ ૧૨૭ यज्यादेरन्यतोऽवगतिर्मग्या, अनवगते भावार्थ गुणविधानस्यानुपपन्नत्वात् । 'आग्नेयोऽष्टाकपालो भवति' 'अग्निहोत्रं जुहोति' इति विध्यन्तरेण भावार्थे चोदिते, तत्र 'बीहिभिर्यजेत' 'दध्ना जुहोति' इति । 244 ले 'ब्रीहिभिर्यजेत' दधना जुहोति'नी नम गुरनु विधान 'उद्भिदा' कोरे પદેથી થતું હોય- અર્થાત આ દ્રવ્યવિશેષ વડે યાગ કર જોઈએ એવું વિધાન થતું હોયતે યજ્ઞ વગેરે ભાવાર્થનું (ત્રક્રિયાર્થીનું) જ્ઞાન બીજેથી શોધવું જોઈએ, કારણ કે ભાવાર્થનું ज्ञान न यु डाय त्यारे गुनु विधान पातु नथी. 'आग्नेयोऽष्टाकपालो भवति । 'अग्निहात्र जुहोति'२ मे अन्य विधिमा पडे भावार्थ नी योहना (आद्देश, प्रेर) न्यारे शयेक्षा हाय त्यारे 'व्रीहिभिर्यजेत'3 दना जुहंति'४ मे गुणविधि घटे छ, प्रवते छे. 245. ननु 'वाजपेयेन खाराज्यकामो यजेत' इत्यनेनैव वाक्येन यागाख्यो भावार्थः चोदयिष्यते, गुणश्च तस्मिन् वाजपेयाख्यो विधास्यते इति को दोषः ? कथं न दोषः ? अर्थद्वयविधानेन वाक्यभेदप्रसङ्गात् । यागेन वाराज्यं कुर्यादित्येको ऽर्थः, वाजपेयेन गुणेन यागं कुर्यादिति द्वितीयोऽर्थः । न च सकृदुच्चरितं वाक्यमर्थद्वयविधानाय प्रभवति । 245. - वाजपेयेन स्वाराज्यकामो यजेत'५ से १४५ वडे यश नामना भावार्थ:ની ક્રિયાથની) ચોદના કરવામાં આવે અને વાજપેય નામના ગુણ (=વ્ય)નું વિધાન કરવામાં આવે તે એમાં દોષ છે ? સમાધાન- દોષ કેમ ન થાય ? બે અર્થના વિધાનને કારણે વાક્યભેદપ્રસંગને દોષ भावे- 'स्वाराज्यकामो या। कुर्यात् । यस अर्थमने जपेयेन गुणेन याग कर्यात'७ એ બીજો અર્થ. એક વાર બોલાયેલું વાક્ય બે અર્થનું વિધાન કરવા સમર્થ નથી. .246. ननु यजेतेति रूपसाम्यादुभयत्रापि सम्बध्यते 'यजेत स्वाराज्यकामो वाजपेयेन च' इति तुल्यमस्याभयत्रापि रूपम् । न, रूपसाम्यस्यासिद्धत्वात् । स्वाराज्यं प्रति यजिरप्राप्तत्वाद्विधीयते, गुणं च प्रति प्राप्तत्वादनूयते । अनवगते हि कर्मणि गुणविधानमघटमानमित्यवश्यं गुणविधिपक्षे गुणं प्रति यजिः प्राप्तत्वादुद्देश्यो भवति. प्रधानं च । स एव स्वाराज्यं प्रति विधेयत्वादुपादेयो गुणश्चेति विरुद्धरूपापत्तेन यजिरुभाभ्यां युगपत् सम्बधुमर्हति । यः स्वाराज्यं साधयितुमिच्छेत् स यजेतेत्यन्यद्रपम्, यद्यजेत तद्वाजपेयेनेत्यन्यद्रूपम् । तस्माद् भावार्थप्राप्तौ प्रमाणान्तरापेक्षणाद् गुणविधिपक्षे तदप्रमाणं वचनम् । 'અગ્નિદેવતાના યજ્ઞને હવિ આઠ કપાલેમાં કરવામાં આવે છે.” ૨. તે અગ્નિહોત્ર होम रे छ.' 3. 'प्रालि (योमा) पडे यज्ञ ४२.' ४. 'डी पडाम ४२.' ५. जने સ્વર્ગના રાજ્યની કામના હોય તે યવાગૂ વડે યજ્ઞ કરે ૬. જેને સ્વર્ગના રાજ્યની કામના હોય તે યજ્ઞ કરે.’ ૭. “યવાગૂ દ્રવ્ય વડે યજ્ઞ કરે.' ' Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉદ્દભિઃ આદિ પદેનું નામધેયત્વ 246. શંકા– “વત’ એને રૂપામ્યને કારણે બંને સાથે જોડવામાં આવે છે સંત જલારામ: વાન 7 એમ સતનું રૂપ બંને સ્થાને તુલ્ય છે. સમાધાન– રૂ૫સામ્ય નથી, કારણ કે રૂપ સામ્ય અસિદ્ધ છે. સ્વારાજ્યને અનુલક્ષી યજ્ઞક્રિયા અપ્રાપ્ત હોઈ તેનું વિધાન કરવામાં આવે છે, જ્યારે ગુણને (અહીં વાજપેય દ્રવ્યને) અનુલક્ષી યજ્ઞક્રિયા પ્રાપ્ત હેઈ તેને અનુવાદ કરવામાં આવે છે. યજ્ઞકર્મ અનવગત હેય ત્યારે ગુણનું વિવાન ઘટતું નથી, એટલે અવશ્યપણે ગુણવિધિપક્ષમાં ગુણને અનુલક્ષી યજ્ઞક્રિયા પ્રાપ્ત હેઈ ઉદ્દેશ્ય બનશે અને પ્રધાન પણ તે જ યજ્ઞક્રિયા દ્વારાજ્યને અનુલક્ષી વિધેય હેઈ ઉપાદેય અને ગુણ બનશે. આ રીતે યજ્ઞક્ષિામાં વિરુદ્ધ રૂપે આવી પડવાની આપત્તિ આવતી હોઈ યજ્ઞક્રિયાનું યુગપટ્ટે બંને સાથે જોડાવું યોગ્ય નથી. જે સ્વર્ગનું રાજ્ય સાધવા ઈચ્છતા હોય તે યજ્ઞ કરે એ જુદું રૂપ છે, તે જે યજ્ઞ કરે તે યવાગૂથી કરે' એય જુદું રૂ૫ છે. નિષ્કર્ષ એ કે [‘કિિમયા” “જિત્રયા' “વાઝપેન” વગેરેને] ગુણવિધિઓ માનતાં ભાવાર્થની (ક્રિયાર્થીની) પ્રાપ્તિ માટે તેમને પ્રમાણુન્તરની અપેક્ષા રહેશે અને પરિણામે તે વચન અપ્રમાણુ બનશે. 247. વૈષ હોવો માં મૂર્તિતિ નામપક્ષ શાસ્ત્રીયતે | તલામુમિदिपदानां विस्पष्टमेवानर्थक्यम् । यावदेवोक्तं भवति यजेतेति तावदेव वाजपेयेनेति । एवमानर्थक्यादन्यत्राप्यसमाश्वासः । 247 હવે આ દેષ ન થાઓ એમ ઇચ્છી નામધેયપક્ષને આશરો લેવામાં આવે છે. [આ નામધેયક્ષ સ્વીકારીએ ત્યારે ‘ઉદ્ભિ’ વગેરે પદોનું આનર્થક્ય અત્યત સ્પષ્ટ બને છે, [કારણ કે નામનિદેશથી યાગના સ્વરૂપમાં કઈ અતિશય થતા નથી.] યજ્ઞ કરે એમ કહેતાં જેટલું જણાવાય છે તેટલું જ વાજપેય યજ્ઞ કરે' એમ કહેતાં જણાવાય છે. આ પ્રમાણે આનર્ણયને કારણે વિદમાં બીજા સ્થાનમાં પણ વિશ્વાસ નહિ રહે. 248. શત્રોથ | ગુવવિપક્ષે યથા મવાનાદુ તથૈવ | નામધેયક્ષ રવ तु श्रेयानित्यभ्युपगम्यते । तथा हि-भावार्थस्य फलं प्रति करणत्वात् तत्सामानाधिकरण्येन तृतीया प्रयुज्यते । तत्र वाजपेयेनेति, साध्यश्च भवन् भावार्थः करणभावमनुभवतीति । साध्यत्वापेक्षया तत्सामानाधिकरण्येन कचिद् द्वितीयाऽपि प्रयुज्यते શિહોત્ર gોતિ’ તિ | 28. અહીં અમે તૈયાયિક ઉત્તર આપીએ છીએ- ગુણવિધિપક્ષ બાબતે આપે જેવું કહ્યું તેવું જ છે. પરંતુ નામધેય પક્ષ વધુ સારો હેઈ અમે તેને સ્વીકાર કરીએ છીએ. તે આ પ્રમાણે - ભાવાર્થ(ત્રક્રિયાર્થયજ્ઞ) ફળ પ્રતિ કરણ હોઈ તેની (યજ્ઞની સાથે સામાનાધિકરણ્યમાં હોવાથી તે તૃતીયા વિભક્તિમાં પ્રયોજાય છે, જેમ કે “azવેચેન (વાત)'. અને પોતે સાધ્ય બનતે ભાવાર્થ કરણભાવને અનુભવે છે; એટલે તેના સાધ્યત્વની દષ્ટિએ કેટલીક્વાર ભાવાર્થ ક્લિીયા વિભક્તિ લે છે અને તેના સામાનાધિકરણ્યમાં હોવાથી તેમાં પણ દ્વિતીયા વિભક્તિ પ્રયોજાય છે, “નિફો હોતિ” (મનિટોમાં ટ્રોમૅ કરોતિ). ... : . ; . Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉભિ વગેરે પદ માગેના નામે છે ૧૨૯ 249. Rનુ મુળવામાપિ વિથા વાનમહિંતસ્થાનવામા સતરર સુવિधिपक्षस्पृशो वाक्यमेदादिदोषास्तदवस्था एव । _249 શંકા– જેમ ગુણનું વિધાન કરવામાં આવે છે તેમ નામનું પણ વિધાન કરવું જોઈએ, કારણ કે જેનું વિધાન નથી થયું હતું તેનું જ્ઞાન નથી થતું અને તેથી ગુણવિધિ પક્ષને સ્પર્શતા વાર્થભેદ વગેરે દેશે [નામધેયપક્ષમાં પણ તેવા ને એવા જ રહે છે. 250. નૈતદેવ, ન હૃશ્ય મેળા રૂટું નામ વેઢિતમિતિ સંજ્ઞાસંગ્નિસન્ન वेदो विदधाति । योगेन तु केनचित् प्रवर्तमानं नामधेयमवगम्यते एव । उद्भेदनमनेन पशूनां क्रियते इत्युद्भिदिदम् । 'दधि मधु पयो घृतं धानास्तण्डुला उदकं तत्संसृष्टं प्राजापत्यम्' इति नानाविधविचित्रद्रव्यसाध्यत्वाच्चित्रा । अग्नये होत्रमस्मिन्नित्यग्निहोत्रां । 'यथैव श्येनो निपत्यादत्ते एवमनेन द्विषन्तं भ्रातृव्यमादत्ते' [षविंश० ब्रा० ३.८] इत्यर्थवादात् श्येन इव श्येनो यागः । वाजमन्नं पीयतेऽस्मिन्निति वाजपेयो यागः । तस्मात् कर्मनामान्येतानि । 250. નૈયાયિક – ના, એવું નથી. “આ કર્મનું આ નામ છે એ જાણવું જોઈએ એ જાતના સંજ્ઞાસંગ્નિસંબંધનું વિધાન વેદ કરતો નથી કેઈ વ્યુત્પત્તિ યા નિર્વચન દ્વારા. પ્રવર્તતું નામધેય (અમુક કર્મનું છે એ જ્ઞાત થાય છે જ. પશુઓની ઉત્પત્તિ (=ઉદ્દભેદન) આનાથી થાય છે એટલે આ યિાગ] ઉભિદ્ છે. દહીં, મધ, દૂધ, ઘી, તળેલા જવ, ચોખા, ઉદક આ બધાને સમુચ્ચય પ્રાજાપત્ય ભાગ છે (અર્થાત પ્રાજાપત્ય યાગ માટે જરૂરી છે. એટલે નાનાવિધ ચિત્રવિચિગ દ્રવ્યથી સાધ્ય હેવાથી એ ચિત્રા યિાગ છે. જે યાગમાં અગ્નિને માટે હરિ હેમવામાં આવે છે તે અગ્નિહોત્ર (હોમ) છે જેમ યેન ( બાજ તરાપ મારી [શિકારને લઈ લે છે, તેમ આ ષ કરતા દુશ્મનને લઈ લે છે (અર્થાત મારી નાખે છે, આ અર્થવાદને આધારે યેન જે યેન યાગ છે. વાજ અર્થાત અન્ન જે યાગમાં પીવાય છે તે વાજપેય યાગ. તેથી કર્મોનાં (યાગનાં) આ નામે છે. 25. દત્ત નામ પક્ષે નૈવયમાત તપિ = વારુ, “રામાપિ TMEોપવન અવત' રૂતિ [૦માં ૨.૪ ૨] મયુરતૈઃ રિહંતસ્વાત. . નામે कर्मेत्यवगम्यते । तत्र गुणो द्रव्यदेवतादिः फलं च तस्य स्वर्गः पश्चादवगम्यते इति । तस्मान्नामधेयपदानामविरुद्धोऽन्वयः । 25. નામધેયપક્ષમાં નિર્થકતાની જે આશંકા કરવામાં આવી છે તે એગ્ય નથી, કારણ કે નામ પણ ગુણ અને ફળ સાથે સંબંધ ધરાવતું હોવાથી સપ્રયજન છે, સાથક છે એમ કહી અભિયુક્તોએ તેને નિરાસ કર્યો છે. આવા નામવાળું આ કર્મ છે એમ સૌ પ્રથમ જ્ઞાત થાય છે. ત્યાં દ્રવ્ય, દેવતા આદિ ગુણ અને કમનું ફળ સ્વગ પછીથી જ્ઞાત થાય છે. તેથી નામધેયપદોને [ગુણ, ફળ આદિ સાથે] અન્વય અવિરુદ્ધ છે Page #147 -------------------------------------------------------------------------- ________________ १३०. વેદ કાર્યમાં જ પ્રમાણ છે ? ____ 252. क्वचित् पुनरप्राप्ते भावार्थे सगुणमेव तत्कर्म चोद्यते । यथा 'आग्नेयोऽष्टाकपालोऽमावास्यायां पौर्णमास्यां चाऽच्युतो भवति' इति तै० सं० २.६.३] । यथा वा 'एतस्यैव रेवतीषु वारवन्तीयमग्निष्टोमसाम कृत्वा पशुकामो ह्येतेन यजेत' इति [ता० ब्रा०१७.७.१] । अलं शास्त्रान्तरोक्तगहनकथाविस्तरेण इति नास्ति नामधेयद्वारेणापि अप्रमाणताक्षेपः । सर्वप्रकारेणापि सिद्धं वेदप्रमाणत्वमिति । वेदप्रामाण्यसिद्धयर्थमित्थमेताः कथाः कृताः । न तु मीमांसकच्छातपारं मिथ्याभिमानतः ॥ 252. यारे लावाय' (=यिाय') अप्राप्त होय सारे गुणसहितना भनु विधान थाय छ; SIRPाय 'आग्नेयोऽष्टाकपालोमावास्यायां च पोर्णमास्यां चान्युतो भवति' अथवा 'एतस्यैव रेवतीषु वारवन्तीयमग्निाटोमसाम कृत्वा पशुफामो ह्यतेन यजेत'. अन्य शास्त्रमा (=મીમાંસાશાસ્ત્રમાં) નિરૂપિત ગહન વાતને વિસ્તાર અહીં જરૂરી નથી. નિષ્કર્ષ એ કે નામધેય દ્વારા પણ [વેદ ઉપર] અપ્રમાણુતાને આક્ષેપ થાય તેમ નથી; બધીય રીતે વેદની પ્રમાણુતા પુરવાર થઈ વેદના પ્રામાણ્યને પુરવાર કરવા માટે આ રીતે આ બધી વાત કરી છે અને નહિ કે વેદવિજ્ઞાન બાબતે મીમાંસની જે પારંગતતા છે તેને મિથ્યા અભિમાન ધરી ખંડન કરવાના આશયથી. 253. नन्वेवं विध्यर्थवादमन्त्रनामधेयानां कार्योपयिकत्वदर्शनात् कार्य एवार्थे वेदः प्रमाणमित्युक्तं स्यात् । ततः किम् ? सिद्धेऽर्थे तस्य प्रामाण्यं हीयते । ततोऽपि किम् ? भूयान्भूतार्थाभिधायिग्रन्थराशिरुपेक्षितो भवेत् । सकलस्य च वेदस्य प्रामाण्यं प्रतिष्ठापयितुमेतत् प्रवृत्तं शास्त्रम् । - 253. ४॥२-माम विधि, अवा, मात्र अने नामधेयनु भi Sपाया દેખાતું હેઈ કાર્યાર્થમાં જ વેદ પ્રમાણ છે એમ કહ્યું કહેવાય. नैयायि तथा शु? .. ॥२- तथा सिद्ध अथ मा तेना प्रामायनी हानि थाय. ......... नयायि- तेथी पण शु? શંકાકાર- તેથી સિદ્ધ અર્થનું નિરૂપણ કરતો વેદપન્થને મોટા ભાગ ઉપેક્ષા પામે અને આ ન્યિાયશાસ્ત્ર તે સલ વેદના પ્રામાણ્યની સ્થાપના કરવામાં પ્રવૃત્ત છે. 254. अत्र केचिदाहुः-सर्वस्यैव वेदस्य कार्येऽर्थे प्रामाण्यम् । तथा हि-गृहीतसम्बन्धः शब्दोऽर्थमवगमयति । सम्बन्धग्रहणं चास्य वृद्धव्यवहारात् । वृद्धानां च व्यवहारः 'पानीयमानय,' 'गां बधान' 'ग्रामं गच्छ' इति कार्यप्रतिपादकैरेव शब्दैः प्रवर्तत इति तत्रौव व्युत्पद्यन्ते बालाः । प्रयोजनोद्देशेन हि वृद्धा वाक्यानि प्रयुञ्जते । न च सिद्धार्थाभिधायिना प्रवृत्तिनिवृत्ती अनुपदिशता शब्देन किञ्चित् प्रयोजनम-... Page #148 -------------------------------------------------------------------------- ________________ વેદ કાર્યર્થમાં જ પ્રમાણ છે એ મીમાંસક મત ૧૭૧ भिनिवर्तत इति तस्य न प्रयोगयोग्यत्वम् । अप्रयुज्यमानस्य च न सम्बन्धग्रहणम् । अगृहीतसम्बन्धस्य च न प्रतिपादकत्वम् । अप्रतिपादकस्य च न प्रामाण्यम् । 254. અહીં કેટલાક અર્થાત મીમાંસકે કહે છે – સજ્જ વેદનું પ્રામાણ્ય કાર્યાથમાં છે. તે આ પ્રમાણે જે શબ્દનો અર્થ સાથે સંબંધ ગૃહીત થયેલું હોય છે તે શબ્દ અર્થનું જ્ઞાન કરાવે છે. શબ્દ અર્થસંબંધનું ૨હણ વડીલોના વ્યવહાર દ્વારા થાય છે, અને વડીલેને વ્યવહાર “પાણી લાવ' ગાયને બાંધ” ‘ગામ જા” એવા કાર્યપ્રતિપાદક શબ્દોથી (=વાથી) ચાલે છે. એટલે તેમાં જ 1 =કાર્યપ્રતિપાદક શબ્દોમાં જ બાળકને જ્ઞાન થાય છે. પ્રયોજનને દૃષ્ટિ સમક્ષ રાખીને વડીલે વાક્યો બોલે છે. પરંતુ સિદ્ધ અર્થને જણાવતા, [પરિણામે પ્રવૃત્તિ કે નિવૃત્તિને ઉપદેશ ન દેતા શબ્દ (=વાક્ય વડે કઈ પ્રયજન સધાતું નથી, એટલે સિદ્ધ અર્થને જણાવતે શબ્દ (=વાથી પ્રજાવાને યોગ્ય નથી, અને જે શબ્દ પ્રયોજાતે નથી તેને અર્થ સાથે સંબંધ ગૃહીત થતું નથી, અને જે શબ્દનો અર્થ સાથે સંબંધ ગૃહીત ન થયો હોય તે શબ્દ અને પ્રતિપાદક બની શકતો નથી અને જે શબ્દ અર્થ પ્રતિપાદક ન હોય તે પ્રમાણ ન હોય. 255. अपि च आख्यातपदोच्चारणमन्तरेण निराकाङ्क्षप्रत्ययानुत्पादादवश्यमाख्यातयुक्तं वाक्यं प्रयोक्तव्यम् । आख्यातपदेन साध्यरूपोऽर्थ उच्यते, नामधेयपदेन च सिद्धः । भूतभव्यसमुच्चारणे भूतं भव्यायोपदिश्यते इति वाक्यस्य साध्यार्थनिष्ठतेति न भूतार्थविषये तस्य प्रामाण्यम् । अतश्च कार्येऽर्थे शब्दस्य प्रामाण्यम् । यतश्च कार्यरूपोऽर्थः शब्दस्यैव विषय इति तत्र शब्दः प्रमाणतां लभते । सिद्धोऽर्थः प्रसिद्धत्वादेव प्रमाणान्तरपरिच्छेदयोग्य इति तत्प्रतिपादने तत्प्रमाणान्तरसन्यपेक्षः शब्दो भवति । ततश्च तद्ग्राहिणः प्रमाणान्तरस्यैव तत्र प्रामाण्यं स्यान्न शब्दस्य । शब्दश्च तदुपस्थापनमात्रनिष्ठ एव स्यात् । तस्माच्छब्दप्रामाण्यमिच्छता कार्ये एवार्थे तत्प्रामाण्यमङ्गीकर्तव्यमिति । 255. વળી, આખ્યાતપદના ( ક્રિયાપદના ઉચ્ચારણ વિના નિરાકાંક્ષ જ્ઞાન ઉત્પન્ન થતું ન હોઈ આખ્યાતવાળા વાક્યને જ પ્રયોગ કરવો જોઈએ. આખ્યાતપદ સાધ્યરૂપ અથને જણાવે છે, જ્યારે નામપદ સિદ્ધ અર્થને જણાવે છે. જ્યારે સિદ્ધ (=ભૂત) અને સા(ભવ્ય બંનેનું ઉચ્ચારણ સાથે કરવામાં આવે છે ત્યારે સિદ્ધને સાધ્યના માટે ઉપદેશવામાં આવે છે; આમ વાક્ય સાધ્યાર્થનિષ્ઠ હોઈ તેનું સિદ્ધાર્થ રૂપ વિષયમાં પ્રામાણ્ય નથી. તેથી કાર્યરૂપ અર્થમાં શબ્દનું =વાક્યનું) પ્રામાણ્ય છે કાર્યરૂપ અર્થ શબ્દને (=વાક્યનો) જ વિષય છે એટલે તેની બાબતમાં શબ્દ પ્રમાણતા પામે છે. સિદ્ધ અર્થ પ્રસિદ્ધ હોવાને કારણે જ અન્ય =શબ્દથી જુદા) પ્રમાણ દ્વારા ગ્રહણ થવાને યોગ્ય છે, એટલે સિદ્ધ અર્થનું પ્રતિપાદન કરવામાં પેલા અન્ય પ્રમાણની અપેક્ષાવાળો શબ્દ બને છે, અને તેથી જ સિદ્ધ અર્થને ગ્રહણ કરનાર તે અન્ય પ્રમાણુનું જ સિદ્ધ અર્થમાં પ્રામાણ્ય થાય, શબ્દનું. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ વેદ સિંદ્ધ અર્થ માં પણ પ્રમાણ છે એ યાયિક મત ન થાય. શબ્દ તે સિદ્ધ અથના ઉપસ્થાપનમાત્રમાં (અર્થાત સિદ્ધ અર્થની સ્મૃતિ જગાડવામાં જ) નિષ્ઠ બને. તેથી શબ્દનું પ્રામાણ્ય ઈચ્છનારે તે કાર્ય અર્થમાં જ શબ્દનું પ્રામાણ્ય સ્વીકારવું જોઈએ. - 256. શત્રોતે જ સૂવે છે વા વાય૨ વ્યુત્પત્તિરિ તણુમ एवं हि 'सिद्धरूपोऽयं तस्यार्थ' इति कथं त्वयोच्यते ? न ह्यलब्धव्युत्पत्तेः शब्दादर्थप्रत्ययो युज्यते । अर्थप्रतीतिश्च ततो दृश्यते, व्युत्पत्तिश्च तत्र नास्तीति चित्रम् । न च कार्यपरैरेव शब्दैः लोके व्यवहारः, वर्तमानोपदेशकेभ्योऽपि नद्यादिवाक्येभ्यः व्यवहारप्रवृत्तेस्तत्रापि व्युत्पत्तिर्भवत्येव । _256. અહીં અમે તૈયાયિકે કહીએ છીએ – તમે જે કહો છો કે કાર્યમાં જ વાયની વ્યુત્પત્તિ (=સામર્થ, સમાપ્તિ) છે તે બરાબર નથી, કારણ કે એવું હોય તે “સિદ્ધરૂપવાળો આ અર્થ એ છે એમ કેવી રીતે કહી શકે? [ન જ કહી શકે કારણકે જે અર્થ માં શબ્દની વ્યુત્પત્તિ ન હોય તે અર્થનું જ્ઞાન શબ્દથી ઘટે નહિ. શબ્દથી [સિદ્ધ અર્થનું જ્ઞાન થતું દેખાય છે છતાં તે [સિદ્ધ અર્થમાં શબ્દની વ્યુત્પત્તિ નથી એ તે વિચિત્ર! કાર્યોપદેશક શબ્દો વડે જ તેમાં વ્યવહાર ચાલતું નથી, સિદ્ધોપદેશક શબ્દો વડે પણ લેકમાં વ્યવહાર ચાલે છે. નદીકાંઠે ફળે છે એવાં વાક્યો વડે વ્યવહાર ચાલતો હોઈ તેમાં (સિદ્ધ અર્થમાં પણ વાક્યોનું સામર્થ્ય (=વ્યુત્પત્તિ) છે જ. 251. ચક્રુતિના પુરોડવસ્થિત નિર્વિરા થા ચિત કથાत्यस्येदं नामेति तदा कार्योपदेशमन्तरेणापि भवत्येव व्युत्पत्तिः । 'अस्माच्छब्दादयमर्थः प्रतिपत्तव्यः' इति कार्योपदेश एवासौ इति चेत् न, तादृशानामक्षराणाम- . श्रवणात् । अस्येदं नामेति हि श्रूयते, नास्मादयं प्रतित्तव्य इति । अस्येदं नामेत्येषामेवाक्षराणामेषोऽर्थ इति चेद् न, अपदार्थस्य वाक्यार्थत्वायोगात् । न चैवं कल्पयितुमपि शक्यते, अस्येदं नामेत्येतावतैव च तत्प्रतिपत्तिसिद्धेः प्रतिपत्तिकर्तव्यताभिधानस्य निष्प्रयोजनत्वात् । 257. વળી, આંગળી વગેરે દ્વારા સામે રહેલા અને દર્શાવી જ્યારે કોઈ કહે આનું આ નામ છે' ત્યારે કાર્યોપદેશ વિના પણ [વાયની] વ્યુત્પત્તિ હોય છે જ. “આ શબ્દમાથી આ અર્થ જાણું જોઈએ એ કાર્યોપદેશ જ એ છે એમ જે તમે કહેતા હે તે અમે તૈયાયિકે તેને પ્રતિષેધ કરીએ છીએ, કારણ કે તેવા અક્ષરે સંભળાયા નથી. આનું આ નામ છે એમ જ સંભળાયું છે, “આમાંથી આ જાણવું જોઈએ એમ સંભળાયું નથી. આનું આ નામ છે આ જ અક્ષરને એ અર્થ છે એમ જે તમે કહેતા છે તે તેનો પણ અમે પ્રતિધ કરીએ છીએ, કારણ કે જે અર્થ પદને ન હેય તે અથ ક્યને Page #150 -------------------------------------------------------------------------- ________________ વેદ સિદ્ધ અર્થમાં પણ પ્રમાણ છે. એ નૌયાયિક મત - ૧૩ અર્થ બને એ ઘટતું નથી; અને એવી કલ્પના કરવી પણ શક્ય નથી, કારણ કે “આનું આ નામ છે એટલાથી જ તેનું જ્ઞાન થઈ જતું હોઈ જ્ઞાન કરે” એ જાતનો જ્ઞાન કરવાને આદેશ નિષ્પજન છે. 258. कार्यपरादपि शब्दाद् व्युत्पत्तिर्भवन्ती न वाक्यार्थमात्रपर्यवसायिनी भवति, किन्त्वेकैकपदावापोद्वापद्वारकपदार्थपर्यन्ता सा भवति । पदार्थव्युत्पत्तिसंस्कृतमतेश्चाभिनवकविविरचितवर्त मानोपदेशश्लोकश्रवणेऽपि वाक्यार्थप्रतीतिश्यते एवेति नाव्युत्पत्तिकृतमप्रामाण्यम् । न चासौ भूतार्थप्रतिपादकशब्दजनिता प्रतीतिर्बाध्यते संदिग्धा वा, तेन प्रत्यक्षादिप्रमाणान्तरकरणकप्रतीतिवत् प्रमाणफलमेव सा भवितुमर्हति । 258. કાર્યપ્રતિપાદક શબ્દમાંથી થતી શક્તિ કેવળ વાકથીર્થપર્યાવસાયિની નથી (અર્થાત ‘ગાય બાંધ' “ગાય લાવ જેવા કાર્ય પ્રતિપાદક વાક્યમાંથી થતી શક્તિ-વ્યુત્પત્તિ કેવળ વાક્યર્થમાં સમાપ્ત થતી નથી, પરંતુ એક એક પદના આવા-ઉવા પ દ્વારા પદાર્થ પયત તે પહોંચે છે. પદાર્થ સુધી પહોંચતી તે શક્તિથી સંરકૃત બુદ્ધિવાળાને અભિનવવિરચિત અને સિદ્ધને ઉપદેશ કરતા લેકનું શ્રવણ થતાં વાક્યર્થ પ્રતીતિ થતી દેખાય છે જ, એટલે એમાં અશક્તિકૃત (અવ્યુત્પત્તિકૃત) અપ્રામાણ્ય નથી. વળી, સિદ્ધ અર્થન પ્રતિપાદક શબ્દથી ઉત્પન્ન થયેલું જ્ઞાન બાધા પામતું નથી કે સંદિગ્ધ હેતું નથી, તેથી પ્રત્યક્ષ વગેરે અન્ય પ્રમાણુરૂપ કરણથી ઉત્પન્ન થતા જ્ઞાનની જેમ તે (અર્થાત સિદ્ધ અર્થના પ્રતિપાદક શબ્દથી ઉત્પન્ન થતું જ્ઞાન પ્રમાણુફળ (=પ્રમા) જ બનવા લાયક છે. 259. यत्पुनरभ्यधायि कार्येऽर्थे प्रमाणान्तरनिरपेक्षतया प्रमाणं भवति રાદ્ધ, ન રિડર્વે પ્રમાણાત્તાપેક્ષવાિિત, તત્સત , રા પ્રમાણાન્તરसापेक्षत्वानपायात् । प्रमाणान्तरेणानवगते ह्यर्थे शब्दः प्रवर्तयितुमेव न शक्नोति इत्यवोचाम वक्ष्यामश्च वाक्यार्थचिन्तायामपि । प्रमाणान्तरसापेक्षत्वं तस्य प्रत्युत प्रामाण्यमावहति, न प्रतिहन्ति । 259. તમે જે કહ્યું કે કાર્ય રૂપ અર્થમાં પ્રમાણાન્તરનિરપેક્ષતાને કારણે શબ્દ પ્રમાણ બને છે જ્યારે સિદ્ધ અર્થમાં પ્રમાણુન્તરસાપેક્ષતાને કારણે તે પ્રમાણુ બનતો નથી તે ખોટું છે, કારણ કે કાર્યર્થમાં પણ શબ્દની પ્રમાણુન્તરસાપેક્ષતા ચાલી જતી નથી, કારણ કે પ્રમાણુન્તરથી ન જાણેલ અર્થમાં પ્રવૃત્ત થવા શબ્દ શક્ત નથી એ અમે કહ્યું છે, અને વળી તે જ વસ્તુ વાકથાર્થની વિચારણુ વખતે અમે કહેવાના છીએ. પ્રમાણુન્તરસાપેક્ષતા તે શબ્દમાં પ્રામાણ્ય લાવે છે, શબ્દના પ્રામાયને નાશ નથી કરતી. - 260. શિષ્યટું સાપેક્ષવૈમિતિ સભ્યમ્ | કિં સિદ્ધાર્થમિથિન शब्दस्योत्पत्तावेव प्रामाणान्तरापेक्षत्वम् , उत तद्विषयस्य प्रमाणान्तरपरिच्छेदयोग्यत्वमित्युभयथाऽतिप्रसङ्गः । उत्पतौ प्रमाणान्तरसव्यपेक्षतया यधप्रामाण्यं वर्ण्यते, Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ લૌકિક વિધિવાકયોનું કાયપરત અસંભવ हन्त हतमनुमानं, तस्योत्पत्तौ प्रत्यक्षादिसापेक्षत्वात् । वर्णितं च 'तत्पूर्वकं त्रिविधमनुमानम्' इति न्या०सू० १.१.५] । तद्विषयस्य प्रमाणान्तरग्रहणयोग्यतायां तु तदप्रामाण्ये प्रत्यक्षादीनां सर्वेषामप्रामाण्यं प्राप्नोति, प्रमाणसंप्लवस्य प्राक् प्रतिपादितत्वात् । 260. વળી, આ સાપેક્ષતા એ શું છે એ તમારે જણાવવું જોઈએ શું સિદ્ધ અર્થનું અભિધાન કરતા શબ્દને પિતાની ઉત્પત્તિમાં પ્રમાણુન્તરની અપેક્ષા એ પ્રમાણુન્તર સાપેક્ષતા છે કે તે શબ્દના વિષયની પ્રમાણપત્ર વડે જ્ઞાત થવાની યેગ્યતા એ પ્રમાણાન્તરસાપેક્ષતા છે? બેય રીતે અતિપ્રસંગદોષ આવે છે. ઉત્પત્તિમાં પ્રમાણુન્તરની અપેક્ષાને જે અપ્રામાણ્ય તરીકે તમે વણવતા હે તે અરે! અનુમાનને ઉચછેદ થઈ જાય કારણ કે અનુમાન પિતાની ઉત્પત્તિ માટે પ્રત્યક્ષ વગેરેની અપેક્ષા રાખે છે, અને “ત્રિવિધ અનુમાન પ્રત્યક્ષપૂર્વક છે' એમ ન્યાયસૂત્રમાં વર્ણવવામાં આવ્યું છે. શબ્દના વિષયની બીજા પ્રમાણે વડે જ્ઞાત થવાની યોગ્યતા એ તેની અપ્રમાણતા હોય તે પ્રત્યક્ષ વગેરે બધાં અપ્રમાણુ બની જાય; વળી, એકની એક વસ્તુ અનેક પ્રમાણેને વિષય બની શકે છે (=પ્રમાણુસહવ) એનું પ્રતિપાદન અમે અગાઉ કર્યું છે. 260. ગ ર ડુિ વાપુ ગધીવ્ર “જાં વધાર' “ નઈ સુવાતિवन्वयव्यतिरेकाभ्यां हिताहितप्राप्तिपरिहारसाधनसामर्थ्यावगमेन प्रवृत्तिसिद्धेः विनियोगमात्रनिष्ठ एव विधिर्भवति । अप्रवृत्तप्रवर्तनात्मकनिरपेक्षनिजव्यापारवैधुर्यात् कार्यपरत्वानुपपत्तेः अनुवादमात्रं विधिवचनमिति कार्यार्थप्रामाण्यवादिनां सर्वमेव लौकिक वाक्यमप्रमाणं स्यात् । 261. ઉપરાંત, “અધ્યયન કર “ગાયને બાંધ” “ગામ જા આદિ લૌકિક વાક્યોની બાબતમાં અન્વય-વ્યતિરેક દ્વારા હિતપ્રાપ્તિ અને અહિતપરિહાર સાધી આપવામાં તેમનું (અર્થાત અધ્યયનકરણ, ગેબંધન વગેરેનું) સામર્થ્ય છે એવા જ્ઞાનથી પ્રવૃત્તિ સિદ્ધ થાય છે, એટલે વિધિ વિનિયોગ માત્ર નિષ્ઠ છે. [હિતપ્રાપ્તિ કે અહિત પરિહાર એ સાધ્ય છે અને સામગમન આદિ ક્રિયાઓ એ તેનું સાધન છે એ પ્રકારના સાધ્યસાધનસંબંધરૂપ લક્ષણવાળા વિનિયોગ છે.] પ્રવૃત્તિ ન કરનારને પ્રવૃત્તિ કરવા પ્રેરવારૂપ સાક્ષાત વ્યાપાર વિધિમાં ન હેવાથી વિધિનું કાર્યોપદેશકત્વ ઘટતું ન હોઈ વિધિવાક્ય કેવળ અનુવાદ છે પરિણામે કાર્યાર્થમાં જ શનું પ્રમાણ માનનારાના પક્ષમાં બધાં જ લૌકિક વાક્યો અપ્રમાણુ બની જશે. [પ્રવતનાભિધાન દ્વારા લિડૂ આદિનું (કવિધિનું) તત્પર્ય પ્રવૃત્તિમાં છે, પરંતુ તે પ્રવૃત્તિ તે બીજાથી અર્થાત સુખસાધનતાશાનથી પહેલેથી પ્રાપ્ત થયેલી છે, એટલે લિઆદિ વિધિ તેને અનુવાદ કરે છે, અપૂર્વ પ્રવૃત્તિનું વિધાન કરતી નથી. હજાર વાર ભલેને પુરુષ વિધિનું શ્રવણ કરે પરંતુ જે તેને ઈષ્ટસાધનતા અને અનિષ્ટનિવારકતાનું જ્ઞાન ન હોય તો તે પ્રવૃત્તિ ન કરે. તેથી વિધિ સાક્ષાત પ્રવર્તક નથી, પરંતુ પેલા જ્ઞાન દ્વારા Page #152 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાર્યાભિધાયી લૌકિક વાકયની બાબતમાં વિધિની કલ્પના અયોગ્ય પ્રવર્તક છે, અને તેથી તે અનુવાદ છે. હકીકતમાં પેલું જ્ઞાન જ પ્રવર્તક છે. વિધિ પ્રવર્તક નથી પણ અનુવાદ છે.] ____262. ये तु भूतार्थवादिषु लौकिकवाक्येषु प्रवृत्तिनिवृत्तिकारिषु विधिनिषेधौ कल्पयन्ति ते नितरामृजवः । श्रूयमाणोऽपि विधिरनुवादीभवति यत्र, तत्राश्रुतः कल्प्यते इति किमन्यदतःपरमार्जवम् ? प्रवृत्तौ तु तत्र विधिरप्रयोजक एव, अन्वयव्यतिरेकाभ्यां पुरुषार्थसाधनसामर्थ्यावगमात् पुरुषप्रत्ययाद्वा लोकेषु प्रवृत्तिसिद्धेः । 262, પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનાર સિધાથભિધાયી લોકિક વાકયની બાબતમાં જેઓ વિધિ-નિષેધની કલ્પના કરે છે તેઓ અત્યંત સરલમતિ છે. [‘આ પ્રદેશ નિધિમાન છે” “આ માર્ગ પ્રતિરોધકવાન છે ઇત્યાદિ સિધાર્યાભિધાયી લૌકિક વાકયની બાબતમાં જેઓ ગ્રહણ કરે” “ન જાવ' ઇત્યાદિ વિધિ-નિષેધની કલ્પના કરે છે તેઓ મંદબુધિ છે. જ્યાં શ્રયમાણ વિધિ પણ અનુવાદ બનતો હોય ત્યાં અશ્રુત વિધિ કલ્પવામાં આવે એનાથી વધારે સરલમનિપાનું બીજુ ? [અર્થાત અશ્રત વિધિની કલ્પના કરીને તેને અનુવાદ જ બનાવવો પડતો હોય તે તેની કલ્પના જ ન કરવી એ વધુ સારું છે. પરંતુ પ્રવૃત્તિમાં ત્યાં વિધિ પ્રયોજક નથી જ, કારણ કે અન્વય-વ્યતિરેક દ્વારા પુરુષાર્થ (હિતપ્રાપ્તિ અને અહિતપરિહાર) સાધી આપવાના સામર્થ્યના જ્ઞાનથી અથવા વક્તા પ્રત્યેના વિશ્વાસથી તેમાં પ્રવૃત્તિ સિદ્ધ છે. - 263. તàતસ્થાત ! ટૌશિવયનાં વિવેક્ષા રવાન્ન થેd | यथोक्तम् --'अपि च पौरुषेयाद्वचनादेवमयं पुरुषो वेदेति भवति प्रत्ययः, नैवमर्थતેતિ વૈદ્ધિાનિ પુનાહવે તવા પરાળેવ વાયાનિ તિ શા મા..૨] ! एतदपि न पेशलम् , अपौरुषेयस्य वचसः प्रतिक्षिप्तत्वात , वेदेऽपि कर्तुः ईश्वरस्य साधितत्वात् । 23. મીમાંસક- ત્યાં આ થાય. લૌકિક વાક્ય વિવક્ષાપક હેઈ કાર્યાWવાચક નથી, જેમકે શાબરભાષ્ય ૧.૧.રમાં કહેવામાં આવ્યું છે કે પૌરુષેય વચનમાંથી “આવું આ પુરુષનું જ્ઞાન છે એમ આપણે જાણીએ છીએ અને નહિ કે “આવો અર્થ છે એમ; પરંતુ વૈદિક વાકયો અપૌરુષેય હેઈ કાયપરક જ છે. તૈયાયિક --- આ પણ યોગ્ય નથી, કારણ કે અપરુષેય વચનોને અમે પ્રતિષેધ કર્યો છે, અને વેદની બાબતમાં પણ તેના કર્તા ઈશ્વરને સિદ્ધ કર્યો છે. 264. જ પુરુષવચન વિવસારીમતિ તિમ્ | તથા દિ–7 विवक्षा वाक्यार्थः, 'देवदत्त ! गामभ्याज कृष्णां दण्डेन' इति पदग्रामे विवक्षावाचिनः पदस्याश्रवणात्, अपदार्थस्य वाक्यार्थत्वानुपपत्तेः । न च विषभक्षणवाक्यस्येव परगृहे भोजननिवृत्तौ पौरुषेयवचसो विवक्षायां तात्पर्यशक्तिरपि Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પૌરુષેય વચનને અર્થ વિવેક્ષા નથી , प्रभवति । न हि सर्वात्मनाऽभिधात्री शक्तिमवधीव तात्पर्यशक्तिः प्रसरतीति न विवक्षापरत्वम् । [264. વળી, પુરુષવચન પણ વિવક્ષારક નથી એ અમે દર્શાવ્યું છે. તે આ પ્રમાણે – વિવક્ષા વાક્યને અર્થ નથી, કારણ કે હે! દેવદત્ત, કાળી ગાયને લાકડીથી હાંકી કાઢ” એ પદસમૂહમાં વિવક્ષાવાચક એક પણ પદ સંભળાતું નથી, અને જે અર્થ પદને ન હોય તે વાક્યને હેવો ઘટતો નથી. જેમ ‘જા અને વિષ ખા” એવા વાક્યની તાત્પર્યશક્તિ પરગ્રહભોજનનિષેધને જણાવવા સમર્થ છે તેમ પૌરુષેય વચનોની તાત્પર્ય શક્તિ વિવેક્ષા જણવવા સમર્થ નથી. સંપૂર્ણ પણે અભિધાશક્તિની અવગણના કરી તાત્પર્યશક્તિ કાર્ય કરતી નથી, એટલે પૌરુષેય વા વિવક્ષાપરક નથી, 265. ચં તëિ પુરુષવના હુ તાત્ વિવજ્ઞાડવામ તિ રે, મનુનनादिति ब्रुमः । कार्यत्वात् पदरचनायाः पुरुषेच्छापूर्वकत्वमनुमीयते । अर्थावगमपुरःसरं च पुरुषवचनाद्विवक्षानुमानम्-‘एवमयं वेद' 'एवमयं विवक्षति' इति । अर्थोपरागरहितस्य विवक्षामात्रस्य जीवतां निसर्गत एव सिद्धेः । अयमर्थोऽस्य विवक्षित इत्यर्थोपरज्यमाना तु विवक्षा न शक्याऽर्थेऽनवगतेऽवगन्तुम् । अर्थश्चेत् प्रथममवगतो वाक्यात् न तर्हि तद्विवक्षापरम् , अर्थपरमेव भवितुमर्हति । लोकवाक्यानां विवक्षापरत्वे बाह्येऽर्थे सम्बन्धग्रहणासम्भवाद् वेदादपि वाक्यार्थावगमो न स्यादित्यलं प्रसङ्गेन । तस्मान्न कार्यपरत्वेनैव शब्दस्य प्रामाण्यम् । 265. મીમાંસક -. તે પછી પુરુષે ઉચ્ચારેલ વચને દ્વારા વિવક્ષાનું જ્ઞાન કેવી રીતે થશે? તૈયાયિક - અનુમાનથી થશે એમ અમે કહીએ છીએ, પદરચના એ કાર્ય હેઈ, તેના કારણરૂપ પુરુષેચ્છાનું અનુમાન થાય છે. અર્થજ્ઞાન થયા પછી જ પુરુષના વચન દ્વારા “આવું એ જાણે છે “આવું એ કહેવા માગે છે એ આકરે તેની વિવક્ષાનું અનુમાન થાય છે, કારણ કે અર્થના પાસથી રંગાયા વિનાની કેવળ વિવક્ષા તે ચેતન પ્રાણીઓને નિસગથી જ સિદ્ધ છે એટલે એવી વિવક્ષાના અનુમાનની વાત વ્યર્થ છે.] આ અર્થને આ કહેવા માગે છે એમ અર્થના પાસથી રંગાયેલી વિવક્ષા તે અર્થ જાણ્યા વિના જાણવી શક્ય નથી. હવે જે વાકયથી પ્રથમ અથ જ્ઞાત થતા હોય તે તે વાકય વિવક્ષાપરક નહિ પણ અર્થપરક હેવાને લાયક છે. લૌકિક વાક્ય વિવક્ષા પરક છે એમ માનતાં બાઘાર્થમાં શબ્દઅર્થસંબંધનું ગ્રહણ અસંભવ બની જાય અને પરિણામે વેદ દ્વારા પણ બાઘાર્થનું જ્ઞાન થાય નહિ. વધુ દેશે જણાવવાનું પ્રયોજન નથી, [આટલા દે બસ છે. નિષ્કર્ષ એ કે પિતાની કાર્યપરકતાને કારણે જ શબ્દનું પ્રામાણ્ય નથી Page #154 -------------------------------------------------------------------------- ________________ સર્વત્ર શબ્દ કાર્યપરક નથી ૧૭૭ - 266. યત પુનામાનિ નાહયાતશૂન્ય વાવ પ્રથોનાર્દન, તેના વિના નૈરાટक्ष्यानुपपत्तेः; आख्यातस्य च भव्यरूपोऽर्थो, न नाम्न इव भूतो, भूतभव्यसमुच्चारणे च भूतं भव्यायोपदिश्यते इति सर्वत्र कार्यपरत्वमिति, तदपि न सांप्रतम् , 'पुत्रस्ते जातः' 'कन्या ते गर्भिणी' इति सुखदुःखकारिणामनुपदिष्टप्रवृत्तिनिवृत्तिकानामनाख्यातानामपि वाक्यानां लोके प्राचुर्येण प्रयुज्यमानत्वात् । ... 266. તમે મીમાંસકેએ જે કહ્યું કે “આખ્યાતરહિત =ક્રિયાપદરહિત) વાક્ય પ્રયોગને યોગ્ય નથી, કારણ કે તેના વિના નિરાકાંક્ષતા ઘટતી નથી; વળી આખ્યાતને સાબરૂપ અર્થ છે, નામની જેમ સિદ્ધ અર્થ નથી; સિદ્ધ અને સાધ્ય અર્થોના સચ્ચારણમાં સિદ્ધ અર્થ સાધ્ય અર્થને માટે ઉપદેશવામાં આવે છે, એટલે સર્વત્ર શબ્દનું કાર્ય પરત્વ છે તે યોગ્ય નથી, કારણ કે “તને પુત્ર જન્મે છે' ‘તારી કન્યા ગર્ભિણી છે' એવાં સુખદુઃખોત્પાદક, પ્રવૃત્તિ કે નિવૃત્તિને ઉપદેશ ન આપનાર અને આખ્યાતશૂન્ય વાકયેનો પ્રયોગ લેકમાં પ્રચુરપણે થાય છે. 267. ગવ પુર્વ મ’ “દુઃવી મવ' રૂતિ તત્ર વાપરત્વે વ્યાવાયત્તે, तदपि न युक्तम् , ईदृशानामक्षराणामश्रवणात् , कल्पनायाश्च निष्फलत्वात् । न हि 'सुखी भव' इत्युपदेशादसौ सुखी भवति; सुखीभवितुं वा क्वचित् प्रवर्तते, उपाये पूर्वमेव प्रवृत्तत्वात् , उपेये च प्रवृत्त्यनुपपत्तेः, किन्तु पुत्रजन्मश्रवणत एवासौ सुखीभवति । _257. જે ત્યાં (અર્થાત “તને પુત્ર જન્મે છે ઇત્યાદિ વાક્યમાં) “સુખી થા” “હું ખી થા” એમ જ એ વાક્યો છે એ રીતે એ વાક્યોનું કાર્યપરકત્વ સમજાવવામાં આવે તો તે પણ યોગ્ય નથી કારણ કે એવા અક્ષરનું અશ્રવણ છે. ઉપરાંત, એવા અક્ષરોની કલ્પના કરવી પણ નિષ્ફળ છે, કારણ કે “સુખી થા એવા ઉપદેશથી તે સુખી થતો નથી; કે સુખી થવા માટે તે હવે પ્રવૃત્તિ કરતો નથી કારણ કે ઉપાયમાં (=પુત્રજનનાત્મક વ્યાપારમાં) તે તેણે પ્રવૃત્તિ કરી લીધી છે અને ઉપેયમાં (ત્રફળમાં) તે તેની પ્રવૃત્તિ ઘટતી નથી (અર્થાત આપણે ફળને કરતા નથી પરંતુ ફળ માટેના કમને જ કરીએ છીએ. આ અર્થમાં ફળમાં પ્રવૃત્તિ ઘટતી નથી.) પરંતુ પુત્રજન્મશ્રવણથી જ તે સુખી થાય છે. 268. તથા વિદ્યુત્તરીયાવંગુકિતતિનોઃ નિદ્રામાણ્ય કવચિત નचित् केलिना रज्जुवेष्टितवपुषः पश्चात् प्रबोधसमये सहसा सरीसृपवलितमात्मानं मन्यमानस्य भयादनुन्मीलितचक्षुषः केनचित् प्रयुज्यमानं 'रज्ज्वा वेष्टितोऽसिः इति वचः श्रवणपथमवतरति । तत् सिद्धार्थबोधकमपि प्रमाणम् । न च तत्र ‘मा भैषीः' इतिः प्रयोगकल्पनायाः प्रयोजनम् , रज्जुवेष्टनप्रत्ययादेव भयनिवृत्तेः सिद्धत्वात् । Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શબ્દ સિદ્ધાર્થ પ્રતિપાદક જ છે એ વેદાન્તમત - 268. બીજુ દષ્ટાંત. [રા] કઈ પુરુષ ઉત્તરીયથી આખું શરીર ઢાંકીને ગાઢ નિદ્રા ખેંચી રહ્યો હતો ત્યારે ક્યારેક કેઈએ ગમ્મતમાં તેના શરીર ફરતું દેરડું વીંટાળી દીધું હતું. પછી જ્યારે તે એકાએક જાગે ત્યારે પિતાને સાપથી વીટળાયેલો માનતા તેણે ભયથી આંખો ફાડી. તે જ વખતે કેઈથી બેલાયેલું ‘તું દોરડીથી વીંટળાયેલું છે એવું વાક્ય તેના કાને પડયું. તે વાક્ય સિદ્ધ અર્થનું બેધક હોવા છતાં પ્રમાણ છે. ત્યાં બીશ મા' એવા વાક્યપ્રયોગની કલ્પના કરવાની કેઈ જરૂર નથી, કારણ કે દોરડી વીંટળાયેલી છે એ જ્ઞાન થતાં જ ભયનિવૃત્તિ સિદ્ધ થઈ ગઈ છે. 269. તથા ૨ “વિષમવિષઘાષ્ટતોડયમન્ના' “નિવયુaોડથું મૂમ:' इति भूतार्थख्यापकं वचो दृश्यते, न च तदप्रमाणम् । न च तत्र ‘मा गास्त्वमनेनाध्वना' 'निधिं गृहाण' इति विधिनिषेधपरत्वं युक्तम् , एषां पदानामश्रवणात् । 269. વળી, “ભયંકર વિષધરો આ માર્ગમાં રહે છે “નિધિયુક્ત આ ભૂમિપ્રદેશ છે એવાં સિદ્ધ અર્થને જણાવનારાં વાકયે દેખાય છે છતાં તે અપ્રમાણ નથી, ત્યાં (= તે વાક્યની બાબતમાં તે માર્ગે તું જઈશ મા” નિધિ ગ્રહણ કર’ એવી વિધિ-નિષેધપરકના તે વાકયની નથી, કારણ કે તે પદનું શ્રવણ નથી. 20. નy at pક્ષાપૂર્વકારિતા નિપ્રયોગનવવનાનુચદ્વિવર “: 'गृहाण' इति कार्याक्षराणि हृदये परिस्फुरन्ति । कथञ्चिदालस्यादिना नोच्चारितानीति । 270. મીમાંસક – વક્તા જે કંઈ બોલે છે તે બુદ્િધપૂર્વક બેલતે હૈઈ નિષ્ણજન વાકયો ઉચ્ચારે નહિ. તેથી “ન જા' “પ્રહણ કર’ એ કાર્યપરક અક્ષરો વકતાના હૃદયમાં અવશ્ય સ્કુરે છે, પરંતુ કંઈક આળસ વગેરેને કારણે તે ઉચ્ચારતે નથી. 21. નૈત , ક્ષાપૂર્વારિવાવ વતુ: યથાવચિતવતુર્વાનુમત્ર'ख्यापकवचनोच्चारणमेव युक्तम् , अर्थात् प्रवृत्तिनिवृत्त्योः सिद्धत्वात् , पराभिप्रायस्य चानवस्थितत्वेन नियतोपदेशानुपपत्तेः । सर्पबन्धजीविनो हि सपन्नगः एव पन्था उपादेयतयाऽवभाति । वीतरागस्य च ब्रह्मविदो वित्तेषणाव्युस्थितस्य गोविन्दखामिन इव निधिरपि हेयतया परिस्फुरतीति कस्मै किमुपदिश्यताम् ? वस्तुस्वरूपे तु कथिते यथाहृदयवर्तिरागद्वेषानुवर्तनेन कश्चित्तत्र प्रवर्ततां कश्चित्ततो निवर्ततामिति । भूतार्थकथनमेव लोके प्रेक्षावान् करोति, न विधिनिषेधौ प्रयोक्तुमर्हतीति । " 271. વેદાનતી- ના, આ બરાબર નથી. વકતા જે કંઈ બોલે છે તે બુદ્િધપૂર્વક બેલ હોઈ, યથાવસ્થિત વસ્તુનું સ્વરૂપમાત્ર જણાવવા માટે તેણે વચનનું ઉચ્ચારણ કરવું યોગ્ય છે, કારણ કે તે સિદ્ધ અર્થમાંથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઘટે છે અને પરાભિપ્રાય =શ્રોતાઓને અભિપ્રાય) સ્થિર ન હોઈ નિયત ઉપદેશ ઘટતું નથી. જે ગારુડીઓ છે તેમને તે સપથી અધિષિત ભાગ જ ઉપાદેય લાગે છે અને વીતરાગ બ્રહ્મજ્ઞાની વિષણુરહિત Page #156 -------------------------------------------------------------------------- ________________ શબ્દ કાર્યાર્થ પ્રતિપાદક છે એ મીમાંસક મત ૧૩૯ પુરુષને ગોવિંદસ્વામીની જેમ નિધિ પણ હેય ભાસે છે, કોને શું ઉપદેશ દેવો ? પરંતુ વસ્તુ સ્વરૂપને વર્ણવવામાં આવતાં હૃદયગત રાગ-દ્વેષ પ્રમાણે અનુસરણ કરી કઈ તેમાં પ્રવૃત્તિ કરો અને કોઈ તેમાંથી નિવૃત્ત થાઓ. આમ બુદ્િધમાન સિદ્ધ અર્થનું કથન જ લેકમાં કરે છે. વિધિ અને નિષેધને પ્રયોગ કરવો તેમને ઘટતો નથી. 272. येऽपि ब्रुवते सर्वत्र प्रतिपत्तिकर्तव्यताविधानमेवादौ वेदितव्यम् अविधिकस्य वाक्यस्य प्रयोगानर्हत्वादिति तेऽपि न साधु बुध्यन्ते, विदितशब्दार्थસન્વધસ્ય પુસઃ શ્રવણે પતિ પ્રતિપ: સ્વતઃ સિદ્ધત્વેનાનુપરત્રાત | સિद्धायां वा प्रतिपत्तौ प्रतिपत्तिकर्तव्यतापि कुतः प्रतीयेत । 272 [સિદ્ધાર્થના પ્રતિપાદક વાકયોમાં બધે રથાને અર્થનું જ્ઞાન કરો એ રૂ૫ જ્ઞાનકર્તવ્યતાને વિધિ જ શરૂઆતમાં જાણવો જોઈએ કારણ કે વાકય વિધિરૂપ ન હોય તે પ્રયોજાવાને પાત્ર નથી એમ જેઓ કહે છે તેઓ બરાબર સમજતા નથી, કારણ કે શબ્દાર્થ. સંબંધને જાણનારો માણસ જ્યારે શબ્દને સાંભળે છે ત્યારે તેને અર્થનું જ્ઞાન વતઃ (અર્થાત જ્ઞાનક્તવ્યતાના ઉપદેશ વિના જ) થાય છે, પરિણામે અર્થનું જ્ઞાન કરો તે રૂપ જ્ઞાનકર્તવ્યતાનો ઉપદેશ કરે એગ્ય નથી જે શબ્દ સાંભળતાં તેને રવતઃ અર્થની પ્રતિપત્તિ નથી થતી એમ માનીએ તે તે અર્થનું જ્ઞાન કરો એ જ્ઞાનકર્તવ્યતારૂપે ઉપદેશ પણ તેને કેવી રીતે જ્ઞાત થશે ? 273. નનું કાર્યાર્થઘતિપર્વ ઉમત્તળ પાન્તરાળ સંમેવ જ મનન્ત, कार्याका झानिबन्धनत्वात् सम्बन्धस्य । तेन सर्वत्र कार्यपरत्वम् । उच्यते । नैष नियमः कार्याकाङ्क्षागर्भ एव सर्वत्र सम्बन्ध इति, वर्तमानापदेशकानामपि प्रेक्षापूर्वकारिवाक्यानामितरेतरसंसृष्टार्थप्रतीतिजनकत्वदर्शनात् । न हिं दशदाडिमादिवाक्यसशि वर्तमानापदेशीनि वचांसि भवन्ति । कार्यनिबन्धने हि सम्बन्धे तद्रहितानामनन्वय एव स्यात् । दर्शितश्चान्वयः पूर्वोदाहृतवाक्यानाम् । 273. મીમાંસક- કાર્યાર્થના પ્રતિપાદક પદ =ક્રિયાપદ) વિના અન્ય પદો (= કારક પદે) સંસગરૂપ સંબંધ પામતાં જ નથી, કારણ કે સંસગરૂપ સંબંધનું કારણું કાર્યાકાંક્ષા છે. તેથી સર્વત્ર વાક્ય કાર્યપરક છે. | વેદાન્તી એવો નિયમ નથી કે સર્વત્ર પદને સંબંધ એ કાર્યાકાંક્ષાનું જ કાર્ય છે કારણ કે વર્તમાનને (સિદ્દધને) ઉપદેશ આપનારાં, બુદ્િધમાનનાં વાકયે પરસ્પર સંસૃષ્ટ અર્થની પ્રતીતિ જન્માવતાં દેખાય છે. વર્તમાનને ( સિદ્ધન) ઉપદેશ આપનારાં આ વાક્ય દશદાડિમ આદિ વાકો જેવાં નથી. જે કાર્યજન્ય સંબંધ હોય તે કાર્યરહિત વાકયો અન્વયરહિત =સંબંધરહિત) જ બની જાય. પરંતુ પહેલાં ઉદાહરણ તરીકે આપેલાં વાકોમાં અન્વય અમે દર્શાવ્યો છે. 274. अपि च लिङन्तपदयुक्तेऽपि वाक्ये पदान्तरार्थानां परस्परमन्वयो Page #157 -------------------------------------------------------------------------- ________________ - ૧૪૦ પરસ્પરપદસંબંધનું કારણ કાર્યાકાંક્ષા નથી दृश्यते एव स कथं समर्थयिष्यते ? कार्याकाङ्क्षानिबन्धने हि [सम्बन्धे] कार्ये सर्वेषामन्वयः, न परस्परमिति । अथ ब्रयात् सर्वदा कार्यसम्बन्धे प्रथममत्रगते सति पश्चादरुणैकहायनी - न्यायेन वाक्यीयः परस्परान्वयोऽपि सेत्स्यतीति । 274. વળી, લિડન્ત પથી યુક્ત વાકયમાં અન્ય પદાર્થાને (=પદોના) પરસ્પર અન્વય દેખાય છે જ; તેનુ સમર્થન કેવી રીતે કરશો? કારણ કે સંબંધ કાર્યકાંક્ષાજન્ય હાતાં બધાં પદોના અન્વય કા'માં જ થશે, પરસ્પર નહિ થાય. [અર્થાત્ અન્ય પદના ક્રિયાપદ સાથેના સબધ તા કાર્યાકાંક્ષાને કારણે છે એમ માનીએ તો પણ્ કારકોને! પરસ્પર સંબંધ શેને કારણે છે એ સમજાવવાનું રહેશે, કારણ કે કારકો વચ્ચે પરરપર સબંધ તો છે જ] : મીમાંસક— સÖથા ક* સાથેના પદોને સબંધ પ્રથમ અવગત થયા પછી અરુણૈકહાયનીન્યાય અનુસાર વાકયગત પદોનો પરસ્પરસંબંધ પણ સિદ્ધ થશે. [અરુણૈકહાયનીય ન્યાય : જ્યોતિષ્ટમમાં ‘મળયા વિજ્ઞાયૅાાવસ્થા ના સેામંદીના’િ૧. એ વાકય આવે છે. એ ઠેકાણે દ્રવ્ય અને આરુણ્ય વગેરે ગુણે બંને યરૂપ ક્રિયાની સાથે અંગ તરીકે સાક્ષાત્ અન્વિત છે. પરંતુ ગુણા જાતે અમૃત હેાવાથી એકલા પાતે ક્રિયાસ ધન થઈ શકે નહિ, તેથી અર્થાપત્તિથી ગેદ્રવ્યના પરિચ્છેદક હાઇ પાછળથી પરસ્પર અન્વિત થાય છે જેથી ‘બાહવિશિÊાયન્યા નવા સેમં જ્ઞાતિ ૨ એમ અર્થ નીકળે છે. 215. હન્ત હિં પરસ્પરાન્વયે કાર્યાલામાંડારનમ્। તાહિ——‘અહળવા पिङ्गाक्ष्या एकहायन्या सोमं क्रीणाति' इति द्रव्यगुणयोर्विभक्तया सोमक्रयं प्रति युक्तत्वात् प्रथमं क्रयसम्बन्ध एव तयोर्गम्यते । यश्च पाश्चात्यः परस्परान्वयस्तत्र कार्य पारतन्त्र्यापादिका विभक्तिरकारणम्, असत्यामपि तस्यां 'शुक्लः पटः' इति सामानाधिकरण्यप्रयोगेणान्वयसिद्धेः । तस्मात् कार्यैक्यनिबन्धनोऽन्वय इति नियमो य उच्यते स कल्पनामात्रप्रभवो न प्रमाणवृत्तगम्य इति । 275. વેદાન્તી~~ અરે ! એમ હાય તા પરસ્પરપદસંબંધનું કારણુ કાર્યાકાંક્ષા નથી ! તે આ પ્રમાણે—‘અરુણ પિંગાક્ષી એકહાયની વડે તે સામ ખરીદે છે' એમાં દ્રવ્ય અને ગુણ અને (તૃતીયા) વિભકિત દ્વારા સામખરીદી પ્રત્યે પ્રયુકત હોઈ, પ્રથમ ખરીદક્રિયા સાથેને સબધ જ્ઞાત થાય છે અને પછીના (-પછીથી જ્ઞાત થતા) જે પરસ્પરસંબંધ છે તેમાં કાર્ય પારત યંપ્રતિપાદક વિભક્તિ (તૃતીયા) કારણુ નથી, [કારણ કે તૃતીયા વિભક્તિ દ્રવ્ય અને ગુણુનું ખરીદકા ; ઉપરનું પારત ત્ર્ય પ્રતિપાદિત કરી ક્ષીણુ થઈ ગઈ છે.] તે (તૃતીયા વિભકિત ન હેાવા છતાં ‘પર: ટ:' એવા સામાનાધિકરણના પ્રયાગથી પણ ૧. અરુણ પિંગાક્ષી એકહાયની ગાય વડે સેમ ખરીદે છે.’ આણ્યવિશિષ્ટ એકહાયની ગાય વડે સેામ ખરીદે છે,’ Page #158 -------------------------------------------------------------------------- ________________ સિધને સાધ્યને માટે કહેવામાં આવે છે એ મીમાંસક મતનું ખંડન ૧૪૧ પરસ્પરસંબંધ સિદ્ધ થાય છે. તેથી, પરસ્પરપદસંબંધ એ કાકજન્ય છે એ જે નિયમ કહેવાય છે તે કેવળ કલ્પનાની નીપજ છે, પ્રમાણગમ્ય નથી. 276. यत्तु भूतभव्यसमुच्चारणे भूतं भव्यायोपदिश्यत इत्ययमपि न सार्वत्रिको नियमः, विपर्ययस्यापि 'व्रीहीन् प्रोक्षति' इत्यादौ दर्शनात् । अलं वा दर्शपूर्णमासप्रकरणनिवेशानुज्झितकार्यमुखप्रेक्षणदैन्येन व्रीहिप्रोक्षणोदाहरणेन । 276. સિધ અને સાધ્યના સચ્ચારણમાં સિદૂધને સાધ્યના માટે કહેવામાં આવે છે એમ જે તમે કહે છે તે પણ સાર્વત્રિક નિયમ નથી, કારણ કે “ઢોહિન ક્ષત્તિ (‘ત્રીહિને પાણી છાંટે છે') વગેરેમાં ઊલટું દેખાય છે. પ્રિક્ષણ એ સાધ્ય છે, વ્રીહિ એ સિદ્ધ છે અને પ્રેક્ષણ ત્રીહિને માટે છે. અથવા દશપૂર્ણ માસયાગના પ્રકરણમાં આવવાને કારણે કાર્યમુખપ્રેક્ષણરૂપ હૈ” જેણે ત્યાખ્યું નથી એવા વીહિપેક્ષણના ઉદાહરણને રહેવા દે. [દર્શપૂર્ણમાસ યાગ એ પ્રધાન કમ છે, વ્રીહિ એ પ્રધાન કર્મ માટે છે અને પ્રક્ષણ એ વ્રીહિ માટે છે, એટલે પ્રેક્ષણ પણ અંતે તે એ પ્રધાન કર્મ માટે જ ગણાય. એટલે વીહિપેક્ષણના ઉદાહરણને રહેવા દઈ એ.] 277. 'आत्मा ज्ञातव्यः' इति तु सिद्धपर एव साध्योपदेशः । नात्र कर्म किञ्चित् साध्यं प्रधानमुपदिश्यते, अधिकाराश्रवणात् । न च विश्वजिदादिवदधिकारकल्पना काचिदुपपद्यते । न च कर्मप्रवृत्तिहेतुत्वमात्मज्ञानस्येति वक्ष्यामः । 217. “આત્મા જ્ઞાત થવો જોઈએ એ સિદ્ધારક સાપદેશ છે (અર્થાત સિદ્ધ માટે સાધ્યને ઉપદેશ છે), કારણ કે અહીં કેઈ પણ પ્રધાન કમને ઉપદેશ નથી. અહીં કોઈપણ પ્રધાન કમને ઉપદેશ નથી કારણ કે અહીં ક્લે જણાવનાર અધિકારવાક્યનું સાક્ષાત શ્રવણ નથી અને વિશ્વજિત યાગમાં જેમ ફુલ જણાવનાર અધિકારવાયની કલ્પના કરાય છે તેવી કલ્પના કરવી પણ ઘટતી નથી. વળી, આત્મજ્ઞાનનું કર્મ પ્રવૃત્તિમાં હેતુપણું નથી એ અમે જણાવીશું. [આત્મા નિત્ય છે એવું આત્મસ્વરૂપજ્ઞાન માણસને ન હોય તો તે યાગાદિકર્મમાં પ્રવૃત્ત ન થાય. માટે આત્મજ્ઞાન યાગાદિ કર્મ પ્રવૃત્તિનું કારણ છે. આ માન્યતાનું ખંડન નવમા આહ્નિકમાં જયંતે કર્યું છે.] 278. બર્થવાદ્રવર્થવાટુ જીવ, નાધિપરિવારના પ્રમવતિ | તHવાદतपाप्मत्वादिगुणयुक्तात्मखरूपनिष्ठत्वमेव तत्रावतिष्ठते । तस्मिन्नवगते पुरुषान्तरप्रार्थनादैन्यानुपपत्तेः स एव ह्युत्तमः पुरुषार्थः । स च सिद्ध एव, न साध्यः ।। यत्नस्तु कृतबुद्धीनामविद्योपरमायैवेति व्याचक्षते । 278. [મથ મારા ફા* દો વિજ્ઞાતિ :' થી માંડી ‘gયં વર્તવાનું કાવટાવું aોમિકંશવે સ giાવત' છાંટો . ૮.૧૫.૧ એ અર્થવાદમાંથી અપુનરાવૃત્તિકામ વાળે અધિકારી પ્રાપ્ત થાય છે એમ કહી શકાય નહિ, કારણ કે અર્થવાદ એ અર્થવાદ જ છે. તે અધિકારીની કલ્પના કરાવવા સમર્થ નથી. નિષ્કર્ષ એ કે અપહતપામા આદિ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ‘આત્મા જાણે જોઈએ એ વાકય સિદ્ધાર્થ પરક છે ગુણવાળા આત્માનું જ સ્વરૂપ છે તે સ્વરૂપપરતા જ તેમાં (અર્થાત “આત્મા જ્ઞાત થ જોઈએ' એ વાકયમાં) રહેલી છે. આત્માનું જ્ઞાન થતાં અન્ય પુરુષાર્થ માટે પ્રાર્થના કરવા રૂ૫ દીનતા ઘટતી ન હોઈ તે આત્મા જ ઉત્તમ પુરુષાર્થ છે. આત્મા તે સિદ્ધ જ છે, સાથે નથી [એટલે જ તો] કહેવામાં આવ્યું છે કે ડાહ્યા માણસને પ્રયત્ન અવિદ્યાના ઉપરમ માટે જ હોય છે. 279. “જ્ઞાતિથ' રૂતિ પ્રતિપત્તિકર્તવ્યતાનોડર્ષ વિધિરતિ ચેન, પ્રતિપ: प्रमितित्वात् प्रमितेश्च प्रमेयनिष्ठत्वात् । ‘ज्ञातव्यः' इति कर्मणि च कृत्यप्रत्ययनिर्देशात् कर्मणश्चेप्सिततमत्वात् तत्परत्वमेवावगम्यते । विधिस्त्वत्र प्रसरन् क प्रसरेत् ? फलं तावद्विधेर्न विषय एव । यदाऽऽह भट्टः 'फलांशे भावनायाश्च प्रत्ययो न વિધાયક: તિ [ોવા જોઢના૦૨૨૨] | ૩યતુ જ્ઞાનમેવ | જ્ઞાન च ज्ञेयनिष्ठमित्युक्तम् । यस्तु यमनियमादिप्रतिपत्तीतिकर्तव्यताप्रकारोप देशः सोऽपि तथाविधास्मरूपाधिगतये सत्यासत्यखभावनामरूपप्रपञ्चप्रविलयनद्वारेण तत्रोपयुज्यते इति सिद्धतन्त्रमेव साध्यम् । [279. “મામા શતઃ–આત્મા જ્ઞાત થ જોઈએ' એ વાક્ય જ્ઞાનકર્તવ્યતાપરક વિધિ છે એમ જે તમે કહેતા હો તે તે બરાબર નથી કારણ કે આત્મજ્ઞાન પ્રમિતિ છે અને પ્રમિતિ તે પ્રમેયનિષ્ઠ હોય છે [‘મામ જ્ઞાતદ: આ વાકય આત્મજ્ઞાન કરવાનો આદેશ આપે છે. આત્મજ્ઞાન કર્તવ્ય છે, જે કરવું જોઈએ, એવો એ વાકયને અર્થ છે. આ મત ગ્ય નથી. આત્મજ્ઞાન રૂપ કર્તવ્ય કરવાના ઉપદેશપરક આ વાક્ય ઘટાવી શકાય નહિ. આત્મજ્ઞાન પ્રમિતિરૂપ છે. પ્રમિતિને પુરુષ પિતાની ઇચ્છા મુજબ કરી શકતો નથી. પ્રમિતિ પ છાને અનુસરતી નથી. તે પુરુષેચ્છાને અધીન નથી, તે પ્રમેયને અધીન છે. પ્રમેય આત્મા છે તેથી તે આત્મનિષ્ઠ છે, કર્તવ્યતાનિક નથી.] ‘તઃ એમ કર્મણિપ્રયાગમાં તવ્ય પ્રત્યયને નિર્દેશ કરાયે હૈઈ અને કર્મ સિતતમ હેઈ વાકયનું કર્મપરત્વ અર્થાત આત્મપરત્વ સમજાય છે. વિધિને (=અહીં તવ્યને) વ્યાપાર ફેલાતું હોય તેય કયાં ફેલાય ? ફળ તે વિધિને વિષય નથી જ. [ફળમાં તે પુરુષ લિસાથી સ્વતઃ પ્રવૃત્તિ કરે છે.] જેમ કે કુમારિલ ભટ્ટ કહ્યું છે કે “ભાવનાને અર્થાત વિધિને પ્રત્યય ફલાંશમાં વિધાયક નથી. તિ કરણ (=ઉપાય) અને ઇતિકર્તવ્યતા (=ઉપાયને પ્રયોજવાની રીત યા પ્રક્રિયા) એ બેને જ વિધાયક છે. અર્થાત વિધિને વિષય ઉપાય અને ઇતિકર્તવ્યતા છે.] પરંતુ અહીં તે ઉપાય જ્ઞાન જ છે, અને જ્ઞાન તે યનિક છે એ અમે જણાવી ગયા છીએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાઓ જેવી કે યમ, નિયમ આદિ વિશેને ઉપદેશ પણ રસત્યાસત્યસ્વભાવવાળા નામરૂપ પ્રપંચના પ્રવિલય દ્વારા આત્મસ્વરૂપના સાક્ષાત્કાર માટે જ ત્યાં ઉપયુક્ત છે. આમ છેવટે એ સિદ્ધ થયું કે સાધ્ય સિદ્ધપરતન્ત્ર છે અર્થાત સિદ્ધ માટે છે. :: Page #160 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ અર્થમાં જ વેદની પ્રમાણિતા છે એ વેદાંતીભત ૧૪૩ 280. તિઋતુ વા યમનિયમગાળાથામગ્રઘાહારધારાવાભિજ્ઞાનોપોતિકાર્તિવ્યताविधिः, अन्येऽपि ज्योतिष्टोमा दिविधयस्तन्निष्ठा एवेति वेदान्तिनः । साध्यस्य सर्वस्य क्षयित्वेनानुपादेयत्वात् सिद्धस्य ब्रह्मण एवानाद्यविद्यातीतस्यानपायिनः पुरुषार्थत्वात्, स्तोकस्तोकप्रपञ्चप्रविलयनद्वारेणोत्तमाधिकारयोग्यत्वापादनाद् ब्रह्मप्राप्त्यौपयिका एव सर्यविधयः । तथा च मनुः खाध्यायेन व्रतैोमैस्त्रविद्येनेज्यया सुतैः । માયશ્ચ યશૈશ્ચ કાલીયં ત્રિાયતે તનુ / કૃતિ [ મનુ ર.૨૫ ] तदेवं सिद्ध एवार्थे वेदस्याहुः प्रमाणताम् । सर्वा हि विधयो ब्रह्मप्राप्तिपर्यवसायिनः ॥ 280. યમ, નિયમ, પ્રણયામ, પ્રત્યાહાર, ધારણા વગેરે આત્મજ્ઞાનોપયોગી પ્રક્રિયાઓ કેમ કરવી તેને (=ઈતિક વ્યતાનો) વિધિ તે બાજુએ રહે, બીજા પણ જ્યોતિષ્ઠોમ આદિના વિધિએ આત્મનિષ્ઠ જ છે એમ વેદાન્તીઓ માને છે. સાધ્ય જે કંઈ છે તે બધું વિનશ્વર હે ઈ અનુપાદેય હોવાથી તેની પ્રાપ્તિના ઉપાયભૂત વિધિઓ ન હેય; અનાદિઅવિદ્યાતીત અને નિત્ય એવું સિદ્ધ બ્રહ્મ ઉત્તમ પુરુષાર્થ હોવાથી તિની પ્રાપ્તિના ઉપાયભૂત વિધિઓ છે; ધીમે ધીમે પ્રપંચપ્રવિલય દ્વારા ઉતમાધિકારની યોગ્યતા લાવતા હેવાથી બ્રહ્મની પ્રાપ્તિના ઉપાયભૂત સવ વિધિઓ છે. મનુ પણ કહે છે કે સ્વાધ્યાયથી, વ્રતોથી, હોમોથી, ત્રિવેદી ધ્યયનથી, ઈજ્યાથી (ગુરુશુબમાથી), પુત્રોથી પુત્રોત્પત્તિથી) ભૂતયજ્ઞ વગેરે પાંચ) મહાયોથી અને [તિષ્ઠોમ વગેરે યજ્ઞોથી આ શરીર બ્રહ્મપ્રાપ્તિયોગ્ય બનાવાય છે. નિષ્કર્ષ એ કે આ પ્રમાણે સિદ્ધ અર્થમાં જ વેદની પ્રમાણતા જણાવવામાં આવી છે, કારણ કે બધા જ વિધિઓ બ્રહ્મપ્રાપ્તિપર્યાવસાયી છે. આમ અહીં મીમાંસક અને વેદાન્તીઓના પરસ્પર વિરુદ્ધ મતે જણવ્યા. મીમાંસકે વેદને કાર્યનિષ્ઠ કે સાધ્યનિષ્ઠ માને છે જ્યારે વેદાતીઓ વેદને સિધનિષ્ઠ માને છે.] 281. आस्तां वाऽयं विषयो बहु वक्तव्यः प्रमाणता तु गिराम् । सिद्धे कार्गे चार्थे तुल्यैव प्रमितितुल्यत्वात् ॥ किंतन्त्रता भवति तस्य तयोरितीयं चर्चा चिराय न महत्युपयुज्यते नः । सन्तोषवृत्तिमवलम्ब्य वयं हि वेद प्रामाण्यमात्रकथनाय गृहीतयत्नाः ।। Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વાણીની પ્રમાણતા સિઘ અને કાર્ય અર્થમાં સમાનપણે છે એ નૈયાયિક મત प्रामाण्यसाधनविधावुपयोगि यच्च वक्तव्यमत्र तदवादि यथोपयोगम् । वक्तव्यमिष्टमपि किञ्चिदिहाभिदध्मः तच्छ्रयतां यदि न धीः परिखिद्यते वः ॥ 281 અથવા, રહેવા દે [આ ચર્ચા, આ વિષય બહુવક્તવ્ય છે. વાણીની પ્રમાણતા સિદ્ધ અર્થમાં અને કાર્ય અર્થમાં સમાન પણે જ છે એમ અમારે તૈયાયિકોને મત છે, કારણ કે વાણી પ્રમિતિતુલ્ય છે. [સિદ્ધ અને સાધ્ય એ બેમાંથી શબ્દ શેના પરક છે એવી આ મેરી ચર્ચા લાંબા વખત સુધી કરવી અમારે માટે ગ્ય નથી. [તેથી સંતેજવૃત્તિને ધારીને અમે વેદના પ્રમાણને જ જણાવવા માટે પ્રયત્ન કર્યો છે. વેદના પ્રામાણ્યને સિદ્ઘ કરવાની પ્રક્રિયામાં જે કહેવા જેવું ઉપયોગી હતું તે અમે અહીં કહ્યું. [સીને ઇષ્ટ એવું વક્તવ્ય પણ અમે હવે અહીં કરવાના છીએ, જે તમારી બુદ્િધ થાક અનુભવતી ન હોય તે તે સાંભળો. જયંત ભટ્ટ કૃત ન્યાયમંજરીનું ચોથું આહિક સમાપ્ત Page #162 -------------------------------------------------------------------------- ________________ पंचममातिकम् 1. પ્રપન્નાથ વિનાનાં ટુકવિતાનાં કુવામને | सम्पूर्णाय दृढाशानां नमोऽकारणबन्धवे ॥ પંચમ આહિક 1. વિપત્તિમાં પડેલાઓ માટે જે શરણ છે, દુઃખીઓ માટે જે સુખરૂપ છે, [પૂર્ણને પામવાની) દઢ આશાવાળાઓને માટે જે પૂર્ણ છે અને કોઈ પણ કારણ વિના સૌને જે બંધુ છે તેને નમસ્કાર, 2 अथ यदुक्तं वास्तवस्य शब्दार्थस्याविद्यमानत्वादर्थासंस्पर्शिनः शब्दा इति तत् प्रतिविधीयते । 2. હવે, બૌદ્ધોએ જે કર્યું કે શબ્દને વાસ્તવિક અર્થ (=વસ્તુ) અસ્તિત્વ ધરાવતો ન હેઈ શબ્દો અર્થને સ્પર્શતા નથી, તેને અમે તૈયાયિક પ્રતિષેધ કરીએ છીએ. 3. વિઘઃ ફાટ્ટા–ટું વાવ ૨ | તત્ર દ્વાર્થપૂર્વાવાર્થસ્ય પ્રથમ पदार्थों निरूप्यते । 3. શબ્દના બે પ્રકાર છે– પદ અને વાક્ય. તેમાં વાકયાર્થ પદાર્થપૂર્વક હોઈ અમે વાક્યાથની પહેલાં પદાર્થનું નિરૂપણ કરીએ છીએ. 4 पदं च द्विविधं-- नाम आख्यातं च । उपसर्गनिपातकर्मप्रवचनीयानामपि नामस्वेवान्तर्भावमाचक्षते । तदुक्तम् ‘सुप्तिङन्तं पदम्' इति [पाणिनिसूत्र १.४.१४३ । ફૂપ સૂત્રશાહ “તે વિમવન્તા: ' રૂતિ [વાયસૂત્ર ૨.૨.૬૦] | તંત્ર तिङन्तपदार्थचिन्ता वाक्यार्थविचारावसरे एव करिष्यते, तंदीपयिकत्वात् । सुबन्तानां त्वर्थोऽयमुच्यते । 4. શબ્દના બે પ્રકાર છે-- નામ અને આખ્યાત (ક્રિયાપદ). ઉપસર્ગ, નિપાત અને કર્મપ્રવચનીયને પણ નામમાં સમાવેશ થાય છે એમ જણાવવામાં આવ્યું છે. જેને છેડે સુપ પ્રત્યય (= વિભક્તિને પ્રત્યય) લાગેલે હેય કે તિજ્ઞ પ્રત્યય (= ક્રિયારૂપને પ્રત્યય) લાગેલ હોય તે પદ એમ [પાણિનિમૂત્રમાં કહેવામાં આવ્યું છે. અહીં (= ન્યાયશાસ્ત્રમાં પણ સૂત્રકાર ગૌતમે કહ્યું છે કે વિભક્તિના પ્રત્યય જેને છેડે લાગેલા હોય તે પદ છે. તેમાં તિડાન્ત પદોના અર્થની વિચારણા વાક્યર્થને વિચાર કરતી વખતે જ કરીશું, કારણ કે તેમાં તે ઉપયોગી છે. પરંતુ સુબત્ત પદોને અર્થ અત્યારે જ કહીએ છીએ. 5. તે જ ચતુર્વિધા: સુન્તા: gવામાન: રા મવન્તિ – નાસિરીન્દ્રા, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જાતિ શબ્દોને વાર્થ જાતિવિશિષ્ટ વ્યક્તિમાત્ર છે એ તૈયાયિક મત क्रियाशब्दाः, गुणशब्दाः, द्रव्यशब्दाः इति । तत्र गवादिजातिशब्दानां गोत्वादिजात्यवच्छिन्नं व्यक्तिमात्रमर्थो यस्तद्वानिति नैयायिकगृहे गीयते । 5. सुमन्त पहो३५ शम्हो या२ १२ छ - तिश हो, यिाशी , शुश हो અને દ્રવ્યશબ્દ. તેમાં ગાય આદિ જાતિ શબ્દને અથ ગે– આદિ જાતિથી વિશિષ્ટ વ્યક્તિમાત્ર છે, જેને તૈયાયિક તદાન કહે છે. 6 ननु शुक्लादिगुणाधिकरणं क्रियाश्रयश्च द्रव्यं व्यक्तिः, सास्नाद्यवयवसन्निवेशात्मिका आकृतिः, शाबलेयादिसकलगोपिण्डसाधारणं रूपं जातिरिति व्यक्तयाकृतिजातिसन्निधाने समुच्चारित एष गोशब्दः कथमितरतिरस्कारेण तद्वन्मात्रवच' नतामवलम्बते ? 6. શંકા - શુકલ વગેરે ગુણોનું અધિકરણ તેમ જ ક્રિયાને આશ્રય દ્રવ્ય એ વ્યક્તિ છે. ગંદડી વગેરે અવયવોની રચનારૂપ સ્વભાવવાળી આકૃતિ છે. અને શાબલેય વગેરે બધા ગેપિંડમાં (વંગ વ્યક્તિઓમાં રહેલું સાધારણ રૂપ જાતિ છે. વ્યક્તિ, આકૃતિ અને જાતિ ત્રણેયનું અવિનાભાવી સાહચર્યું હોવા છતાં આ “ગ” શબ્દ ઉચ્ચારાતાં તે બીજા બેને ( આકૃતિ અને જાતિને તિરસ્કાર કરી તમાત્રને વાચક કેમ બને છે ? 7. आह --वितता त्वियं कथा वर्तयिष्यते तावत् । इदं तु चिन्त्यताम्जातेरेव प्रमाणातीतत्वेन शशश्रृङ्गवदविद्यमानत्वात् कथं तद्वान् पदार्थो भविष्यति ? तथा हि न तावत् सामान्यग्रहणनिपुणमक्ष ज्ञानं भवितुमर्हति, तस्य पूर्वापराननुस्यूतखलक्षणमात्रपरिच्छेदपरिसमाप्तव्यापारत्वात् । समानवृत्तिता नाम सामान्यस्य निजं वपुः । कथं स्पृशति सापेक्षमनपेक्षाऽक्षजा मतिः ॥ समानेष्वाकलितेषु तवृत्तिसाधारणरूपमवधार्य सामान्यं गृह्यते इति सापेक्षं तत्स्वरूपग्रहणम् । इयं च प्रथमनयनसन्निपातसमुद्भूता - मतिः पूर्वापरानुसन्धानवन्ध्या निरपेक्षा कथं तद्ग्रहणाय प्रभवेत् ? तत्पृष्ठभाविनस्तु विकल्पाः स्वभावत एव वस्तुसंस्पर्शकौशलशून्यात्मान इति तद्विषयीकृतस्यापि सामान्यस्य न परमार्थसत्त्वं भवितुमर्हति । न चानुमानं शब्दो वा सामान्यस्वरूपवास्तवत्वव्यवस्थापनसामर्थ्य. मश्नुते, शब्दलिङ्गयोर्विकल्पविषयत्वेन वस्तुग्राहित्वासम्भवात् । तत्प्राप्त्यादिव्यवहारस्तु प्रकारान्तरेण दर्शयिष्यते । 7. બદ્ધ કહે છે– આ વાત ખરેખર લાંબી છે. ખરે જ તેની ચર્ચા પછી કરીશું. પરંતુ અત્યારે તે] આ વિચારે- જાતિ પતે જ કઈ પ્રમાણથી ગૃહીત થતી ન હોઈ Page #164 -------------------------------------------------------------------------- ________________ કઈ પ્રમાણથી જાતિ પુરવાર થતી નથી એ બૌદ્ધ મત ૧૪૭ શશશૃંગની જેમ અવિદ્યમાન છે, પરિણામે પદને અર્થ તદાન કેવી રીતે બનશે? ઇન્દ્રિયજન્ય જ્ઞાન સામાન્યનું ગ્રહણ કરી શકે નહિ કારણ કે તેને વ્યાપાર તે જે પૂર્વાપરમાં અનુસ્મૃત નથી એવા લક્ષણમાત્રને ગ્રહણ કરવામાં પૂરું થઈ જાય છે. અમારે તે વસ્તુ ક્ષણિક અને નિરન્વયવિનાશી છે. તેનું અસ્તિત્વ કેવળ એક ક્ષણમાં સીમિત છે. પૂર્વ અને ઉત્તર ક્ષણે એ તેનું અસ્તિત્વ નથી. પરિણામે અનેક અવસ્થાઓમાં એકધારું ટકતું એવું કોઈ દ્રવ્યરૂપ સામાન્ય નથી. આવી ક્ષણિક અને નિરયવિનાશી વરતુને અમે બૌદ્ધો સ્વલક્ષણ કહીએ છીએ.] [અનેમાં સમાન પણે રહેવું એ સામાન્ય, પિતાનું શરીર અર્થાત રૂપ છે. જે બીજા ઉપર આધાર રાખ્યા વિના સાક્ષાત પિતાના વિષયને ગ્રહણ કરે છે તે ઈજિન્ય જ્ઞાન સાપેક્ષને [અર્થાત વ્યક્તિના જ્ઞાન દ્વારા જણાતા સામાન્યને કેવી રીતે સ્પર્શે ? આકલન કરવામાં આવેલી સમાન વસ્તુઓમાં સામાન્યના હેવા રૂપ સાધારણ રૂપને અવધારીને સામાન્યનું ગ્રહણ થતું હોઈ સામાન્યના સ્વરૂપનું ગ્રહણ સાપેક્ષ છે. ચક્ષુરિન્દ્રિય સાથે સંપર્કમાં આવતાં સૌપ્રથમ જે જ્ઞાન થાય છે તે પૂર્વોપરાનુસંધાનરહિત હોય છે, સ્વતંત્ર (અર્થાત્ બીજા જ્ઞાનની અપેક્ષા ન રાખનારું હોય છે, તે કેવી રીતે સામાન્યને ગ્રહણ કરવા શક્તિમાન બને ? તેના પછી તરત જ ઉદ્ભવતા વિકપ (=સવિકલ્પક પ્રત્યક્ષે તે સ્વભાવથી જ વસ્તુને સ્પર્શવાના કૌશલ રહિત સ્વભાવવાળા છે, એટલે તેમના વડે ગૃહીત સામાન્યનું પરમાર્થ સત્ત્વ ઘટતું નથી. વળી, અનુમાન કે શબ્દ સામાન્યના સ્વરૂપનું વાસ્તવપણું સ્થાપવા સમર્થ નથી, કારણ કે શબ્દ અને અનુમાનને વિષય વિકર્ણ (અર્થાત્ જે કટિને સવિકલ્પક પ્રત્યક્ષને વિષય છે તે જ કોટિન) હોઈ તે વસ્તુને ગ્રહણ કરે એ અસંભવ છે. તેમના દ્વારા વસ્તુપ્રાપ્તિનો વ્યવહાર તે. બીજી રીતે સમજાવીશું. 8. अतश्च न व्यक्तिव्यतिरिक्तं सामान्यं, भेदेनानुपलम्भात् । तथा हि, कुवलयामलकबिल्वादीनि करतलवर्तीनि पृथगवलोक्यन्ते, न जातिव्यक्ती इति न तयोर्भदः । 8. તેથી, વ્યકિતથી જુદું સામાન્ય નથી કારણ કે વ્યક્તિથી જુદુ સામાન્ય દેખાતું નથી. હાથમાં રહેલા કુવલય, આમળું, બીલું વગેરે જુદાં જુદાં દેખાય છે [એટલે તેઓ એકબીજાથી જુદાં છે પરંતુ જાતિ અને વ્યક્તિ જુદાં જુદાં દેખાતાં નથી એટલે તેઓ જુદાં નથી. 9. देशभेदस्य चाग्रहणाद्यत् । यत् खलु यतोऽतिरिक्तं तत् तदधिष्ठितदेशव्यतिरिक्तदेशाधिष्ठानमवधार्यते घटादिव पटः । न चैवं जातिव्यक्ती इति न તો મેંદ્ર | 9. તેઓ જુદી જુદી જગ્યામાં ગૃહીત થતાં ન હોવાથી જુદાં નથી. જેનાથી જે જુદું હોય તે, તે જે દેશમાં હોય તે દેશથી જુદા દેશમાં જ હોય એવો નિશ્ચય છે; જેમકે ઘટથી પટ જુદે છે એટલે ઘટ જે જગાએ હોય તેનાથી જુદી જગાએ પટ હોય છે. એવી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જાતિનું વ્યક્તિમાં રહેવું કઈ રીતે ઘટતું નથી એ બૌદ્ધ મત રીતે જાતિ અને વ્યક્તિ જુદા જુદા દેશમાં ગૃહીત થતાં નથી, એટલે તેઓ જુદાં નથી (અર્થાત્ સામાન્ય વ્યક્તિથી જુદુ નથી). 10. अतश्चैवं तदग्रहे तबुद्धयभावात् । यद्धि यतो व्यतिरिक्तं तत् तस्मिन्नगृह्यमाणेऽपि गृहयते, घटादिव पटः । न च व्यक्तावनुपलभ्यमानायां जातिरुपलभ्यते । तस्मान्न ततोऽसौ भिद्यते । 10. વળી, એકનું ગ્રહણ ન હતાં બીજાનું જ્ઞાન પણ થતું ન હોવાથી તેઓ જુદાં નથી], કારણ કે જે જેનાથી જુદુ હોય તે, તેનું ગ્રહણ ન થવા છતાં ગૃહીત થાય છે, જેમકે ઘટથી જુદા પટ. પરંતુ વ્યક્તિનું ગ્રહણ ન થયું હોય ત્યારે જાતિ ગૃહીત થતી નથી. તેથી જાતિ વ્યક્તિથી જુદી નથી. 11. तवृत्तित्वात् सामान्यस्य तदग्रहे तदनुपलब्धिरिति चेत्, न, वृत्त्यनुपपत्तेः । किं प्रतिपिण्डं कायेन वर्तते जातिरुतैकदेशेनेति द्वयमपि चानुपपन्नम् पिण्डे सामान्यमेकत्र यदि कात्न्येन वर्तते । तत्रैवास्य समाप्तत्वान्न स्यात्पिण्डान्तरे ग्रहः ।। एकदेशेन वृत्तौ तु गोत्वजातिर्न कुत्रचित् । समग्राऽस्तीति गोबुद्धिः प्रतिपिण्डं कथं भवेत् ।। जातेश्च निरवयवत्वान्न केचिदेकदेशाः सन्ति, यैरेषा प्रतिपिण्डं वर्तते । न चैकत्र पिण्डे समाप्त्या वर्तमाना पिण्डान्तरे समाप्त्यैव वर्तितुमर्हति, समाप्तस्य पुनरुत्पत्तिं विना समाप्त्यन्तरानुपपतेः । तथाभूतस्य च वृत्तिप्रकारस्य क्वचिदप्यदर्शनात् । 11. સામાન્ય વ્યક્તિમાં રહેતું હોઈ વ્યકિતનું ગ્રહણ ન થયું હોય ત્યારે સામાન્યનું ગ્રહણ થતું નથી એમ જે તમે નયાયિકે કહેતા હે તે તે યોગ્ય નથી, કારણ કે સામાન્ય વ્યકિતમાં રહેવું જ ઘટતું નથી. શું તે વ્યકિતમાં સમગ્રપણે રહે છે કે અંશતઃ રહે છે? બંને વિક ઘટતા નથી. જે તે એક વ્યકિતમાં સમગ્રપણે રહેતું હોય તે તેમાં જ તે સમાપ્ત થઈ જશે અને પરિણામે અન્ય વ્યક્તિમાં તેનું ગ્રહણ નહિ થાય. જે તે અંશતઃ રહેતું હોય તે ગાવસામાન્ય કેઈપણ ગવ્યક્તિમાં સમગ્રપણે નહિ મળે અને તે પછી પ્રત્યેક ગોવ્યકિતની બાબતમાં ગેબુદ્ધિ કેવી રીતે જન્મશે ? વળી, સામાન્ય નિરશ હોઈ તેને કઈ અંશે તે છે નહિ કે જે અંશે વડે તે પ્રત્યેક વ્યકિતમાં અંશતઃ રહે. એક વ્યક્તિમાં સમા. થઈને રહેલું સામાન્ય બીજી વ્યક્તિમાં સમાપ્ત થઈને રહી શકે નહિ, કારણ કે જે સમાપ્ત થઈ ગયેલ હોય તેની બીજી સમાપ્તિ પુનઃ ઉત્પત્તિ વિના ઘટે નહીં. આ જાતનું રહેવું તે કદી પણ દેખ્યું નથી. Page #166 -------------------------------------------------------------------------- ________________ જાતિ અને વ્યક્તિ વચ્ચે કોઈ સંબંધ ઘટ નથી એ બૌદ્ધ મત ૧૪૯ 1. या च समवायात्मिका पिण्डेषु वृत्तिः सामान्यस्यौलुक्यैरुच्यते तामपि न बुद्धियामहे वयम् । 'अयुतसिद्धानामाधार्याधारभूतानां यः सम्बन्ध इहप्रत्ययहेतु: તે સમવાય: [wાસ્તવ માં દ્ર] રૂતિ યદુષ્યન્ત તદ્ધિપ્રતિષિદ્ધમ્ | ગયુતસિંદ્રતા च सम्बन्धश्चेति कथं सङ्गच्छते । पृथसिद्धे हि वस्तुनी कुण्डबदरवदन्योन्यं सम्बध्येते स्त्रीपुंसवद्वा । अयुतसिद्धे तु तदेकत्वात् किं केन सम्बध्येत ? न हि अहं मयैव सम्बध्ये । 12. વૈશેષિકે વ્યકિતમાં સામાન્યનું જે રહેવું સમવાય સંબંધરૂપ જણાવે છે તે સમવાયસંબંધરૂપ રહેવું પણ અમે સમજતા નથી. આધાર્યા અને આધારરૂપ યુતસિદ્ધો વચ્ચે જે સંબંધ “આ અહીં ( આમાં) છે' એવા જ્ઞાનને જનક છે તે સમવાય છે એમ વૈશેષિકો જે કહે છે તેને અમે બરાબર પ્રતિષેધ કર્યો છે. અયુતસિદ્ધો અને સંબંધ એ બેને મેળ કેવી રીતે બેસે ? જે બે વસ્તુઓ પૃથસિદ્ધ હોય તે જ એકબીજા સાથે સંબંધ ધરાવી શકે, જેમકે કુંડું બર, સ્ત્રી પુરુષ અયુતસિદ્ધ હતાં તે તે બેનું એકવ હોય અને તે પછી કેણ કેની સાથે સંબંધ ધરાવે ? હું મારી સાથે જ સંબંધ ન ધરાવું. 13 द्रव्यगुणयोरपृथसिद्धयोरपि सम्बन्धो विद्यते एवेति चेत्, तदिदमुन्मत्तस्योन्मत्तसंवर्णनम् , गुणिनोऽपि गुणव्यतिरिक्तस्यानपलम्भात् । अयं गुणी रूपादिभ्योऽर्थान्तरत्वेन नात्मानमुपदर्शयति, व्यतिरेकं च तेभ्यो वाञ्छतीति ચિત્રમ્ | 13. દ્રવ્ય અને ગુણ અપૃથસિદ્ધ(=અયુતસિદ્ધ)હોવા છતાં તેમની વચ્ચે સંબંધ છે જ એમ જે તમે તૈયાયિકે કહેતા હૈ તો અમારે જણાવવું જોઈએ કે આ તે એક ગાંડે (નૈયાયિક) બીજા ગાંડાની (=વૈશેષિકની) પ્રશંસા કરે એના જેવું થયું, કારણ કે ગુણથી જુદા દ્રવ્યનું ગ્રહણ થતું નથી. રૂપ આદિ ગુણથી જુદા અર્થરૂપે આ દ્રવ્ય પિતાને દેખાડતું નથી અને તેમ છતાં તેમનાથી જુદાઈ ઈચ્છે છે એ તે વિચિત્ર કહેવાય. [ નિષ્કર્થ એ કે ગુણથી પૃથફ દ્રવ્ય નામને કઈ અર્થ નથી.] 14. વરૂ નિત્યનિત્યવિમાન યુતિ: સ્વશાસ્તે પરમાર્થા કૃતમ્ नित्यानां परमाणूनां पृथग्गतिमत्त्वं युतसिद्धिः । अनित्यानां तु युताश्रयसमवायित्वम् । विभूनां परस्परमाकाशादीनां सम्बन्ध एव नास्तीति, तदपि प्रक्रियामात्रम् । नानात्वेन सिद्धिनिष्पत्तिज्ञप्तिर्वा युतसिद्धिरित्युच्यते । तद्विपर्ययादयुतसिद्धिरैक्येन सिद्धिरवतिष्ठते । तथा च सति सम्बन्धो दुर्वचः । 14. યુતસિધિની પારિભાષિક સમજૂતીમાં તેના બે વિભાગ કરવામાં આવ્યા છે– નિની યુતસિદ્ધિ અને અનિની યુતસિદ્ધિ. નિત્ય પરમાણુઓનું પૃથક્ઝતિમત્વ યુતસિદ્ધિ છે. પરંતુ અનિત્યેનું યુવાશ્રયસમાયિત્વ (=પૃથગાશ્રયસમાયિત્વ) યુતસિદ્ધિ છે. [ તંતુ અને પટ પિતપોતાના ભિન્ન આશ્રમાં સમવાય સંબંધથી રહે છે. તંતુઓ અંશુઓમાં સમવાય Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જાતિ અને વ્યક્તિ વચ્ચે કોઈ સંબંધ ઘટતો નથી એ બૌદ્ધ મત સંબંધથી રહે છે જ્યારે પટ તંતુઓમાં સમવાય સંબંધથી રહે છે આ છે પૃથગાશ્રયસમાયિત્વ. નિત્ય પરમાણુઓની યુતસિદ્ધિ પૃથગ્નતિમત્ત્વ અર્થાત પૃથગ્નમનોગ્યતા છેજ્યારે અનિત્ય પદાર્થોની યુતસિદ્ધિ યુત શ્રયસમાયિત્વ અર્થાત પૃથગાયાવરિથતિ છે] આકાશ આદિ વિભુ દ્રવ્યોની વચ્ચે કેઈ સંબંધ જ નથી. પરંતુ આ પારિભાષિક સમજૂતી પણ પ્રક્રિયા માત્ર છે. પૃથવરૂપે સિદ્ધિ અર્થાત નિષ્પત્તિ કે જ્ઞપ્તિ એ યુતસિદ્ધિ છે એમ કહેવાય છે. તેનાથી ઊલટી અમૃતસિદ્ધિ છે, એટલે એક્યરૂપે સિદ્ધિ છે, એમ સ્થિર થાય છે; અને તેમ હતાં સંબંધની વાત કરવી મુશ્કેલ છે. 15. अवयवावयविनोरपि समवायात्मा सम्बन्ध एवमेव परिहर्तव्यः, यथाऽऽह भट्टः 'नानिष्पन्नस्य सम्बन्धो निष्पत्तौ युतसिद्धता' इति [श्लो० वा० प्रत्यक्ष सू० 15. અવયવ અને અવયવી વચ્ચેના સમવાયરૂપ સંબંધનું ખંડન આ પ્રમાણે કરવું જોઈએ; જેમકે કુમારિલ ભટ્ટ કહે છે કે—અનુત્પન્નને ( = અનુત્પન્ન અવયવી ) (અવયવો સાથે સંબંધ ન હોય. જ્યારે તે (= અવ નવી , ઉત્પન થઈ ગયું હોય ત્યારે તે (તે અને તેના અવયવો વચ્ચે) યુતસિદ્ધિ જ છે એમ કહેવું જોઈએ. 16 परमाण्वाकाशयोः परमाणुकालयोश्च सम्बन्ध इष्यते, नाकाशकालयोरन्योन्यमिति प्रक्रियै वेयमिति अलमवान्तरचिन्तनेन । तस्मान्न जातिव्यक्तयोः काचिद् वृत्तिरुपपद्यते । 16. પરમાણુ અને આકાશ વચ્ચે, પરમાણુ અને કાળ વચ્ચે સંબંધ ઈચ્છવામાં આવ્યા છે પરંતુ આકાશ અને કાળ વચ્ચે પરસ્પર સંબંધ ઇચ્છવામાં આવ્યું નથી. આ તે એક પ્રક્રિયા માત્ર છે. એટલે, અવાન્તર ચિંતન રહેવા દઈએ. નિષ્કર્ષ એ કે જાતિ અને વ્યક્તિ વચ્ચે કોઈ સંબંધ ઘટ નથી. 17. सुशिक्षितास्तु रूपरूपिलक्षणमाचते जातिव्यक्तयोः सम्बन्ध, सोऽपि नोपपद्यते । रूपशब्द: किं शुक्लादिवचनः आकारवचनः स्वभाववचनो वा ? शुक्लादिवचनत्वे नीरूपाणां पवनमनःप्रभृतीनां द्रव्याणां गुणकर्मणां च सामान्यशून्यता स्यात् । आकारवचनत्वेऽपि अवयवसन्निवेशरहितानां तेषामेव गुणादीनां सामान्यवत्ता न प्राप्नोति । स्वभाववचनत्वे तु जातिजातिमतोरव्यतिरेक एव भवेत् । अवभाति हि भेदेन स्वभावो न स्वभाविनः । शब्दातिरिक्ततैवेयं न तु वस्त्वतिरिक्तता ॥ 17. રૂપ-રૂષિલક્ષણ સંબંધ જાતિ અને વ્યક્તિ વચ્ચે છે એમ પ્રાભાકરો કહે છે. તે સંબંધ પણ ઘટતું નથી. “રૂપ' શબ્દને અર્થ શુકલ આદિ છે કે આકાર છે કે સ્વભાવ છે ? જો “રૂપ’ શબ્દનો અર્થ શુક્લ આદિ હેય તે રૂપરહિત પવન, મન વગેરે દ્રવ્ય, ગુણ અને કર્મો સામાન્યશૂન્ય બની જાય. જો “રૂપ' શબ્દને અર્થ આકાર હોય તે અવયવચનારહિત Page #168 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય સવસવંગત છે કે સ્વવ્યક્તિસર્વગત છે ? ૧૫૧ પેલા જ ગુણ વગેરે સામાન્યવાળા ન પ્રાપ્ત થાય. જે રૂપ” શબ્દને અર્થ સ્વભાવ હોય તે જાતિ અને જાતિમાનને અભેદ થઈ જાય. સ્વભાવવાળાથી રવભાવ જુદો દેખાતે નથી આ તો શબ્દની જુદાઈ છે; વસ્તુઓની જુદાઈ નથી. 18. किं चेदं रूपं नाम ? किं वस्त्वेव वस्तुधर्मो वस्त्वन्तरं वा ? वस्त्वन्तरं तावन्न प्रतिभातीत्युक्तम् । वस्तुधर्मोऽपि तद्व्यतिरिक्ततया स्थितो न चकास्त्येव, अव्यतिरेके च सम्बन्धवाचोयुक्तिरनुपपन्नेत्युक्तम् । 18. વળી, આ રૂપ છે શું ? શું તે વસ્તુ ( =વ્યક્તિ) પોતે જ છે? કે વસ્તુને ધર્મ છે ? કે અન્ય વસ્તુ (અર્થાત વ્યક્તિથી જુદી કઈ વસ્તુ) છે ? વ્યક્તિરૂપ વસ્તુથી જુદી કોઈ વસ્તુ દેખાતી નથી એ તે અમે જણાવી ગયા છીએ. તે વ્યકિતરૂપ વસ્તુથી જુદો રહેલ તેને ધર્મ પણ દેખાતું નથી. તે વસ્તુધર્મ વસ્તુથી અવ્યતિરિત હોય તે તેમની વચ્ચે સંબંધ છે એમ કહેવું ઘટતું નથી એ અમે જણાવી ગયા છીએ. 19. न च रूपरूपिलक्षणसम्बन्धः संयोगसमवायव्यतिरिक्तः कोऽपि श्रोत्रियैर्विविच्य व्याख्यातुं शक्यते, यथा ईदृगिति । तस्माद्वाचोयुक्तिनूतनतामात्रमिह कृतं, न त्वर्थः कश्चिदुत्प्रेक्ष्यते इत्यलं प्रसङ्गेन । 19સંયોગ અને સમવાયથી જુદા કેઈક રૂપ-રૂપિલક્ષણ સંબંધને પ્રાભાકર મીમાંસકે અલગ કરી, ( આ સંબંધ) આવો છે એમ કહી સમજાવવા શકિતમાન નથી નિષ્કર્ષ એ કે કેવળ શબ્દરચનાની નવીનતાં જ અહીં કરવામાં આવી છે, કેઈ નવા) અર્થની ઉપ્રેક્ષા કરવામાં આવી નથી. માટે, આપત્તિઓ આપવાથી સયું. 20 fપ રેય નાત: – सर्वसर्वगता वा स्यात् पिण्डसर्वगताऽपि वा । सर्वसर्वगतत्वे स्यात् कर्कादावपि गोमतिः ।। अश्वधीः शाबलेयादावुष्ट्रबुद्धिर्गजादिषु । पदार्थसंकरश्चैवमत्यन्ताय प्रसज्यते ॥ 20. વળી, આ જાતિ કાં તે સર્વસર્વગત સર્વવ્યાપી) હોય કાં તે વ્યકિતસર્વગત હોય. જે તે સર્વસર્વગત હોય તે કર્ક આદિ અશ્વોમાં પણ ગબુદ્ધિ થાય, શાલેય આદિ ગામાં અશ્વબુદ્ધિ થાય, ગજ વગેરેમાં ઉષ્ટ્રબુદ્ધિ થાય અને આમ પદાર્થોને અત્યંત સંકર થવાની આપત્તિ આવે. 21, રથાપિ જીણામર્થનિયમાનૈષ સંવર: | न हि कर्कादिपिण्डानां गोत्वादिव्यक्तिकौशलम् ॥ [2. [જાતિને સર્વસવંગત માનનાર તૈયાયિકજૂથ–જાતિને અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર સર્વસવગતપક્ષ અને સ્વવ્યકિતસવંગતપક્ષનું ખંડન અમુક વ્યક્તિઓમાં જ છે. એટલે આ સંકર થતો નથી. કર્ક અંધ વગેરે વ્યક્તિઓમાં ગોત્વને અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય નથી. 25 મૈ વિઘામ નોવૈમનંરામ | सर्वत्रैव प्रतीयेत न वा सर्यगतं भवेत् ।। तद्देशग्रहणे तस्य न हि किञ्चिन्नियामकम् । दीपवद् व्यञ्जकः पिण्डो न तु तत्पिण्डवृत्ति तत् ।। सर्वत्रागृह्यमाणं च सर्वत्रास्तीति को नयः । सर्वसर्वगतं तस्मान्न गोत्वमुपपद्यते । 22, બૌદ્ધ –એમ ન હોય. ખંડ ગોવ્યક્તિથી અભિવ્યક્ત થયેલું ગત નિરંશ હેવાથી સર્વ દેખાય અથવા તે સર્વેસર્વગત ન હોય. તે દેશમાં જ (અર્થાત ખંડગે આદિ ગવ્યક્તિઓમાં જ) ગોત્વનું ગ્રહણ થાય અને અન્ય દેશમાં (અર્થાત અશ્વવ્યક્તિ, ગજવ્યક્તિ, વગેરેમાં તેનું ગ્રહણ ન થાય એનું કેઈ નિયામક કારણ નથી. જેમ દીપક [ઘટ આદિન] અભિવ્યંજક છે પરંતુ ઘટ આદિ દીપકમાં રહેતા નથી તેમ વ્યક્તિ સામાન્યની અભિવ્યંજક હોય તે તે પણ વ્યક્તિમાં રહે નહિ. સામાન્યનું સર્વત્ર ગ્રહણ થતું નથી અને છતાં તે સર્વત્ર છે એ તે કેવો ન્યાય ? નિષ્કર્ષ એ કે ગેત્વ સર્વસવગત ઘટતું નથી. 23. ઉપveત તુ મેતદ્રદૂષણમ્ | किन्तु नैवाघजातायां गवि गोप्रत्ययो भवेत् ॥ पिण्डे नासीदसंजाते जातिर्जाते च विद्यते । संक्रामति न चान्यस्मात्पिण्डादन्यत्र निष्क्रिया ।। आयात्यपि न त पिण्डमपोझति पुरातनम् । न चांशैर्यतते तत्र कष्टा व्यसनसन्ततिः । 23. [જાતિને સ્વવ્યકિતસવંગત માનનાર તૈયાયિક જૂથ–પરંતુ સામાન્યને સ્વવ્યક્તિસર્વાગત માનતાં ખરેખર આ દૂષણ રહેતું નથી - બૌદ્ધ પરંતુ [આ મત અનુસાર અત્યારે જન્મેલી ગાયમાં ગોજ્ઞાન ન જ થાય. ન જન્મેલી વ્યક્તિમાં સામાન્ય હતું નહિ અને જન્મતાં જ તેનામાં સામાન્ય હોય છે. અન્ય વ્યકિતમાંથી અન્યત્ર (અર્થાત અત્યારે જન્મેલી વ્યક્તિમાં) નિષ્ક્રિય સામાન્ય સંક્રમણ કરતું નથી. સામાન્ય [અત્યારે જન્મેલી વ્યકિતમાં આવતું નથી અને જૂની વ્યકિતને છોડતું નથી. ન તે સામાન્ય અંશતઃ ત્યાં (જૂની વ્યકિતમાં) રહે છે. આપત્તિઓની હારમાળા કષ્ટદાયક છે. 24. भाट्टास्तु बवते भिन्नाभिन्नमेकं वस्तु अभुयायि च व्यावृत्तं च । यत् तस्यानुयायि रूपं तत् सामान्यम् । यत् व्यावृत्तं स विशेषः। तथा हि Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ પ્રત્યેક વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે એ કુમારિકમત सर्ववस्तुषु बुद्धिश्च व्यावृत्त्यनुगमात्मिका । जायते व्यात्मकत्वेन विना सा च न सिद्ध्यति ।। [श्लो.वा.आकृति ५] केवलविशेषात्मकपदार्थपक्षे सामान्यप्रतीते लम्बनत्वं, सामान्यमात्रवादे विशेषबुद्धेरनुपपत्तिः । न चाप्यन्यतरा भ्रान्तिरुपचारेण वेष्यते । दृढत्वात् सर्वेदा बुद्धे न्तिस्तद् भ्रान्तिवादिनाम् ।। [श्लो.वा.आकृति ७] न हि मिहिरमरीचिनिचयनीरप्रतीतिवत् सामान्यप्रत्ययोपमर्दैन विशेषप्रतीतिः, विशेषप्रत्ययोपमन वा सामान्यप्रतीतिरुदेति, किन्तु अविरोधेनैव युगपदुभयावभासः । अत एव निर्विकल्पबोधेन द्वयात्मकस्यापि वस्तुनो ग्रहणमुपेयते । 24. કુમારિક ભટ્ટના અનુયાયીઓ કહે છે–એક વસ્તુ ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે અન્વયી પણ છે અને વ્યાવૃત્ત પણ છે. તેનું જે અન્વયી રૂપ છે તે સામાન્ય છે, જે વ્યાવૃત્ત રૂ૫ છે તે વિશેષ છે. વળી સર્વ વસ્તુઓમાં અનુસ્યાત્મક અને વ્યાવસ્યાત્મક જ્ઞાન ઉત્પન્ન થાય છે. વસ્તુ પિતે યાત્મક ન હોય તે આવું જ્ઞાન ન ઘટે, વસ્તુ કેવળ વિશે વાત્મક છે એ પક્ષમાં સામાન્યપ્રતીતિ વિષયરહિત બનશે અને વસ્તુ કેવળ સામાન્યાત્મક છે એ પક્ષમાં વિશેષબુદ્ધિ ઘટશે નહિ. બેમાંથી એક બુદ્ધિ બ્રાતિરૂપ પણ નથી; અથવા તે બેમાંથી એક બુદ્ધિ ગૌણ પણ નથી, કારણ કે સામાન્યબુદ્ધિ અને વિશેષબુદ્ધિ બંનેય સર્વદા દઢપણે રહે છે જ (અર્થાત બાધિત થતી નથી.) એટલે, બેમાંથી એક બુદ્િધને ભ્રાન્તિ ગણ નારાઓને જ ભ્રાન્તિ છે. સૂર્યકિરણમાં થતી જલની પ્રતીતિની જેમ સામાન્યની પ્રતીતિને દબાવીને વિશેષની પ્રતીતિ થતી નથી કે વિશેષની પ્રતીતિને દબાવીને સામાન્યની પ્રતીતિ થતી નથી; પરંતુ અવિરેધથી બંને એક સાથે પ્રતીત થાય છે. તેથી જ નિર્વિકલ્પક પ્રત્યક્ષ પણ ક્રયાત્મક (સામાન્ય વિશેષાત્મક) વસ્તુનું ગ્રહણ કરે છે. . 25. तदेतदभिधीयमानमेव न मनोज्ञमिवाभाति । नानारूपं त्वयैकस्य विरुद्धं वदता स्वयम् । दूषणादानमौखर्यमस्माकमपवारितम् ।। तदेव सामान्यं स एव विशेषः, तदेवैकं तदेव नाना, तदेव नित्यं तदेवानित्यं, तदेवास्ति तदेव नास्ति इति जैनोच्छिष्टमिदमुच्यते । उच्यमानमपि न शोभते । दृष्टत्वान्न विरोधश्चेन्न तथा तदवेदनात । उक्तं हि नानुवृत्तार्थग्राहिणी नेत्रधीरिति ॥ Page #171 -------------------------------------------------------------------------- ________________ . ૧૫૪ વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે એ કુમારિલમતનું બૌદ્ધ ખંડન विचित्रविकल्पप्रबन्धविप्रलब्धबुद्धयः खल्वेवं मन्यन्ते । भवन्तु ते, न त्वेकं वस्तु बहुरूपं भवितुमर्हति । एकं हि वस्तुनो रूपमितरत् कल्पनामयम् । ' नानुवृत्तविकल्पेषु विस्रम्भ उचितः सताम् ॥ प्रागितो ह्यन्यसंस्पर्शनैरपेक्ष्येण दृश्यते । स्वलक्षणमतो भेदस्तात्त्विकोऽनुगमो मृषा । दृढादृढत्वमक्षुण्णमपरीक्ष्यैव संविदाम् । द्वयप्रतीतिमात्रेण द्वयाभ्युपगमो भ्रमः ॥ न नेति प्रत्ययादेव मिथ्यात्वं केवलं धियाम् । किन्तु युक्तिपरीक्षाऽपि कर्तव्या सूक्ष्मदर्शिभिः ॥ '' 25. બદધ-ભાટ મીમાંસકે આ જે કહે છે તે બુદ્ધિને રુચે એવું નથી. એક વસ્તુના અનેક વિધ સ્વરૂપની વાત કરતા મીમાંસકે પોતે દેષ જણાવવાની અમારી મુખરતા ઢાંકી દીધી છે (અર્થાત દે એટલા સ્પષ્ટ છે કે દેષ દર્શાવવાની અમારી મુખરતાને કઈ અવકાશ જ રહેતો નથી.) તે જ સામાન્ય છે અને તે જ વિશેષ છે, તે જ એક છે અને તે જ અનેક છે, તે જ નિત્ય છે અને તે જ અનિત્ય છે, તે જ સત છે અને તે જ અસત છે એમ મીમાંસકે જેનેનું બેલેલું બેલે છે. તેઓ બોલે છે પણ તે તેમને શોભતું નથી. જે તમે મીમાંસકો કહેતા હો કે [એક વસ્તુનાં બે સ્વરૂપો] દેખાય છે એટલે તેિ બે સ્વરૂપમાં] વિષેધ નથી તે અમે કહીએ છીએ કે તેમ નથી કારણ કે એક વસ્તુનાં બે સ્વરૂપને અનુભવ આપણને નથી. અનેકમાં એક અનુપૂત અર્થને સામાન્યને ગ્રહણ કરનાર નિવિકલ્પક ચાક્ષુષ પ્રત્યક્ષ નથી એમ કહ્યું છે. યુનિર્વિકલ્પક ચાક્ષુષ પ્રત્યક્ષ પછી તરત જ ઉત્પન્ન થનાર “ગાય” “ગાય” “એવા એકાકાર]વિવિધ સવિકલ્પક પ્રત્યક્ષોથી છેતરાયેલી બુદ્િધવાળાઓ ખરેખર આમ માને છે (અર્થાત અનેકમાં અનુસ્મૃત એક સામાન્યને નિર્વિકલ્પક ચાક્ષુષ પ્રત્યક્ષ ગ્રહણ કરે છે એમ માને છે.) ભલે સામાન્ય અને વિશેષ બે હો; પરંતુ એક વસ્તુ અનેક સ્વભાવવાળી હોઈ શકે નહિ, કારણ કે વસ્તુને એક સ્વરૂપ (વિશેષ હોય છે, બીજુ સ્વરૂપ = સામાન્ય) તો કલ્પનામય છે. એકાકાર સવિકલ્પક પ્રત્યક્ષામાં ડાહ્યા માણસોએ વિશ્વાસ રાખ ઉચિત નથી. આની (= સવિકલ્પક પ્રત્યક્ષની) અનન્તર પૂર્વે અન્ય સંસ્પર્શનિરપેક્ષપણે સ્વલક્ષણ =વિશેષ)નું પ્રત્યક્ષ થાય છે. તેથી વિશેષ તાવિક છે, સત છે જ્યારે સામાન્ય મૃષા છે, મિથ્યા છે. જ્ઞાનેના દેહત્વ અદઢવની પરીક્ષા કર્યા વિના જ, કેવળ બેની પ્રતીતિને લીધે જ, બેને સ્વીકાર કરવો એ ભ્રમ છે “ક નથી' એવી પ્રતીતિને અંધારે જ નવિષયક બુદ્ધિ બ્રાત છે એમ ન કહેવાય પરંતુ તે બુદ્ધિના ભ્રાન્તાબ્રાન્તત્વના નિર્ણય માટે સૂક્ષ્મદશીઓએ તકથી પરીક્ષા કરવી જોઇએ. Page #172 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય-વિશેષાત્મક વસ્તુ નિર્વિકલ્પ પ્રત્યક્ષને વિષય નથી એ બૌધ મત ૧૫૫ 26. ન ચૈવ વર્ણ વસ્તુ નિર્વિવપર: .. ચત્તાનુસંધાનનાડનુમથી ઉત: || येष्वनुगतं तत्सामान्यं तेषु बुद्धयाननुसंधीयमानेषु तवृत्तिसामान्यग्रहणासम्भवात्, न चानुसंधानसामर्थ्य बुद्धरस्ति । अत एव न ते सम्यगक्षजज्ञानवेदिनः । अभेदवृत्तिप्रत्यक्षमाहुरद्वैतवाञ्छया ॥ तस्माद् भेदविषयत्वात् प्रत्यक्षस्य न तद्गम्यं सामान्यम् । 26. અનેકાત્મક (= સામાન્ય-વિશેષાત્મક એક વસ્તુ નિર્વિકલ્પક પ્રત્યક્ષને વિષય નથી. [અમારે મતે નિર્વિકલ્પ પ્રત્યક્ષ જે ખરેખર પ્રત્યક્ષ છે. સવિકલ્પક પ્રત્યક્ષ કે પ્રત્યક્ષ જ નથી.] બીજી વ્યક્તિઓ સાથે પ્રસ્તુત વ્યકિતના અનુસંધાન વિના અનુગમબુદ્ધિ (= એકાકાર બુદ્ધિ, અનુવૃત્તબુદિધી ક્યાંથી થાય? કારણ કે જે વ્યકિતઓમાં એક અનુયૂત સામાન્ય હોય છે તે વ્યકિતઓનું બુદ્િધથી અનુસંધાન કરવામાં ન આવે તે તે વ્યકિતઓમાં રહેતા સામાન્ય ગ્રહણ સંભવતું નથી; અને અનુસંધાન કરવાનું સામર્થ્ય નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં નથી. તેથી જ, અદ્વૈતની ઇચ્છાથી જેઓ નિર્વિકલ્પક પ્રત્યક્ષને અભેદમાં ‘=સામાન્યમાં પ્રવૃત્ત થનારું ગણે છે તેઓ નિર્વિકલ્પક પ્રત્યક્ષરૂપ જ્ઞાનને બરાબર સમજતા નથી. નિષ્કર્ષ એ કે નિવિકલ્પ પ્રત્યક્ષને વિષય ભેદ (=સ્વલક્ષણ અર્થાત વિશે ) હોઇ, સામાન્ય નિર્વિકલ્પ પ્રત્યક્ષ વડે ગ્રાહ્ય નથી. 27. नन्वेवमपह नूयमाने सामान्ये गौॉरिति शाबलेयादिषु यो ऽयमनुवृत्तः प्रत्ययः स कथं समर्थयिष्यते ? 21, નિયાયિક – આમ સામાન્ય પ્રતિષેધ કરશે તો ગાય” “ગાય” એવા જે એકાકાર પ્રતીતિ શાબલેય આદિ ગોવ્યકિતઓમાં થાય છે તેને ખુલાસે તમે કેવી રીતે કરશે ? - 28. સુમંત્ર વિકેમ્પમાત્રમેષ પ્રત્યેય:, વિવાQારૂ નાધીનગન્માન તિા. तथा च परपरिकल्पितेषु सत्तादिसामान्येष्वपि 'सामान्यम्' 'सामान्यम्' इत्यनवृत्तविकल्पाः प्रवर्तन्त एव । न च सामान्येषु सामान्यान्तराणि सम्भवन्ति, निःसामान्यानि सामान्यानीत्यभ्युपगमात् । 28. બૌદ્ધ–-અહી (=આના ઉત્તરમાં) અમે જણાવ્યું જ છે કે આ પ્રતીતિ તે કેવળ વિકલ્પરૂપ છે અને વિકલ્પ અને અધીન રહી જન્મતા નથી. વળી, વૈશેષિકેએ માનેલાં સત્તા વગેરે સામાન્યમાં “સામાન્ય’ ‘સામાન્ય” એવા એકાકાર વિકલ્પ (સવિકલ્પ પ્રત્યક્ષ) ઊઠે જ છે છતાં સામાન્યમાં બીજા સામાન્ય તે સંભવતા નથી કારણ કે સામાન્ય સામાન્યરહિત છે એવું વશેષિકે એ સ્વીકાર્યું છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૬ - એકાકાર અનુવૃત્તપ્રત્યય ઔપાધિક છે એ બૌધ મત . 29. औपाधिक एष सामान्येष्वनु गतविकल्प इति चेत् , आयुष्मन् ! गवादिष्वपि कञ्चिदुपाधिविशेषमवलम्ब्य गौरीरित्यनुस्यूतविकल्पो भविष्यति । - 29. નિયાયિક- સામાન્યમાં તે સામાન્ય સામાન્ય એવે એકાકાર વિકલ્પ પાધિક છે. બૌધ--હે આયુષ્મન ! ગવ્યકિતઓમાં પણ કેઈ ઉપાધિવિશેષને અવલંબીને ગે' ગે' એ એકાકાર વિકલ્પ થશે; ગોત્વ સામાન્યને માનવાની કોઈ જરૂર નથી.] 30, લા: પુનરાવુ[[વરિત હેવાનિયાવારીમતિ વ્રમ: | यदेव वाहदोहादि कार्यमेकेन जन्यते । गोपिण्डेन तदेवान्यैरिति तेष्वनुवृत्तिधीः ।। - 30. નિયાયિક—આ ઉપાધિ કઈ? બૌધ–એક કાર્ય કરવું તે એમ અમે કહીએ છીએ. એક ગવ્યકિત જે વાહદોહ આદિ કાર્ય કરે છે તે જ કાર્ય અન્ય વ્યક્તિઓ કરે છે, એટલે તે બધી ગવ્યકિતઓમાં એકાકાર બુદ્ધિ થાય છે. 31 नन प्रतिव्यक्ति कार्य भिन्नमेव । सत्यम् , भेदबुद्धयभावात् तदेकમિથુપર્યતે | શહિવાલ્વ કથા હેતસ્ય દશ્યતે | न तथा खण्डकार्यस्य मुण्डकार्याद्विभिन्नता ।। 31. નિયાયિક–કાય તે પ્રતિવ્યકિત ભિન્ન જ હોય છે. બૌદ્ધ-[તમારું કહેવું] સાચું છે, પરંતુ ભેદબુદ્ધિ થતી ન હોવાથી તેનું (= કાર્યનું) એકત્વ ઉપચારથી છે. જેમ કર્ક વગેરે અશ્વવ્યકિતઓના કાયથી આ કાર્યનું અન્યત્વ દેખાય છે તેમ ખંડ ગે વ્યકિતના કાર્યથી મુંડ ગોવ્યકિતના કાર્યનું અન્યત્વ દેખાતું નથી. 32. નનું તથા મા મૂત | સ્વમિનમેવ સ્વમુકયોઃ સાર્થા વઢિમ્ ! दर्शनमेव तर्हि तयोरेकं भविष्यति, तच्चाभिन्नम् । .. 32. નિયાયિક—ભલે ખંડ ગવ્યક્તિના કાર્યથી મુંડ ગવ્યકિતના કાર્યની ભિન્નતાનું દર્શન (= નિર્વિકલ્પક પ્રત્યા) ન હો, પરંતુ ખંડ ગોનું કાર્ય અને મુંડ ગેનું કાર્ય અભિન્ન તે નથી જ. - - બૌદ્ધધ–બરાબર તે બે કાનાં દર્શને જ એક થશે; અને તે દર્શને અભિન્ન છે. (તે બે કાર્યો અભિન્ન નથી.) : 33 નનું નામ પ્રતિ વ્યક્તિ મિત્રમેવ | રથનું, તg કૃષ્ણમવિप्रत्यवमख्यिकार्यै क्यादेकमित्युच्यते । यथैव शाबलेयादिपिण्डदर्शने सति गौरिस्पनन्तर Page #174 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય વિના શબ્દ-અનુમાનની પ્રવૃત્તિ ન ઘટે એ નૈયાયિક મત ૧૫૭ मवमर्शः तथैव बाहुलेयपिण्डदर्शनेऽपि गौरित्येवावमर्श इति तदेकत्वमुच्यते । તત્h एकप्रत्यवमर्शस्य हेतुत्वाद्धीरभेदिनी । gધાતુમાન વ્યક્તીનામથમિજતા | કૃતિ [y.વા.૨.૨૨ ૦] तस्मादौपाधिकत्वादनुवृत्तबुद्धेन सामान्य किञ्चिद्वास्तवमस्तीति । .. 33. નૈયાયિક – દર્શન પણ પ્રતિવ્યકિત ભિન્ન જ છે. બૌધ--[તમારું કહેવું] સાચું છે, પરંતુ દર્શને (નિર્વિકલ્પ પ્રત્યક્ષ પછી તરત જ ઉત્પન્ન થતાં તેમનાં કારૂપ પ્રત્યવમર્શોનું (= સવિકલ્પક પ્રત્યક્ષનું) એકત્વ હોઈ, તે દશનૈને પણ એકરૂપ કહેવાયાં છે. જેમ શાબલેય ગવ્યક્તિનું દર્શન થયા પછી તરત જ “ગૌ એવો પ્રત્યવમર્શ થાય છે તેમ બાહુલેય ગકિતનું દર્શન થયા પછી તરત જ “ગૌ' એવો જ પ્રત્યવમર્શ થાય છે એટલે જ [ધમકીતિએ કહ્યું છે કે પ્રત્યવમર્શોને એકત્વને લીધે તેમના હેતુભૂત દશનેનું એકત્વ છે અને દર્શનેના એકત્વને લીધે તેમના હેતુભૂત વ્યકિતઓનું પણ એકત્વ છે. નિષ્કા એ કે એકાકાર બુદ્ધિ-અનુવૃત્તિબુદ્ધિ ઔપાધિક હેઈ, સામાન્ય એ કઈ વાસ્તવિક [પદાર્થ] નથી. 34 તત્રા अनिष्यमाणे सामान्ये ननु शब्दानुमानयोः । कथं प्रवृत्तिः सम्बन्धग्रहणाधीनजन्मनोः ।। न हि व्यक्तिषु सम्बन्धो ग्रहीतुमिह शक्यते । स हि व्यक्तिषु गृह्येत सर्वास्वेकत्र वा कचित् ।। न तु सर्वासु, देशकालादिभेदेन तदानन्त्यादशक्यत्वात् । नैकस्यां, व्यभिचारात्, ततोऽन्यत्रापि स शब्दः प्रवर्तमानो दृश्यते । अगृहीतसम्बन्धे च न शब्दलिंङ्गे तत्प्रतीतिमुत्पादयितुमुत्सहेते इति । 34. તૈયાયિક --સામાન્યને ઈચ્છવામાં ન આવે તે શબ્દ અને અનુમાનની પ્રવૃત્તિ કેવી રીતે થશે ? કારણ કે તે બંનેની ઉત્પત્તિને આધાર સંબંધગ્રહણ ઉપર છે. વ્યાપ્તિ. સંબંધના ગ્રહણ વિના અનુમાન શક્ય નથી અને વાચવાચસંબંધના ગ્રહણ વિના શબ્દ પ્રવૃત્ત થતો નથી. વ્યકિતઓમાં સંબંધનું ગ્રહણ શક્ય નથી. ધારો કે વ્યકિતઓમાં સબંધનું ગ્રહણ થાય છે એમ માનીને તે પ્રશ્ન ઊઠે કે તે સંબંધનું ગ્રહણ બધી વ્યક્તિઓમાં થાય છે કે કે એક વ્યકિતમાં ? બધી વ્યકિતઓમાં તે સબંધનું ગ્રહણ થાય નહિ કારણ કે દેશ કાળ વગેરે ભેદે વ્યકિતઓ અનંત છે તે અશક્ય છે. કેઈ એક વ્યકિતમાં સંબંધનું ગ્રહણ થાય છે એમ માનતાં વ્યભિચાર આવે છે. [કારણ કે જે. વ્યકિતની બાબતમાં સંબંધનું ગ્રહણ થયું હોય તેનાથી અન્ય વ્યકિતમાં પણ તે શબ્દ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સામાન્યને માન્યા વિના શબ્દ-અનુમાનની પ્રવૃત્તિ ઘટે છે એ બૌદ્ધ મત પ્રવૃત્ત થતે દેખાય છે. અને જેમની બાબતમાં સંબંધનું ગ્રહણ ન થયું હોય તેમને વિશે શબ્દ અને લિંગ જ્ઞાન ઉત્પન્ન કરવામાં ઉત્સાહ દર્શાવતા નથી. 35. ૩યતે | વેવં વઢિ પ્રત્યક્ષ સ્વરુક્ષને રાજિયો: પ્રવૃત્તિ: સ્થતિ | 35. બૌદ્ધ–આને ઉત્તર અમે આપીએ છીએ. જે પ્રત્યક્ષને વિષય છે તે સ્વલક્ષણમાં જે શબ્દ અને લિંગ (અનુમાન) પ્રવૃત્ત થતાં હોય તે આવું બને. 36. ननु प्रत्यक्षविषये तयोवृत्तावनिष्यमाणायामनवस्थादिदोषोपघातादप्रवृत्तिरेव स्यात् । मैवं वोचः । कथमसकृदभिहितमपि न बुद्धयसे । ___विकल्पविषये वृत्तिरिष्टा शब्दानुमानयोः । अवस्तुविषयाश्चैते विकल्पा इति वर्णितम् ॥ 36. યાવિક–પ્રત્યક્ષના વિષયમાં તે બેની પ્રવૃત્તિ ઈચ્છવામાં ન આવે તે અનવસ્થા આદિ દેના હુમલાથી તેમની પ્રવૃત્તિ જ નહિ થાય. બૌદ. એમ ન કહો. શું અમે જે વારંવાર કહ્યું છે તે પણ તમે સમજતા નથી ? શબ્દ અને અનુમાનની પ્રવૃત્તિ વિકલ્પને (= સવિકલ્પ પ્રત્યક્ષનો) જે વિષય છે તેમાં અમે ઈચ્છી છે, અને આ વિકલ્પને વિધ્ય અવસ્તુ છે (અર્થાત્ વસ્તુ નથી) એ અમે જણાવી ગયા છીએ ___37. नन विकल्पानामपि विषयो यद्यन गामी कश्चिन्नेष्यते तदुत्सीदेतामेव शब्दानुमाने । बाढमस्ति विकल्पानामनुस्यूतो विषयः । स तु न वास्तवः । कः पुनरसाविति चेत् - 31. Rયાયિક–જે વિકલ્પ અનુસૂત કોઈક વિષય ઈચ્છવામાં ન આવે તે શબ્દ અને અનુમાનને ઉછેર જ થઈ જાય બૌધ–બરાબર, વિકલ્પને અનુસ્મૃત કેઈક વિષય છે, પરંતુ તે વાસ્તવિક નથી, સત નથી. યાયિક–તે વિષય કરે છે ? .. મતદૂઉપરાકૃસ્વિમવમવતિમ્ | बहिःस्थमिव सामान्यमालम्बन्ते हि निश्चयाः । या च भूमिर्विकल्पानां स एव विषयो गिराम् । . . ગત gવ ઃિ રાલ્ફાર્થમજાપોદં પ્રવક્ષતે || तथा हिं न विकल्पा वस्तु. स्पृशन्ति । कुतः ? । Page #176 -------------------------------------------------------------------------- ________________ શબ્દ-અનુમાનને વિષય અન્યાહ છે એ બૌદ્ધ મત ૧૯. 38 બૌદ્ધ–અમે જણાવીએ છીએ. અતૂપ યાવૃત્તિ એ સ્વભાવવાળું, બહાર [જગતમાં] અસ્તિત્વ ન ધરાવતું હોવા છતાં બહાર અસ્તિત્વ ધરાવતું હોય એવું લાગતું સામાન્ય નિશ્ચયરૂપ જ્ઞાનેને (=સવિકલ્પક પ્રત્યક્ષને) વિષય છે, અને જે વિકલ્પને વિષય છે તે જ શબ્દને વિષય છે એટલે જ શબ્દાર્થ અન્યાહ છે એમ વિદ્વાનો કહે છે. આ કારણે [કહેવામાં આવ્યું છે કે વિકલ્પ વસ્તુને સ્પર્શતા નથી નૈયાયિક – કેમ ? 39. gવસ્થાઈસ્વમાત્ર પ્રત્યક્ષસ્ય સત; સ્વયમ્ | कोऽन्यो न दृष्टो भागः स्याद्यः प्रमाणैः परीक्ष्यते ॥ [ પ્રમાળવા.૪૪ ] तस्माद् भ्रमनिमित्तसमारोपिताकारान्तरनिषेधाय तेषां प्रवृत्तिः । यथा रूपसाधर्म्यसमारोपितरजताकारनिवारणाय शुक्तौ प्रमाणान्तरं प्रवर्तते 'नेदं रजतम्' इति तथेहापि शाबलेयादिस्वलक्षणे निर्विकल्पकेन सर्वात्मना परिच्छिन्ने कुतश्चिन्निमित्तादारोपितमगोरूपमिव व्यवच्छिन्दन्ति विकल्पाः 'अगौर्न भवति' इति, न तु गोः स्वलक्षणग्रहणे तेषां व्यापारः, प्रागेव गृहीतत्वात् । 39. બૌદ્ધ–વસ્તુને સ્વભાવ એકજ છે તે સ્વભાવ સ્વયં નિર્વિકલ્પક પ્રત્યક્ષ વડે ગૃહીત થતાં તેને કે બીજો ભાગ (અંશ) ન ગ્રહાયે કે જેનું ગ્રહણ બીજ પ્રમાણે કરે ? [વસ્તુ નિરશ છે, એક અખંડ છે, તેને એક જ સ્વભાવ છે. નિર્વિકલ્પક પ્રત્યક્ષ આવી વસ્તુને જ્યારે ગ્રહણ કરે ત્યારે તે વસ્તુનું કંઈ ગ્રહણ થયા વિનાનું બાકી રહે નહિ કે જેને ગ્રહણ કરવા બીજા પ્રમાણેની જરૂર રહે. તે પછી બીજ પ્રમાણેનું પ્રયોજન શું નિર્વિકલ્પક પ્રત્યક્ષે વસ્તુનું સંપૂર્ણ ગ્રહણ કરી લીધું છે. તેથી બ્રમના નિમિત્તને લીધે વસ્તુ ઉપર આરોપાયેલા અન્ય આકાર ( સ્વભાવને ) નિષેધ કરવામાં તે બીજ પ્રમાણેની પ્રવૃત્તિ છે રૂપના સાધને લીધે છીપ ઉપર આપવામાં આવેલા રજતના આકારને દૂર કરવા અન્ય પ્રમાણ પ્રવૃત્ત થાય છે જેને આકાર છે “આ રજત નથી'. તેવી જ રીતે અહી પણ નિર્વિકલ્પક પ્રત્યક્ષથી સંપૂર્ણ પણે ગૃહીત શાબલેય ગેસ્વલક્ષણ ઉપર કોઈક નિમિત્તને લીધે આપવામાં આવેલ અગેની જ વ્યાવૃત્તિ વિકલ્પ કરે છે જેમને આકાર હોય છે “આ અગે નથી; વિકલ્પોને વ્યાપાર ગેરવલસણનું ગ્રહણ કરવામાં નથી કારણ કે તેનું ગ્રહણ તે પૂર્વે નિર્વિકલ્પક પ્રત્યક્ષ કરી લીધું છે. ___40. अथ ब्रूयात् नानाविशेषगनिकरकल्माषितवपुषस्तस्यार्थस्य किंञ्चिद्विशेषणं प्रागगृहीतं विकल्पैर्गुह्यते इति तदप्ययुक्तम्, नानाविशेषणनिकररुषितस्यापि वस्तुनः तद्विशेषणोपकारशक्तिव्यतिरिक्तात्मनोऽनुपलाम्भात् । तदभेदे सति तद्विशेषणोपकार्यवस्तुस्वरूपग्रहणवेलायामेव तत्खचिलग्रहणसिद्धेर्विकल्पान्तराणामानर्थक्यमेव । तदुक्तम् -.. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ નૈયાયિકોએ કરેલું અપવાદનું ખંડન यस्यापिं नानोपाधे/ाहिकाऽर्थस्य भेदिनः । तस्यापि नानोपाध्यात्तशक्तिर्न यतिरिच्यते ।। नानोपाध्युपकाराङ्गशक्त्यभिन्नात्मनो ग्रहे । सर्वात्मानोपकार्यस्य को भेदः स्यादनिश्चितः ।। इति ઝિ૦વાવો પર ૪-૫] 40. જે તમે યાયિકે કહે કે અનેક વિશેષણોથી રંગાયેલ પિંડવાળી વસ્તુના જે કેટલાક વિશેષણનું પહેલાં [ નિર્વિકલ્પક પ્રત્યક્ષથી ] ગ્રહણ થયું નથી હોતું તેમનું ગ્રહણ પછી વિકલ્પ કરે છે તે તે બરાબર નથી, કારણ કે તે વિશેણે એ વસ્તુ ઉપર કરેલ ઉપકારરૂપ શક્તિથી અનેક વિશેષણોથી રંગાયેલી તે વસ્તુ ભિન્ન હોય એવું જણાતું નથી. તે ઉપકારરૂપ શક્તિથી તે વસ્તુને અભેદ હોતાં તે વિશેષણથી ઉપકાર પામેલી તે વસ્તુનું ગ્રહણ થતાં જ તે વિશેણેથી ખચિત વસ્તુનું ગ્રહણ પુરવાર થતું હોઈ ( અર્થાત તે વિશે પણ સહિત વસ્તુનું ગ્રહણ પુરવાર થતું હોઈ ) [ તે વિશેણેને ગ્રહણ કરવા માટે] વિકલ્પની કઈ જરૂર રહેતી નથી. એટલે કહ્યું છે કે જેઓ એમ માને છે કે ભેદવાળી (= વિશેષસ્વભાવ) વસ્તુની અનેક ઉપાધિઓનું ( = વિશેષણનું ) ગ્રહણ વિકલ્પબુદ્ધિ કરે છે, તેમને અમે પૂછીએ છીએ કે અનેક ઉપાધિઓ ઉપર કરવામાં આવેલ ઉપદારરૂપ આશ્રયશક્તિ છે જેને સ્વભાવ છે એવી એક અખંડવસ્તુનું ગ્રહણ સર્વાત્મના થતાં ઉપકાર્ય ઉપાધિઓમાંથી કઈ ઉપાધિ અગ્રહીત રહી જાય ? તેથી, શબ્દ અને વિકલ્પને વિષય અહ (= વ્યાવૃત્તિ ) છે. 41. नन्वपोहवादविषये महतीं दूषणवृष्टिमुत्ससर्ज भट्टः । तथा हि-अपोहो नाम व्यावृत्तिरभाव इष्यते । न चाभावः स्वतन्त्रतया घटवदगम्यते । तदयमन्याश्रितो वक्तव्यः । कश्च तस्याश्रयः इति चिन्त्यम् । न तावद् गोस्वलक्षणमाश्रयः, तस्य विकल्पभूभित्वाभावात् । नाप्यवान्तरसामान्यं शावलेयत्वादि तस्याश्रयः, तस्यापि हि सामान्यात्मत्वेन अपोहस्वभावत्वात् अभावस्य चाभावाश्रयत्वानुपपत्तेः । न च शाबलेयसामान्यमगोनिवृत्तेराश्रयः, तद्धि अशाबलेयनिवृत्तेराश्रयतां प्रतिपद्येत । न ह्येवमुपपद्यते 'अशाबलेयो न भवतीति गौः' किन्तु 'शाबलेयः अशाबलेयः न भवति' इति, अशाबलेयव्यावृत्तिर्हि गोष्वपि बाहुलेयादिषु नास्ति । 1 . 41 નીયાયિકઅપહવાદ ઉપર કુમારિલ ભટ્ટ દૂષણને મટે વરસાદ વરસાવ્યો છે તે આ પ્રમાણે છે. અહિ એ વ્યાવૃત્તિ અર્થાત અભાવ છે એમ બૌદ્ધો સ્વીકારે છે. પરંતુ ઘટ જેમ સ્વતંત્રપણે જ્ઞાત થાય છે તેમ અભાવ સ્વતંત્રપણે જ્ઞાત થતો નથી. એટલે અભાવને અન્યાશ્રિત કહેવો જોઈએ. તેને આશ્રય છે તે વિચારવું જોઈએ. ગોસ્વલક્ષણ અભાવને આશ્રય. નથી કારણ કે તે વિકલ્પને વિષય નથી. શાબલેયત્વ જેવું વાતર સામાન્ય તેને આશ્રય નથી, કારણ કે તે પોતે પણ સામાન્યસ્વરૂપ હોઈ અહસ્વભાવ અર્થાત્ અભાવ. Page #178 -------------------------------------------------------------------------- ________________ ગોસ્વલક્ષણોને સમુદાય પણ અગવ્યાવૃત્તિને આશ્રય નથી ૧૧ સ્વભાવ છે અને અભાવને આશ્રય અભાવ તે ઘટતું નથી. [ધાર કે અભાવને અભાવને આશ્રય માનીએ તે પણ અગવ્યાવૃત્તિને આશ્રય શાબલેયવ સામાન્ય બને નહિ, કારણ કે તે શાબલેયત્વ સામાન્ય તે અશાબલેયવ્યાવૃત્તિનો આશ્રય બની શકે; એનું કારણ એ કે “અશાબલેય નથી એટલે ગૌ છે' એમ ઘટતું નથી પરંતુ “આશાબલેય નથી એટલે શાબલેય છે' એમ ઘટે છે, કારણ કે અશાબલે વ્યાવૃત્તિ તે બાહુલેય વગેરે ગાયો હોવા છતાં તેમનામાં નથી. 42. ગય શાવાવિવજ્ઞાનમુદ્રામોષ્યાવૃત્તેિરાશ્રયં દૂપુ. સોડથઘટમાન , समुदायिव्यतिरेकेण तस्यानुपलम्भात् । समुदायिनां च स्वलक्षणानां देशकालादिभेदेनानन्त्याद् वर्गीकरणं पुरुषायुषशतेनापि न शक्यक्रियमिति समुदायोऽपि न तदाश्रयः । तस्मात् सर्वसाधारण प्रतिपिण्डं परिसमाप्तं किमपि नूतनमगोव्यावृत्तेरधिकरणमभिधातव्यम् । तच्च गोत्वमेव । तस्मिन्नङ्गीकृते वा किमगोव्यावृत्तिकल्पनाऽऽयासेन । 12. હવે, શાલેય વગેરે ગેસ્વલક્ષણેને સમુદાય અગાવ્યાવૃત્તિને આશ્રય છે એમ જે તમે કહો તો તે સમુદાય પણ તેને આશ્રય ઘટતું નથી, કારણ કે ઘટકોથી અતિરિક્ત સમુદાય દેખાતા નથી. વળી ઘટકભૂત સ્વલક્ષણે દેશ, કાલ, વગેરે ભેદે અનન્ત હોઈ તે બધાને એક વર્ગમાં (= સમુદાયમાં) મૂકવા સો આયખાઓમાંય શક્ય નથી નિષ્કર્ષ એ. કે સમુદાય પણ તેને આશ્રય નથી. તેથી સર્વસાધારણ, પ્રતિ વ્યક્તિમાં સંપૂર્ણપણે રહેલું કઈક નૂતન અધિકરણ અગોવ્યાવૃત્તિનું જણાવવું જોઈએ અને તે અધિકરણ ગોવસામાન્ય જ છે. તેને સ્વીકારતાં અગાવ્યાવૃત્તિની કલ્પનાનું કષ્ટ કરવાની જરૂર જ ક્યાં રહે છે ? 43. પ ર ન વેસ્ટમાશ્રયામાવત તપ્રજ્ઞમ્, વિતુ ૫ gવ તે વિદ્રपाह्या अगोरूपास्तुरगादयः तदग्रहणेऽपि तदपोहो दुर्ग्रह एव । न च तेषामानन्त्यात् ग्रहणं सम्भवति । नापि वर्गीकरणनिमित्तमेपां किञ्चिदस्ति । अश्वादयश्च विधिरूपतया भवन्मते न गृह्यन्ते, किन्त्वन्यव्यवच्छेदेनैवेति, तेषामपि व्यवच्छेदग्रहणे सैव वार्तेति नेदानी विकल्पैः क्वचिदपोहो विषयीकर्तुं शक्यते । निर्विकल्पेन च न कश्चिद् व्यवहार इति सकलयात्रोत्सादप्रसङ्गः । किञ्च ये एते शावलेयादिशब्दाः ते सर्व एवापाहवाचित्वाविशेषात् पर्यायाः स्युः ॥ 43. વળી, કેવળ આશ્રયના અભાવને કારણે અને વ્યાવૃત્તિનું (=અગેહનું) ગ્રહણ નથી થતું એમ નહિ પરંતુ અગોરૂપ તુરગ વગેરે જે કઈ અપહ્યો છે તેમના ગ્રહણ વિનાય અગપહ ગ્રહણ કરવો કઠિન છે અને તે અપહ્યો એનંત હોઈ તેમનું ગ્રહણ તે સંભવતું જ નથી. ઉપરાંત, તે અપેહ્યોના વગીકરણનું કોઈ નિમિત્ત પણ નથી. અશ્વ વગેરે વિધિરૂપે તમારા મનમાં ગૃહીત થતા નથી, પરંતુ અન્ય વ્યાવૃત્તિથી જ ગૃહીત થાય છે, આ અન્યવ્યાવૃત્તિના ગ્રહણની બાબતમાં એની એ જ વાત આવીને ખડી થાય છે, એટલે વિકલ્પથી Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર શબ્દોને અપેહવાચક માનતાં બધા શબ્દો પર્યાય બની જાય કક્યારેય અહને (વ્યાવૃત્તિને) ગ્રહણ કરે શક્ય નથી અને નિર્વિકલ્પ પ્રત્યક્ષથી તે કઈ વ્યવહાર શક્ય નથી. પરિણામે સકલ લેકવ્યવહારના ઉછેદની આપત્તિ આવે છે. ઉપરાંત, આ જે શાબલેય વગેરે શબ્દ છે તે બધા એક સરખી રીતે અપેહવાચક હોઈ, પર્યાય બની જાય. ___44. अपोहयभेदाददोष इति चेन्न, अपोहानां भेदाभावात्, भिद्यमानत्वे वा स्वलक्षणवदेषां वस्तुत्वप्रसक्तिः । भवत्पक्षेऽपि सामान्यमात्रवाचित्वाविशेषात् पर्यायत्वं समानो दोष इति चेन्न, सामान्यानां विधिरूपत्वात् परस्परविरहितस्वभावतया नानात्वावगमात्, अपोहस्तु अभावमात्ररूपाविशेषान्न परस्परं भिद्यते । कर्कादिशाबलेयाद्याधारभेदादपोहभेद इति चेन्न, तेषामाधारत्वस्य निरस्तत्वात् । आधारभेदेन वा तद्भेदाभ्युपगमे प्रतिस्वलक्षणमपोहभेदप्रसङ्गः । ततश्च सामान्यात्मताऽस्य हीयेत । 44. બૌદ્ધ-આ દોષ નથી આવતો કારણ કે અપદ્ય વસ્તુઓ જુદી જુદી છે નિયાયિક–ના, [અસ્થિભેદે અપેહોને ભેદ સંભવ નથી. જે અપેહો એકબીજાથી જુદા પડતાં હોય તે સ્વલક્ષણની જેમ તેઓ વસ્તુ બની જવાની આપત્તિ આવે. બૌદ્ધ– આપના પક્ષમાં પણ બધા શબ્દ સમાનપણે સામાન્યમાત્રના વાચક હેઈ તે શબ્દો પર્યાય બની જવાને દેષ આપણે બંનેના ક્ષેમાં સમાન છે. નૈયાયિક-ના, અમારા મતે સામાન્ય વિધિરૂપ હોઈ અને એક સામાન્યને સ્વભાવ બીજુ સામાન્ય ન ધરાવતું હોવાથી તેમનું અનેકત્વ જ્ઞાત થતું હોઈ, અમારા પક્ષમાં એ દેષ આવતા નથી. પરંતુ અપહે તે સમાનપણે અભાવમાત્રરૂપ હોઈ એકબીજાથી જુદા નથી. કર્ક વગેરે [અશ્વવ્યક્તિઓ] અને શાબલેય વગેરે [ગવ્યક્તિઓ]રૂપ આધારોના ભેદે અપહેને ભેદ થાય છે એમ જે તમે બૌદ્ધો કહેતા છે તે તે ગ્ય નથી, કારણ કે તેઓ અહિના આધાર છે એ પક્ષને નિરાસ અમે કરી દીધો છે. તે આધારેના ભેદે અપહેનો ભેદ માનતાં પ્રતિસ્વલક્ષણ અપેહના ભેદની આપત્તિ આવે પરિણામે અહિની સામાન્યાત્મતા દૂર થઈ જાય. 45. अथापोहयभेदेनापोहभेदमवधार्य पर्यायता पराणुद्यते तदप्यसारम् , तदापि अपोहयभेदाभेदो न पर्यायत्वमपहन्ति, भाक्तो ह्यसौ न मुख्यः । न चापोह्यभेदा भेदोऽपि अपोहस्यावकल्पते । यो हि सम्भाव्यमानसंसर्गराधारैरपि न भेत्तुं पार्यते स दूरवर्तिभिरलब्धसम्बन्धैरतिवारिपोहयैः कथं भिद्येत । 45. હવે જે તમે બૌદ્ધો અપાના ભેદે અપહને ભેદ કરી “શાબલે આદિ શબ્દોની પર્યાયતાની આપત્તિ દૂર કરતા હે તે એ ગ્ય નથી, કારણ કે અસ્થિભેદે અપેહેને ભેદ પણ “શાબલેય” આદિ શબ્દોની પર્યાયતા હણત નથી, કારણ કે અપેહેને ભેદ ગૌણ છે, મુખ્ય નથી (અર્થાત્ અપેશભેદને કારણે અહમાં ભેદ આરોપવામાં આવેલ Page #180 -------------------------------------------------------------------------- ________________ અસ્થિભેદે અપહભેદ ઘટતે નથી છે). વળી, અસ્થિભેદે અ ને ભેદ ઘટતા પણ નથી કારણ કે જે અપેહોને ભેદ અપ સાથે સંબંધ ધરાવતા સંભવિત આધારે વડે પણ કરે શક્ય નથી તે આપોહેને ભેદ અપહો સાથે સંબંધ ન ધરાવતા દૂરવર્તી અતિ બાહ્ય અપોદ્યો વડે કેવી રીતે થાય ? [અપોળો અનંત છે, દેશ અને કાળની દષ્ટિએ દૂર છે, જ્ઞાનની પહોંચે ત્યાં નથી; આવા અપોહ્યો સંબંધ અપોહ સાથે છે જ નહિ. પરિણામે અપોસ્થભેદ અપોહેને ભેદ કરી શકે નહિ.]. ___46. अभ्युपगम्यापि ब्रूमः यद्यपोह्यभेदादपोहमिन्नत्वमपोबैक्यात् तर्हि तदैक्येनापि भवितव्यम् । अतश्च गवाश्वयोरन्यापोहेन व्यवस्थाप्यमानयोरगावोऽनश्वाश्च हस्त्यादयोऽपोह्यास्तुल्या भूयांसो भवन्ति । असाधारणस्तु एको गौरश्वे, गवि चाश्वोऽतिरिच्यते । तत्रैकापोह्यभेदाद् गवाश्वयोर्भेदा भवतु, भूयसामपोह्यानामभेदादभेदो वा भवत्विति विचारणायां 'विप्रतिषिद्धधर्मसमावाये भूयसां स्यात् सधर्मत्वम्' इत्यभेद एव न्याय्यो भवेत् । 46. અપોથભેદે અપહને ભેદ દલીલ ખાતર માનીનેય અમે કહીએ છીએ કે તે પછી અપોઈંક્યને આધારે અપોહોનું ઐક્ય પણ થવું જોઈએ. બે અન્યાપ વડે જે ગાય અને અશ્વની વ્યવસ્થા કરવામાં આવે છે તેમના અંગે અને અનશ્વ એવા હસ્તી વગેરે તુલ્ય અપોહ્યો ઘણા છે. બે અપોહના જે બે અપત્યસમુદાયે છે તેમાં કેવળ એક ગૌ અશ્વશબ્દના અપહ્યોમાં અસાધારણ હોઈ જુદું પડે છે જ્યારે કેવળ એક અશ્વ ગૌશબ્દના અપહ્યોમાં અસાધારણ હોઈ જુદું પડે છે. ત્યાં એક અપહ્યના ભેદને કારણે અપહેનો ભેદ થાય કે ઘણા બધા અપોલ્યોના અભેદથી અપોહને અભેદ થાય ? એ વિચારણામાં “પરસ્પર જુદી બે વસ્તુઓના બે ધમ સમુદાયમાં ઘણુ બધા ધર્મો સરખા હોય તો તે બે વસ્તુઓ સમાનધર્મવાળી બને એ નિયમને આધારે અપહેને અભેદ જ ન્યાય ઠરે. બિૌદ્ધો કહે છે કે અગેઅોહ અને અધાપોહ આ બે અપોહેનો ભેદ અપાના ભેદના આઘારે ઘટે છે. પરંતુ આ બે અહિના બે અપોહ્યોમાં ભેદ કેટલો છે અને અભેદ કેટલે છે એને તો જરા વિચાર કરી જુઓ. ગોહનું અપહ્ય અગે છે અર્થાત ગે સિવાયની અનંત વસ્તુઓ છે, અનવા પોહનું આપોહ્ય અશ્વ સિવાયની અનત વસ્તુઓ છે. આમ બે અપના બે અપોદ્યસમુદાયમાં કેવળ એક એક અપોથ વસ્તુ જુદી છે જ્યારે અનંત અપોદ્ય વસ્તુઓ. એની એ જ છે. બે અપદ્યસમુદાયને જુદા માનવા કરતાં તે બે અપોૌસમુદાયમાં અનીત અપોહ્ય વસ્તુઓ એની એ જ હેવાથી બે અપોહ્યસમુદાને અભિન્ન યા તુલ્ય -માનવા વધુ ઉચિત લાગે છે. આમ બે અપના અોથોને અભેદ પુરવાર થતાં અપોળોના અભેદે અને અભેદ તમારે બધાએ માનવો પડશે.] - 47. થ સાધારનવારેવોલ્શ વાગોડફેન સુતે, ર તર્દિ લિવप्यस्तीति सोऽपीदानी गौर्भवेत् । Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અલ્યો અનંત હોઈ તેમનું ગ્રહણુ અશકય છે 47. જે અસાધારણપણાને કારણે અગેઅહિને અપહ્ય અશ્વ જ છે એમ ઈચ્છવામાં આવે તે એ રીતે તે [અશ્વ અને સિંહ શબ્દોને લેતાં] અસિંહાપોહને અપો પણ અશ્વ જ હોતાં સિંહ પણ ગે બની જશે. 48. અચારવાિિવશેઘોવરદિતમાં વ્યવ8થમુરતે તત પ્રત્યેન્દ્ર પ્રહીतुमशक्यमानन्त्यात् । वर्गरूपेणापि तेषां ग्रहणं न शक्यम् । कस्मात् ? वर्गीकरणकारणं च किञ्चिन्नास्त्येव । न हि सर्वेषामगवामश्वादिनामेकदेशत्वमेककालत्वं વ સમસ્ત | 48. જે કહે કે અશ્વ આદિ વિશેષોને સ્પષ્ટ ઉલ્લેખ કર્યા વિના અગરૂપ અપોહ્ય કહેવાયું છે તે અમારે કહેવું જોઈએ કે પ્રત્યેક વિશેષને ગ્રહણ કરવો શક્ય જ નથી કારણ કે તે વિશેષો અનંત છે. [અર્થાત અસાધારણ અવમાત્ર ગે'પદનું અપથ નથી પરંતુ અગોરૂપ સિહ આદિ બધા જ અપહ્ય છે. એટલે અશ્વ આદિ બધા વિશેષોને ઉલ્લેખ કર્યા વિના અગરૂપ અશ્વ આદિ બધા અઘ છે એમ કહેવાયું છે. આમ બૌદ્ધ કહે તે કહેવું જોઈએ કે બધા જ વિશેષને એકે એકે ગ્રહણ કરવા શક્ય જ નથી, કારણ કે તેઓ અનંત છે અને તે પછી તેઓ અપોહ્યું છે એમ કેમ કહેવાય ?] સમુદાયરૂપે કે વગરૂપે પણ તે બધા વિશેનું ગ્રહણ શક્ય નથી, કારણ કે તેમને એક વર્ગ યા સમુદાય બનાવવા માટેનું કેઈ નિમિત્તકારણ નથી. અગરૂપ અવ વગેરેમાં નથી એકદેશતા કે નથી એકકાલતા કે જેને આધારે તેમને એક વર્ગ કે સમુદાય બની શકે. 49. અથ શોઘતિવેવ વ વવાતુરિત, દત્ત તfé : પૂર્વસિદ્ધ एषितव्यः, यत्प्रतिषेधेनागावः प्रतीयेरन् । पूर्वसिद्धे च गवि लब्धे किमगोभिः किं वा तदपोहेन प्रयोजनम् । पूर्वसिद्धं गोस्वलक्षणमस्त्येवेति चेन्न, तेन व्यवहाराभावत्, गोसामान्ये तु पूर्वसिद्धे मुधाऽपोहप्रयत्न इत्युक्तम् । अथ गोसामान्यमगोप्रतिषेधेन सिद्धयति, तदा दुस्तरमितरेतराश्रयत्वम्-अगोनिषेधेन गोसिद्धिः गोसिद्धया चागोनिषेधसिद्धिरति । तस्मादपोहयस्यैव निरूपयितुमशक्यत्वान्न त दादपोहभेदः सिद्धयति । 49. બૌદ્ધ અગરૂપ અશ્વ વગેરેને વર્ગ યા સમુદાય થવા માટેનું નિમિત્ત ગેપ્રતિષેધ (અર્થાત એ નથી” ગે નથી' એવો ગપ્રતિષેધ) ઇચ્છવામાં આવ્યું છે. યાયિક- અરે ! એમ હોતાં તે ગોને પ્રથમથી સિદ્ધ ઇચ્છવો જોઈએ કે જેના પ્રતિષેધથી અગરૂપ વસ્તુઓની પ્રતીતિ થાય. જે ગો પૂર્વ સિદ્ધ હોય તે પછી અગોરૂપ વસ્તુઓનું શું પ્રજન કે અગરૂપ વસ્તુઓના અપહનું શું પ્રજન? જો તમે બૌદ્ધો કહે કે પૂર્વ સિદ્ધ ગેસ્વલક્ષણ અસ્તિત્વ ધરાવે છે જ તે અમારે કહેવું જોઈએ કે તેનું પણ કઈ પ્રયોજન નથી, કારણ કે તેનાથી વ્યવહાર સંભવતો નથી; અને ગેસામાન્યને પૂર્વ સિદ્ધ માનતાં અગાપોહને પ્રયત્ન નિરર્થક બની રહે છે એ તો અમે કહી ગયા છીએ. જે Page #182 -------------------------------------------------------------------------- ________________ અવાદિનું અપહથ હેવું સંભવિત નથી ૧૬૫ ગાસામાન્ય અને પ્રતિષેધથી સિદ્ધ થાય છે એમ તમે માને તે તમારે ઇતરેતરાયાને પાર કરવો મુશ્કેલ છે. અગોનિષેધથી ગેની સિદ્ધિ થાય અને ગેસિદ્ધિ દ્વારા અગનિષેધની સિદ્ધિ થાય. આમ અપોઇને જ સમજાવવું અશક્ય હોઈ, તેના ભેદે અપહને ભેદ પુરવાર ન થાય ___50. अपि चाश्वादयः सामान्यरूपेण वाऽपोह्येरन् विशेषात्मना वा ? न विशेपात्मना । तदनन्तत्वादशब्दवाच्यत्वाच्च । सामान्यात्मना तु तेषामप्यपोहरूपत्वादभावत्वम् । कथं चाभावस्यैवाभावः क्रियेत ? करणे वा प्रतिषेधद्वययोगाद्विधिरवतिटते इति विधिरूपः शब्दार्थः स्यात् । . 50. વળી, અશ્વ વગેરેને સામાન્યરૂપે અહ (નિષેધ થાય છે કે વિશેષરૂપે ? વિશેષરૂપે અપોહ ન થઈ શકે કારણ કે વિશેષ અનંત છે અને શબ્દવા નથી. સામાન્યરૂપે તેમને અપોહ માનતાં, તેઓ (=અશ્વ વગેરે) અપોહરૂપ બની જાય અને પરિણામે અભાવ. રૂપ થાય અભાવને જ અભાવ કેવી રીતે કરાય ? કરે તો બે પ્રતિષેધના ગે વિધિ સ્થિર થઈને રહે અને પરિણામે શબ્દાર્થ વિધિરૂપ બની જાય. - ડા. ગામનધ્ધ તુરાયડોઃ સ તસ્માદિક્ષ બન્યથા વા ? वैलक्षण्ये तस्य भावात्मता भवेत् , अवै लक्षण्ये तु यादृश एव अपोह्य : तादृश एव तदपोह इति गौरप्यगौः स्यात् । 5. અભાવાત્મક અશ્વ વગેરેને (=અંગોને) જે અપહ તે તેમનાથી વિલક્ષણ છે કે અવિલક્ષણ ? વિલક્ષણ માનતાં, તે અપોહ ભાવાત્મક બની જાય. અવિલક્ષણ માનતાં જે અપહ્ય (=અગે) તેવો જ અપોહ (=અોઅપહ=ગે) એમ થાય અને પરિણામે ગો પણ અગો બની જાય. 52. किञ्चापोहशब्दार्थपक्षे नीलमुत्पलमित्यादौ बिशेषणविशेष्यभावसामानाधिकरण्यादिव्यवहारा विलुप्येरन् । न ह्येकस्मिन्नर्थे द्वयोरपोहयोवृत्तिरुपपद्यते । न चैकः कश्चिदर्थोऽस्ति यत्र तयोर्वत्तिः, स्वलक्षणस्याशब्दार्थत्वादन्यस्य चासम्भवात् । न च वृत्तिरपि काचिदस्ति । 52. ઉપરાંત, શબ્દને અર્થ અહ છે એ પક્ષમાં નીલેલ્પલ વગેરેની બાબતમાં વિશેષણ-વિશેષ્યભાવ, સામાનધિકરણ્ય વગેરે વ્યવહારોને લેપ થઈ જાય, કારણ કે એક વસ્તુ સાથે બે અપેહોને સંબંધ ઘટતો નથી. વળી, એવી કઈ વસ્તુ નથી જેની સાથે બે અને સંબંધ હોય કારણ કે સ્વલક્ષણ પિતે તે શબ્દનો અર્થ નથી, સ્વલક્ષણ સિવાય બીજે કઈ વાસ્તવિક અર્થ (વસ્તુ નથી અને કોઈ સંબંધ પણ અસ્તિત્વ ધરાવતે નથી. [“નીલેમ્પલ" શબ્દથી અભિધેય શબલ અર્થની બાબતમાં વિશેષણવિશેષ્યભાવની અને સામાનાધિકરણ્યની સિદ્ધિ થઈ શકશે નહિ. નીલશબ્દને અર્થ અનીલાહ અને ઉપલે Page #183 -------------------------------------------------------------------------- ________________ નીલેલ્પલ’ શબ્દને અપહરૂ૫ વાર્થ ઘટતે નથી શબ્દનો અર્થ અનુત્પલાપોહ છે. અનીલાપોહને અનુNલાપોહ સાથે સમવાયસંબંધ હોય જ નહિ, પરિણામે તેમની વચ્ચે વિશેષણવિશેષભાવ પણ ન જ હોય તેમની વચ્ચે સામા નાધિકરણ્ય પણ નહિ ઘટે કારણ કે બે અપહે એકબીજાથી તદ્દન ભિન્ન છે. અનીલાપોહ અનુત્પલાહથી ભિન્ન છે, અનીલાપણુ ઉત્પલને અપહ કરે છે જ્યારે અનુત્પલાહ નીલને અહિ કરે છે, પરિણામે તે બંને અપોનું સામાનાધિકરણ કેમ બને ? માની લઈએ કે તે બંને અપનો એક અર્થ સાથે સબંધ છે, તે પ્રશ્ન ઊઠે કે તે અર્થ શું છે? તે પિતે સ્વલક્ષણરૂપ તે હોઈ શકે નહિ કારણ કે સ્વલક્ષણ અવિકલ્પરૂપ હોઈ શબ્દ દ્વારા તેનું જ્ઞાન ન થાય. વળી, વાસ્તવિક સામાન્યરૂપ અર્થને તે બૌદ્ધો સ્વીકારતા જ નથી. એટલું જ નહિ, તેઓ સંબંધની પણ વાસ્તવિક્તા સ્વીકારતા નથી.] 53. सज्ज्ञेयादिशब्दानामपोहयनिरूपणासम्भवान्नापोहवाचित्वम् । न हयसदज्ञेयं वा किञ्चिदवगतं यद् व्यवच्छिद्येत । ज्ञातं चेत् सदेव तत् ज्ञेयं चेति । अतः कथं सच्छब्देन सदेव, ज्ञेयशब्देन च ज्ञेयमेवापोहयते । अज्ञातं तु नितरामनपोहयम् । कल्पितं तु तद्वक्तुमशक्यं, कल्पनयैव सत्त्वाज्ज्ञेयत्वाच्च । 53. સત’ ય શબ્દોના અપહ્યો અસત, અયનું નિરૂપણ સંભવતું ન હોઈ, તે શબ્દો અપોહવાચી ઘટતા નથી. અસતને કે અયને કદી જાણી શકાતું જ નથી કે જેથી તેને વ્યવચ્છેદ (=અહિ થાય જે અસતને જાણ્યું તે સત જ બની જાય અને ય પણ બની જાય, જે અયને જાણ્યું તે તે ય જ બની જાય, પરિણામે “સત’ શબ્દથી સતને અને ય’ શબ્દથી શેયને અહિ કેમ થાય ? અપહ્ય કઈ રીતે પણ અજ્ઞાત હોય જ નહિ. કલ્પિત અસ્ત અને અય પણ અનુક્રમે “સત’ અને ‘ય’ શબ્દના અપહ્ય ન કહેવાય, કારણ કે કલ્પના દ્વારા તેમનું સત્ત્વ અને યત્વ બની ગયેલું છે. [કલ્પના દ્વારા જે સત બનેલ છે તેને અપેહ “સત’ શબ્દ કેવી રીતે કરી શકે ? કલ્પના દ્વારા જે ય બનેલ છે તેને અપોહ ય’ શબ્દ કેવી રીતે કરી શકે ? 54. લોહરાવ્ય ચ િવાસ્થમિતિ વિમ્ | મન ન મવતીत्यपोहः । कश्चायमनपोहः । कथं वाऽसौ न भवति । अभवन्वा किमवशिष्यते इति सर्वमवाचकम् । 54. “અપહ’ શબ્દનું વાચ્ય શું છે એને વિચાર કરવો જોઈએ. ‘અપહશબ્દને અથ છે “અનપહ નથી'. આ અનહિ શું છે? અને તે કેમ નથી ? તે અનપહ નહોતાં શું બાકી રહે ? આ રીતે વિચારતાં બધા શબ્દો અવાચક બની જાય છે. 55. प्रतिषेधवाचिनां च नादिशब्दानां का वार्ता ? अत्र न भवतीति नेति कोऽर्थः ? उपसर्गनिपातानां च कथमपोहविषयत्वम् ? आख्यातशब्दानां च पचतीत्यादीनामपोहो दुरुपपादः । Page #184 -------------------------------------------------------------------------- ________________ નક વગેરે પદોને વાગ્યાથે અહિ ઘટતે નથી : ૧૬૭ 55 પ્રતિષેધવાચી ‘ના’ વગેરે પદોની તો વાત જ શી કરવી ? અહીં નથી=ન પ્રતિ, ન મવતિ'માં “નને અર્થ શું છે? ઉપસર્ગો અને નિપાતને વિષય અપોહ કેવી રીતે હોય ? અને “ઘતિ' (રાંધે છે) વગેરે ક્રિયાપદની બાબતમાં અોહ ઘટાવો દુષ્કર છે. 56. नाम्नामेव जातिशब्दानामपोहविषयत्वमिष्यते येषां भवन्तो जातिवाचित्वं तद्वद्वाचिवं वा प्रतिपद्यन्ते इति चेत्, ततोऽन्येषां तर्हि का वार्ता ? वाहयार्थवाचिल्वे जातिशब्देषु को द्वेषः ! निरालम्बनत्वे ज्ञानांशालम्बनत्वे वा જ્ઞાતિશાનામપિ તવાતુ, લિમપોહવાઇમાન ? 56. જતિશબ્દોને અર્થાત નામોને જ વિષે અહ છે, અર્થાત જે શબ્દોને વિશે તેઓ જાતિવાચક છે કે જાતિમતવાચક છે એવું આપ નૈયાયિકો પ્રતિપાદન કરે છે તે શબ્દને જ વિષય અપોહ છે એમ જે તમે બૌદ્ધો કહેતા હે તો અમે તૈયાયિકે પૂછીએ છીએ કે તેમનાથી અન્ય પદની બાબતમાં તમારે બૌદ્ધોએ શું કહેવાનું છે ? તે પદે જે બાહ્યાWવાચી હોય તે પછી જાતિ શબ્દ તરફ પ કે ? જે કહો કે તે પદનો કે બાહ્ય વિષય જ નથી કે જ્ઞાનાંશ જ તેમને વિષય છે તે જતિ શબ્દોની બાબતમાં પણ તેમ છે, અપવાદ રૂપ ગાંડપણનું શું પ્રયોજન ? 57. ઘર્થવ પ્રતિમા માત્ર વાર્થ ૩૫શ્વિતઃ | पदार्थोऽपि तथैवास्तु किमपोहाग्रहेण वः ॥ . इत्यादि दूषणौदार्यमपोहे बहुदर्शितम् ।। अतः शब्दार्थतामस्य वदेयुः सौगताः कथम् ।। 57. જેમ વાકઘાર્થને પ્રતિભામાત્રરૂપ કલ્પવામાં આવ્યું છે તેમ પદાર્થ પણ તે જ હ; અરોહના આગ્રહનું તમારે શું પ્રયોજન છે ? --- વગેરે દૂષણે આપવાનું દર્ય અહમાં અમે બહુ દર્શાવ્યું છે. તેથી શબ્દનો અર્થ અપોહ છે એમ સૌગ કેમ કહે ? 58. ૩યતે | તતત્વવિદ્રિતવસિદ્ધાન્તાનામમિલાન -. अपोहो यदि भावात्मा बहिरभ्युपगम्यते । ततो भवति भावत्कं वाग्जालं न त्वसौ तथा ॥ किन्तु खल्वयमान्तरो ज्ञानात्मा सौगतानामपोहः सम्मतः । तथाऽभ्युपगमे केयमपाहवाचोयुक्तिः ? स्वांशविषयं पदार्थज्ञानमित्येतावदेव वक्तुमुचितम् । एतदपि नास्ति, नायमान्तरो, न बाहयोऽपोहः, किन्तु ज्ञानार्थाभ्यामन्य एव । 58. બૌદ્ધ - અમે ઉત્તર આપીએ છીએ. જેઓ બૌદ્ધ સિદ્ધાન્તને સમજતા નથી તેઓ આ કહે છે. જે અપોહને ભાવાત્મક બાહ્ય વસ્તુ તરીકે અમે સ્વીકારતા હોઈએ તે તમારી વાજાળ અસર કરે. પરંતુ અપોહ તેવો નથી. બૌદ્ધ મતે અપોહ જ્ઞાનરૂ૫ આંતર વસ્તુ છે. હવે જે અપહને અમે આવો માનતા હોઈએ, તો તમારી દલીલેની કેવી દશા? Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શબ્દનો અર્થ પરમાર્થતઃ અસ્તિત્વ ધરાવતા નથી એ બૌદ્ધ મત શબ્દાર્થ જ્ઞાનને વિષય જ્ઞાનને પોતાનો અંશ જ છે એમ એટલું જ કહેવું ઉચિત છે. [બીજા કેટલાક બૌદ્ધો કહે છે કે ના, એમ કહેવું ઉચિત નથી; અહ આંતર પણ નથી કે બાહ્ય પણ નથી, પરંતુ જ્ઞાન અને બાધાર્થ બંનેથી અન્ય જ છે. 59. નાન્તને વદિ પુરાતઃ | तन्न विद्यत एवेति कथं शब्दार्थ उच्यते ।। पारमार्थिकशब्दार्थसमर्थनपिपासिताः । नेहागताः स्मो येनैवमनुयुज्येमहि त्वया ।। यत एव तन्नान्तर्बहिरस्ति तत एव मिथ्येति काल्पनिकमिति च गीयते । किं पुनस्तत् । आरोपितं किञ्चिदाकारमात्र विकल्पोपरञ्जकम् । ननु बाहयार्थव्यतिरेकेण किमीय आकारः आन्तरस्य ज्ञानस्योपरञ्जकः । 59, નૈયાયિક – જે અંદર કે બહાર પરમાર્થથી અસ્તિત્વ ધરાવતા ન હોય તે હોય જ નહિ, એટલે તેને શબ્દાર્થ કેવી રીતે કહેવાય ? બૌદ્ધ– શબ્દાર્થ પારમાર્થિક છે એવું સમર્થન કરવા માટે તરસતા અમે અહીં આવ્યા નથી કે જેથી તમે અમને આમ પૂછો છે. કારણ કે તે અંદર પણ નથી કે બહાર પણ નથી એટલે જ તે મિશ્યા છે કાલ્પનિક છે એમ અમે કહીએ છીએ. નૈયાયિક– તો તે છે શું ? બૌદ્ધ— વિકલ્પરૂપ જ્ઞાનને રંગનાર કાઈક આરેપિત આકારમાત્ર છે. યાયિક– બાથાર્થ સિવાય આ કયો આકાર છે જે આંતર જ્ઞાનને રંગનાર હોઈ શકે ? - 60. ૩યતે | દરવછાયૅવાનરષ્નિા વિરપાનાં, દોડ વ્યાવૃત્ત हि वस्तु दर्शनानां विषयः । तच्च स्प्रष्टुमक्षमा विकल्पा इत्युक्तम् । अथ तच्छायामवलम्बमाना विकल्पा व्यावृत्तस्याग्रहणाद् व्यावृत्तिविषया उच्यन्ते । 60. બૌદ્ધ- આને ઉત્તર અમે આપીએ છીએ. દશ્ય વસ્તુની છાયા જ વિકલ્પને રંગે છે, દશ્ય વસ્તુ પોતે વિકલ્પને રંગતી નથી. કારણ કે સજાતીય-વિજાતીયથી] વ્યાવૃત્ત વસ્તુ (=સ્વલક્ષણ દર્શનને વિષય છે અને તે વ્યાવૃત્ત વસ્તુને સ્પર્શવા વિકલ્પ શક્તિમાન નથી એમ અમે બૌદ્ધોએ અગાઉ કહ્યું છે. હવે તે વ્યાવૃત્ત વસ્તુની છાયાનું અવલંબન કરતા વિકલ્પ વ્યાવૃત્ત વસ્તુને ગ્રહણ ન કરતા હોવાને કારણે વ્યાવૃત્તિવિષયક કહેવાયા છે. 61. ननु व्यावृत्तितद्वतोरभेदाद् या व्यावृत्तिर्यञ्च व्यावृत्तं स्खलक्षणं तदेकमेवेति व्यावृत्तिग्राहिभिर्विकल्पैया॑वृत्तमपि गृहीतं स्यादिति दर्शनतुल्या एव ते भवेयुः । - 61. નૈયાયિક- વ્યાવૃત્તિ અને વ્યાવૃત્તિવત્ એ બેને અભેદ હેઈ વ્યાવૃત્તિ અને Page #186 -------------------------------------------------------------------------- ________________ વિકલ્પને વિષય વ્યાવૃત્તિ અવસ્તુ છે ૧૬૯ વ્યાવૃત લક્ષણ તે બંને એક જ છે, એટલે વ્યાવૃત્તિને ગ્રહણ કરનાર વિકથી વ્યાવત્ત (સ્વલક્ષણ પણ ગૃહીત થઈ જાય, પરિણામે વિકલ્પો દર્શનતુલ્ય બની જાય. ___62. नैतदेवम् । न विकल्पैावृत्तं वस्तु गृहयते । न च पारमार्थिकी व्यावृत्तिरपि तु कश्चिदारोपित आकारः । वास्तवत्वे हि व्यावृत्तेः, वस्तुसंस्पर्शिन एते दोषाः प्रादुष्युः । न त्वसौ तथेत्युक्तम् । ( 62. બૌદ્ધ – ના એવું નથી. વિકલ્પ વ્યાવૃત્ત વસ્તુને ગ્રહણ કરતા નથી. વ્યાવૃત્તિ વાસ્તવિક ( બાહ્ય અસ્તિત્વ ધરાવતી ચીજ) નથી, પરંતુ એ તે કઈ આરોપિત આકાર છે. વ્યાવૃત્તિ વાસ્તવિક હોય તો વિકલ્પો વસ્તુસંસ્પશી બની જાય વગેરે પેલા દોષો પ્રાદુર્ભાવ પામે. પરંતુ વ્યવૃત્તિ તેવી (=વાસ્તવિક) નથી એ અમે જણાવી ગયા છીએ. 63. अत एव यत् केचन पर्यचूचुदन् किल व्यावृत्तग्रहणपक्षे त्रितयग्रहणं प्राप्नोति-यद् व्यावृत्तं, येन निमित्तेन व्यावृत्तं, यतश्च व्यावृत्तमिति; न च त्रितयग्रहणमस्तीत्यतः कथं व्यावृत्तग्रहणमिति, तदप्यपास्तं भवति । यदि हि व्यावृत्तं गृह्णीम इति एवमुल्लेखो भवेद् व्यवहते जनस्य, तदेवमसौ पर्यनुयुज्येत, न . त्वेवमस्तीत्यचोद्यमेतत् । 63 એટલે જ, કેટલાકે જે આપત્તિ આપી છે કે દર્શન વ્યાવૃત્તને ગ્રહણ કરે છે એ પક્ષમાં ત્રણનું ગ્રહણ પ્રાપ્ત થાય છે જે વ્યાવૃત્ત છે તેનું, જે નિમિત્ત વડે તે વ્યાવૃત્ત થયું હોય તેનું અને જેનાથી વ્યાવૃત્ત હોય તેનું અને આ ત્રશુનું ગ્રહણ તે દર્શનમાં હેતું નથી, તેથી કેવી રીતે વ્યાવૃત્ત વસ્તુનું ગ્રહણ થાય, એ આપત્તિ પણ દૂર થાય છે, કારણ કે જે વ્યવહાર કરનાર “હું વ્યાવૃત્તને ગ્રહણ કરું છું' એવો ઉલ્લેખ કરતો હોય તો જ તેને આ પ્રશ્ન પૂછી શકાય પરંતુ એવું તો છે નહિ, એટલે આ આપત્તિ આપી શકાય નહિ. ' 64. नन्वेवमारोपिताकारविषया एव विकल्पा उक्ता भवन्ति । व्यावृत्तिविषयत्ववाचो पुक्तिरनन्वितेत्युक्तम् । समाहितमेतद् । दर्शनपृष्ठभात्रिभिर्गोंरित्यादिविकल्पैरतकार्यपरावृत्ता आकारा उल्लिख्यन्ते । न हि गोविकल्पैरतत्कार्याणामश्वादीनामुल्लेखः, खलक्षणं च न स्पृश्यते, सामान्यं च वास्तवं नास्ति । तस्मादतत्कार्यपरावृत्तिविषयत्वमेव विकल्पानामवतिष्ठते इत्येवं युक्त्या तेषामपोहविषयत्वमुच्यते, न प्रतिपत्तितः। 64 યાયિક – વિકષિ વિષય આરોપિત આકાર જ છે એમ તમે બૌદ્ધોએ કહ્યું છે. તેથી, વિકલ્પોને વિધ્ય વ્યાવૃત્તિ છે એવું પ્રતિપાદન વિસંવાદી છે, તરહિત છે, એમ અમારું યાયિકોનું કહેવું છે. બૌદ્ધ- આનું સમાધાન આ રહ્યું. “આ ગાય છે વગેરે દર્શનyફભાવી વિકલ્પ વડે અતકાવ્યાવૃત્તિરૂપ આકારેને ઉલ્લેખ થાય છે. [અહીં અતત્કાર્યાવૃત્તિ અગોકાયવ્યવૃત્તિ; ૨૨, ૨૩ ૪ ,, , , Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ વિકલ્પમાં વિજાતીયવ્યાવૃત્તાકારને જ ઉલ્લેખ સંવેદાય છે ગાયના કાર્યો સિવાયના કાર્યોની વ્યાવૃત્તિ). ગેવિકલ્પ વડે અતકાય (=ગાયનું જે કાર્ય છે તે કાર્ય જેમનું નથી તે) અશ્વ વગેરેનો ઉલ્લેખ થતો નથી કે ગેસ્વલક્ષણને સ્પર્શ થતા. નથી; અને સામાન્ય તે વાસ્તવિક નથી. તેથી વિકલ્પનો વિષય અતકાર્યવ્યાવૃત્તિા જ સ્થિર થાય છે. આવી દલીલ વડે વિકલ્પનું અપેહવિષયક હોવાપણું કહેવાયું છે; પ્રતિપત્તિને આધારે કહેવાયું નથી. 65 નતીર્થ વૃત્તમિવ સનાતી વ્યાવૃત્તિ દરમ્ તત્ર વજાતીયविजातीयव्यावृत्तमप्याकारमुल्लिखेयुः । न हि सजातीयविजातीयव्यावृत्तीः खलक्षणं चान्यत् । न चैकतराकारोल्लेखननियमहेतुमुत्पश्यामः । धीमन् मैवं मंस्थाः-निश्चयात्मनो निर्विकल्पाः सजातीयविजातीयव्यावृत्ताकारोल्लेखे च सर्वात्मना तन्निश्चयाद्विकल्पान्तराणां शब्दान्तराणां चाप्रवृत्तिः स्यात् । तथा च गौरिति शब्दादुत्पद्यमानो विजातीयव्यावृत्ताकारोल्लेख्येव विकल्पः संवेद्यते, न सजातीयव्यावृत्तोल्लेखी । તુવયશ્ચ વિધૈ: શરા રૂચન્યા પોવિયાત વયન્ત | 65. નૈયાયિક –દશ્યનું સ્વરૂપ જેમ અતત્કાર્યવ્યાવૃત્ત (અર્થાત વિજાતીય વ્યાવૃત્ત) છે તેમ સજાતીયવ્યાવૃત્ત પણ છે તેથી વિકપમાં સજાતીય વ્યાવૃત્ત આકાર અને વિજાતીય વ્યાવૃત્તા આકાર બંનેને ઉલ્લેખ થ જોઈએ, કારણ કે સજાતીય-વિજાતીય વ્યાવૃત્તિ અને દશ્ય (=રવલક્ષણ) બે જુદાં નથી. વળી, બેમાંથી એક જ આકારને ઉલેખ થાય એનું નિયમન કરતો કઈ હેતુ ( નિમિત્ત) અમને દેખાતું નથી. - બૌદ્ધ- હે બુદ્ધિમાને ! એમ ન માને કે નિર્વિકલ્પ પ્રત્યક્ષ નિશ્ચયસ્વરૂપ છે અને સજાતીય-વિજાતીય વ્યાવૃત્ત આકારને ઉલ્લેખ થતાં સવરૂપે વસ્તુને નિશ્ચય થઈ જવાથી વિકલ્પ અને શબ્દોની પ્રવૃત્તિ નહિ થાય. વળી, ગાય શબ્દથી ઉત્પન્ન થતા વિજાતીય વ્યાવૃત્તાકારના ઉલ્લેખવાળે વિકલ્પ સદાય છે, સજાતીય વ્યાવૃત્તાકાર છે. ઉલ્લેખવાળો સંવેદા નથી. વિકલ્પના વિષય જેવા જ શબ્દનો વિષય છે એટલે શબ્દો પણ અન્યાહવિષયક કહેવાય છે. 66. સોડામાર પિતાલાપો ન વહિ, આરોપિતસ્ત્રાવ, નાન્તઃ નવોઘgत्वात् । अतश्चासौ न किञ्चिदेव । न किञ्चिदपि भवन्नपोह इति फलत उपचर्यते । अतश्च बाह्यमपोहमाश्रित्य दूषणोपन्यासे कण्ठशोषमनुभवन्नस्थाने क्लिष्टो देवानांप्रियः । 66 આ આરેપિત આકાર બહાર જગતમાં નથી કારણ કે તે આરેપિત છે. તે આંતર નથી, કારણ કે તે બેધરૂપ નથી. તેથી તે કંઈ છે જ નહિ. કંઈ પણ ન હોવા છતાં તે, અહિં એમ ફલતઃ ઉપચારથી કહેવાય છે. દિર્શનપૃષ્ઠભાવી વિકલ્પ વિજાતીય વ્યાવૃત્તિમાં જ પર્યવસાન પામતા હોવાથી, કંઈ પણ ન હતો તે આકાર અહિ એમ ઉપચારથી Page #188 -------------------------------------------------------------------------- ________________ વિક પવિષય અર્થ અને બાહ્ય વસ્તુ વોને ભેદ' (૧૭૧ કહેવાય છે] તેથી, બાહ્ય અને આશ્રીને દૂષણ આપવામાં કંઠેશેષ અનુભવતા આપ દેવાનપ્રિય ખોટા કલેશને પામો છે. 67. अपि च विकल्पभूमिरर्थो विकल्पान्तरसन्निधापितभावाभावाक्षेपी नियतरूपो बाह्यसदृशश्च प्रतीयते । न चेदं रूपत्रयमपि बाहये वस्तुनि युज्यते । बाह्यस्य हि वस्तुनः स्वरूपेणावगतस्य न विकल्पान्तरोपनीतभावसम्बन्ध उपपद्यते, वैयर्थ्यात्, नाप्यभावसम्बन्धो विप्रतिषेधात् , नियतरूपता च विकल्पविषयस्य गौरेव नाश्त्रः' इत्येवमवगम्यमाना वस्त्वन्तरव्यवच्छेदमन्तरेण नावकलपते इति बलाद् व्यवच्छेदविषयत्वम् । अन्यथा नियमपरिच्छेदासम्भवात् सन्दिग्धं च वस्तु न गृह्यते । 67. વળી, વિકલ વિષયક અર્થ “છે' “નથી' એવા બે વિકલ્પોમાંથી કોઈ એક પ્રસ્તુત કરેલા ભાવ કે અભાવની અપેક્ષા રાખવાવાળો, નિયત રૂપવાળે અને બાહ્ય વસ્તુ જેવો દેખાય છે. આ ત્રણ રૂપે બાહ્ય વસ્તુમાં ઘટતાં નથી; પિતાના સ્વરૂપથી જ્ઞાત બહ્ય વસ્તુની બાબતમાં “છે એવા વિકલ્પ પ્રસ્તુત કરેલ ભાવ સાથે તેને સંબંધ ઘટતું નથી, કારણ કે તેમાં વ્યર્થતા છે; “નથી” એવા વિકલ્પ પ્રસ્તુત કરેલ અભાવ સાથે પણ તેને સબંધ ઘટ નથી, કારણ કે તેને પ્રતિષેધ કરવામાં આવ્યું છે; અને નિયતરૂપતા તે વિકતાના વિષયને હોય છે, [બા વિષયને હેતી નથી]. ‘ગાય જ છે, અશ્વ નથી' આ રીતે જણાતી નિયત રૂપતા અન્ય વસ્તુના વ્યવહેદ વિના ઘટતી નથી એટલે ન ટકે નિવતરૂપતા બીજુ કંઈ નહિ પણ વ્યવચ્છેદને વિષય હોવાપણું છે. વ્યવચ્છેદને અન્યથા અર્થાત અન્ય વસ્તુના વ્યવછેદ વિના નિયત વસ્તુનું જ્ઞાન સંભવે નહિ, અને સંદિગ્ધ વસ્તુનું ગ્રહણ તે થતું નથી. 68 एवं बाह्यवस्तुविषयत्वे च निरस्ते विकल्पानामेकस्यार्थखभावस्येति न्यायेन पौनरुक्त्यादबाह्यविषयत्वं न्याय्यम् । अबाह्यं चारोपितं रूपं, तच्च बाह्यवदवभासते । न च व्यावृत्तिच्छायमपहाय बाह्यारोपितयोः सादृश्यमन्यदस्तीति व्यावृत्तिविषया एव विकल्पाः फलतो भवन्ति । 68. આમ વિકલ્પનું બાહ્યવિષયત્વ નિરસ્ત થઈ ગયું છે ત્યારે “એક સ્વભાવવાળી વસ્તુનું દર્શન થતાં તેને બીજો કયે ભાગ દર્શનથી અગૃહીત રહી ગયું કે જે બીજ પ્રમાણે વડે ગૃહીત થાય ?” એ ન્યાયે, વિકલ્પને વિષય બાદ્ય વસ્તુ માનતાં પુનરુક્તિદેષ આવતા હોઈ વિકલ્પનું બાહ્યવિષયત્વ ન હોવુ ન્યાઓ છે. આરેપિત રૂપ (=આકાર) બાહ્ય નથી છતાં જાણે બાહ્ય હોય એવું ભાસે છે વ્યાવૃત્તિરૂપ છાયા સિવાય બાહ્ય આકાર અને અરેપિત આકાર વચ્ચે બીજુ કઈ સામ્ય નથી. આમ ફલતઃ વિકલ્પોના વિષયે વ્યાવૃત્તિઓ બને છે. 69. यद्यपि विधिरूपेण गौरश्व इति तेषां प्रवृत्तिस्तथापि नीतिविदोऽन्यापोह विषयानेब तान् व्यवस्थापयन्ति, यथोक्तं . 'व्याख्यातारः खल्वेवे . विवेचयन्ति न વાર્તા' ત [પ્ર. વી. વી. . પૃ. ૨૩] ! સોડવું નાન્ત:, ન વહ્યા, Page #189 -------------------------------------------------------------------------- ________________ - ૭ર વિકલ્પને વિષય વસ્તુ હોય તે વિકલ્પ થતાં લેકે પ્રવૃત્તિ કેમ કરે છે ? : अन्य एवं कश्चिदारोपित आकारो व्यावृत्तिच्छायायोगादपोहशब्दार्थ उच्यते । इतीयमसख्यातिवादगर्भा सरणिः । 69. જો કે સામાન્ય જન અનુસાર ગાય” “અધ' એમ વિધિરૂપે વિકલ્પોની પ્રવૃત્તિ હેવા છતાં વિકલ્પને વિષય અપોહ છે એવી સ્થાપના તર્કશાસ્ત્રના જાણકાર કરે છે, જેમકે કહેવામાં આવ્યું છે કે “વ્યાખ્યાતાઓ– વિવેચક- ખરેખર આમ [દશ્ય અને વિકર્ણને] વિવેક કરે છે, વ્યવહર્તાઓ– બોલનારા સામાન્ય જને- કરતા નથી.” આ આકાર આંતર પણ નથી કે બાહ્ય પણ નથી પરંતુ કેઈક આરોપિત આકાર છે, જે વ્યાવૃત્તિની છાયાના સંબંધને લીધે અપહરૂપ શબ્દાર્થ કહેવાય છે. આ અસખ્યાતિવાદગર્ભ વ્યાખ્યામાગ છે. [અર્થાત અસત આકાર જ વિકલ્પબુદ્ધિમાં પ્રતિભાસ પામે છે. અસત આકાર જ વિકલ્પને વિષય છે. 70. अथ वा विकल्पप्रतिबिम्बकं ज्ञानाकारमात्रकमेव तदबाह्यमपि विचित्रवासनाभेदोपाहितरूपभेदं बाह्यवदवभासमानं लोकयात्रां बिभर्ति । व्यावृत्तिच्छायायोगाच्च तदपोह इति व्यवहि यते । सेयमात्मख्यातिगर्भा सरणिः । 10. અથવા, વિકલ્પબુદ્ધિમાં પ્રતિબિંબરૂપ જ્ઞાનાકારમાત્ર વિકલ્પને વિષય છે. તે બાહ્ય વસ્તુરૂપ ને હૈવા છતાં વિચિત્ર વાસનાના ભેદોએ પ્રસ્તુત કરેલ ભિન્ન ભિન્ન રૂપ ધરાવતે બાહ્ય વસ્તુ જે ભારતે તે જ્ઞાનાકાર યાત્રાને ધારે છે; વ્યાવૃત્તિની છાયાના વેગે તે જ્ઞાનાકારને અપહ કહેવામાં આવે છે. આ વ્યાખ્યામાગ આત્મખ્યાતિગર્ભ છે. 71. ननूभयथाऽपि वस्तुविषयत्वाभावे विकल्पानां कथं वस्तुनि व्यवहारः प्रवर्तन्ते ? दृष्टेऽपि कचिद्वस्तुनि तृणादौ प्रवृत्त्यभावात् । अर्थित्वं तु प्रवृत्तेः कारणम् । ननु अर्थितावत् दर्शनमपि कारणमेव । अर्थिनोऽप्यपश्यतस्तत्र प्रवृत्त्यभावात् । अपोहपक्षे च प्रवृत्तस्य वस्तुप्राप्तिः कथमिति वक्तव्यम् । 70. નિયાયિક – બંનેય રીતે વિકલ્પને વિષય વસ્તુ ન હોવાથી વ્યવહર્તાઓ વસ્તુમાં કેવી રીતે પ્રવૃત્તિ કરે ? " બૌદ્ધ- કઈવાર તો તૃણ આદિ તિ૭દર વસ્તુમાં પણ પ્રવૃત્તિને અભાવ હોય છે. તેથી વસ્તુદશન પ્રવૃત્તિનું કારણ નથી.) પ્રવૃત્તિનું કારણ તે અર્થિવ છે. નૈયાયિક- અર્થિવની જેમ દર્શન પણ કારણ છે જ. [ઘટના] અથીઓ હેવા છતાં ધિટનું] દર્શન ન કરતા હોય તેઓની [ધટ વિશે પ્રવૃત્તિ ન થાય. એટલે અપહપક્ષમાં, પ્રવૃત્ત થનારને વસ્તુની પ્રાપ્તિ કેવી રીતે થાય એ સમજાવવું પડશે. [કારણ કે તેને વસ્તુનું દર્શન તે હોતું નથી. 12 ૩ર | પ્રવૃત્તિસ્તાવત્ દરવરેજીવાળવિશ્વના દરિનાनन्तरमुत्पन्ने विकल्प विकल्प्यतया न प्रतिपद्यते प्रमाता । दर्शनानन्तर्यविप्रलयस्तु Page #190 -------------------------------------------------------------------------- ________________ દેશ્ય અને વિકણ્યિના ભેદના અગ્રહણને કારણે પ્રવૃત્તિ થાય છે કે दृश्यमेव गृहीतं मन्यते तदभिमानेन च प्रवर्तते । इदं तदेकीकरणमाहुः - दृश्यविकल्प्ययोर्भ देन वस्तुनो दृश्यात् विकल्प्यो यन्न गृह्यते । न पुनभिन्नयारभेदाध्यवसाय एकीकरणमिष्यते, दृश्याद् विभिन्नस्य विकल्प्यस्य शुक्तेरिव रजतस्य निर्देष्टुमशक्यत्वादभेदाध्यवसाये चेापायाभावात् । नाभेदाध्यवसाये दर्शनमुपाया विकल्प्याविषयत्वात्, न विकल्पो दृश्याविषयत्वात् । तस्माद् भेदानध्यवसायादेव પ્રવૃત્તિ: | 72, બૌદ્ધ- અમે ઉત્તર આપીએ છીએ. દર્શનના વિષય અને વિકલ્પના વિષયના એકીકરણને કારણે પ્રવૃત્તિ થાય છે. દર્શનને જે વિષય છે તેના (સ્વલક્ષણતા) દર્શન પછી તરત જ જ્યારે વિકલ્પ ઉત્પન્ન થાય છે ત્યારે વિકલ્પના વિષયને વિકલ્પના વિષય તરીકે પ્રમાતા જાણતો નથી – સમજ નથી. દર્શન અને વિકલ્પ વચ્ચે કાળનું કઈ અંતર ન હોવાથી છેતરાયેલે પ્રમાતા પોતે દશ્યને જ ગ્રહણ કર્યું છે એમ માને છે અને એ અભિમાનથી પ્રવૃત્તિ કરે છે. તેમનું એકીકરણ અને કહે છે – દશ્ય અને વિકર્ણ એ બેમાં દશ્ય વસ્તુથી વિકણ્યના ભેદના અગ્રહણને. પરંતુ ભિન્ન એવાં તે બેના અભેદના અધ્યવસાયને એકીકરણ નથી ઈચ્છવામાં આવ્યું, કારણ કે શુક્તિથી ભિન્ન રજીતનો નિર્દેશ કરવાનું જેમ બ્રિાન્તજ્ઞાનમાં અશક્ય છે તેમ અહીં દશ્યથી ભિન્ન વિકને નિર્દેશ કરવાનું અશક્ય છે, અને વળી અભેદાધ્યવસાયને કોઈ ઉપાય નથી. અમેદાધ્યવસાયમાં દર્શન ઉપાય નથી, કારણ કે વિક દશનને વિષય નથી; વિકલ્પ પણ ઉપાય નથી, કારણ કે દશ્ય વિકપનો વિષય નથી, તેથી ભેદના અધ્યવસાયથી જ પ્રવૃત્તિ થાય છે. ___73. प्राप्तिरपि दृश्यस्यैवार्थक्रियाकारिणो वस्तुनः पारम्पर्येण, तन्मूलत्वात् कार्यप्रबन्धस्य । दृश्याद् दर्शनं, ततो विकल्पः, ततः प्रवृत्तिरिति । अर्थ हि मूलवर्तिनमुपलभ्य प्रवर्तमानस्तमाप्नोति, अपवरकनिहितमणिप्रसृतायां कुञ्चिकाविवरनिर्गतायामिव प्रभायां मणिबुद्धया प्रवर्तमानः । यत्र तु मूलेऽप्यों नास्ति तत्र व्यामोहात् प्रवर्तमानो विप्रलभ्यते, दीपप्रभायामिव तथैव मणिबुद्धया प्रवर्तमानः । 73. અર્થક્રિયાકારી દશ્ય વસ્તુની પ્રાપ્તિ પણ પરંપરાથી થાય છે કારણ કે કાર્યોની હારમાળાનું મૂળ તે વસ્તુમાં છે. દશ્ય વસ્તુથી દર્શન ઉત્પન્ન થાય છે, દર્શનથી વિકલ્પ ઉત્પન્ન થાય છે, વિકલ્પથી પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે જેમ ઓરડામાં મૂકેલા મણિમાંથી ફેલાતી જે પ્રભા ફેંચી નાખવાના કાણામાંથી બહાર નીકળે છે તે પ્રભાને મણિ માની પ્રવૃત્ત થતા પ્રમાતા મણિને પ્રાપ્ત કરે છે તેમ વિધ્યને મૂળમાં રહેલું દશ્ય અર્થમાની પ્રવૃત્તિ કરતો પ્રમાતા વસ્તુને પ્રાપ્ત કરે છે. પરંતુ જ્યાં વિકલ્પના વિષયના મૂળમાં અર્થ વસ્તુ) ન હોય ત્યાં વ્યાપેહથી પ્રવૃત્તિ કરતે પ્રમાતા છેતરાય છે (અર્થાત તેની પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે, જેમકે દીપપ્રભામાં તે પ્રમાણે જે મણિભાની પ્રવૃત્તિ કરતા પ્રમાતા, Page #191 -------------------------------------------------------------------------- ________________ અપેહવાદો પસંહાર 74 एवं च बाह्यवस्तुसंस्पर्शशून्येष्वपि विकल्पेषु समुल्लसितेषु . 'बाह्योऽर्थो मया प्रतिपन्नः' 'तत्र · चाहं प्रवृत्तः' ‘स च मया प्राप्तः' इत्यभिमानो भवति लौकिकानाम् । न त्वयमर्थाध्यवसायमूलः । तदुक्तं 'यथाऽध्यवसायमतत्त्वात्, यथातत्त्वं चानध्यवसायात्' इति । खप्रतिभासेऽनर्थेऽर्थाध्यवसायात् प्रवृत्तिरित्यत्रापि ग्रन्थेऽर्थाध्यवसायो भेदानध्यवसाय एव व्याख्येयः । एवं दृश्यविकल्प्यावर्थावेकीकृत्य प्रवर्तते प्राप्नोति चार्थमिति । 14. અને આમ બાહ્ય વસ્તુના સંપર્શથી રહિત વિકલ્પ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે મેં બાહ્ય અર્થને જા” “તેમાં હું પ્રવૃત્ત થયો” “અને તેને મેં પ્રાપ્ત કર્યો' આવું અભિમાન સામાન્ય લેકને થાય છે. આ અભિમાનનું મૂળ અર્થને (=વસ્તુને) અધ્યવસાય નથી. એટલે જ કહ્યું છે કે “કારણ કે અધ્યવસાય પ્રમાણેનું તત્ત્વ (=વસ્તુ) નથી અને તત્ત્વ પ્રમાણેને અધ્યવસાય નથી. (અર્થાત અબહીરૂપને બહીરૂપ તરીકે અધ્યવસાય છે પરંતુ અબહીરૂપને અબહીરૂપ તરીકે અધ્યવસાય નથી.)” “વિકલ્પગત પ્રતિભાસ (ગ્રાહ્યાકાર) જે અર્થરૂપ નથી તેમાં અર્થને અધ્યવસાય થવાથી પ્રવૃત્તિ થાય છે – આ વાક્યમાં પણ ‘અર્થને અધ્યવસાય” એ જે પદે છે તેની વ્યાખ્યા “ભેદને અનધ્યવસાય' એવી જ કરવી જોઈએ. આમ સામાન્ય જન દશ્ય અને વિક અર્થોને એક કરીને પ્રવૃત્તિ કરે છે અને વસ્તુને प्राप्त ४रे छे.. ... 75.. तदेवमेष लोकस्य व्यवहारोऽवकल्पते । विवेकिनापि वाढव्या लोकयात्राऽथ लोकवत् ॥ तस्माद्विकल्पप्रतिबिम्बकस्य शब्दार्थतामाहुरपाहनाम्नः । प्रतीतिमार्गस्त्वविविच्यमानो जनस्य जातिभ्रममातनोति ॥ यावांश्च कश्चिन्नियमप्रकारः प्रवर्तते जातिषु वृत्त्यवृत्याः । तावानपोहेष्वपि तुल्य एव भवत्यवस्तुत्वकृतस्तु भेदः ॥ तुल्येऽपि भेदे शमने ज्वरादेः काश्चिद्यथैवौषधयः समर्थाः । सामान्यशून्या अपि तद्वदेव भ Page #192 -------------------------------------------------------------------------- ________________ જાતિ વગેરે સત્ છે. ૧૭૫ स्युर्व्यक्तयः कार्यविशेषशक्ताः ॥ विशेषणादिव्यवहारक्लप्तिः । - तुच्छेऽप्यपोहे न न युज्यते नः । ..... अतश्च मा कारि भवद्भिरेषा जात्याकृतिव्यक्तिपदार्थचिन्ता ॥ 75. આ રીતે આ લેકવ્યવહાર ધટે છે. વિવેકીએ (=તાર્કિકે) પણ લેયાત્રા સામાન્ય લેકની જેમ ચલાવવી જોઈએ. વિકલ્પગત પ્રતિબિંબ ( ગ્રાહાકાર) જેનું નામ અહિ છે તે શબ્દને અર્થ છે એમ કહ્યું છે. વિચિત ન થતે પ્રતીતિમાર્ગ લેકમાં જાતિને ભ્રમ પેદા કરે છે. બીજુ કેઈ નિમિત્ત માન્યા વિના જ અમુક વ્યક્તિઓમાં સામાન્ય સિમવાયસબંધથી) : રહે અને બીજી વ્યક્તિઓમાં ન રહે એવો તમારો નૈયાયિકેને નિયમ જેટલે સામાન્યની. - બાબતમાં પ્રવર્તે છે તેટલે જ અપહની બાબતમાં પણ તુલ્યપણે પ્રવર્તે છે; ભેદ માત્ર એટલે જ છે કે તમે સામાન્યને વાસ્તવિક માને છે જ્યારે અમે અપહને અવાસ્તવિક માનીએ છીએ. [પરસ્પર] ભેદ બધી ઔષધિઓમાં તુલ્ય હોવા છતાં કેટલીક જ ઔષધિઓ જવર આદિને શમાવવા સમર્થ છે. તેવી જ રીતે ગોવ્યક્તિઓમાં ગવ સામાન્ય ન હોવા છતાં તે વ્યક્તિઓ અમુક એક જ વિશિષ્ટ કાર્ય કરે છે. વળી, તુચ્છ અપેહમાં વિશેષણ આદિ વ્યવહારની કલ્પના નથી ઘટતી એમ નહિ, તેથી પદને અર્થ જાતિ છે, આકૃતિ છે કે વ્યક્તિ છે તેની આ વિચારણા આપે ન કરવી જોઈએ. 16. સત્રામિધીયતે I fો નાત્યાàાસ્ય દ્વાર્થસ્થ કરવોલપતિ: उत प्रतीतिबलादेवेति । प्रतीतिस्तावदपोहविषया भवद्भिरेव नाङ्गीकृतेति किमत्र જન | 26. નાયિક– અહીં અમે ઉત્તર આપીએ છીએ. શું શબ્દના અર્થો બાહ્ય જાતિ વગેરે અસ્તિત્વ ધરાવતા નથી એટલે અપેહને પક્ષપાત કરે છે કે પ્રતીતિના બળે અને પક્ષપાત કરે છે? અહિ જેને વિષય હોય એવી પ્રતીતિને તે આપ જ પ્રિમાણરૂપે સ્વીકારતા નથી, એટલે એની બાબતમાં અહીં કલહ કરવાની જરૂર નથી. 77. नापि जात्यादेरसत्वमिन्द्रियार्थसन्निकर्षोत्पन्न बाधसन्देहरहितप्रत्ययगम्यत्वात् ક્ષત્રિત | आद्यमेव हि विज्ञानमर्थसंस्पर्शि चाक्षुषम् । न तदुत्तरभावीति किमिदं राजशासनम् ॥ तदेवास्तु प्रमाणं वा तेनापि त्ववगम्यते । व्यावृत्तं वस्तुना रू नानुगामीति का प्रमा ॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નિર્વિકલ્પ પ્રત્યક્ષને વિષે સામાન્ય પણ છે तथा हि-निर्विकल्पककालस्यातिसूक्ष्मत्यात् किं प्रतिभासते किं न प्रतिभासते इति कथमेष कलिरावयोरुपशाम्यतु ? भवान् ब्रूते-व्यावृत्तमेवावभातीति । अहं ब्रुवे -अनुवृत्तमपि प्रतिभातीति । एवं कलहायमानयोरावयोः कः परिच्छेदः ? न खलु शपथस्य कोशपानस्य वैष विपयः । तस्मानिर्विकल्पकानन्तरोत्पन्नस्थूलकालकार्यपर्यालोचनया तद्व्यवस्था कर्तव्या । - - 77. જાતિ વગેરેનું અસત્વ પણ નથી, કારણ કે ઇન્દ્રિયાર્થસન્નિકન બાધસંશયરહિત જ્ઞાનથી તે ગમ્ય છે, સ્વલક્ષણની જેમ. પ્રથમ ક્ષણે ઉત્પન્ન થનારું ચાક્ષુષ જ્ઞાન જ વસ્તુગ્રાહી છે, તે જ્ઞાન પછી થનારું જ્ઞાન વસ્તુગ્રાહી નથી એવી આ રાજા કઈ ? અથવા ભલે તે [પ્રથમ ક્ષણે ઉત્પન્ન થનારું ચાક્ષુષ જ્ઞાન] જ પ્રમાણ છે પરંતુ તેનાથી વસ્તુનું વ્યાવૃત્ત રૂપ જ જ્ઞાત થાય છે પણ અનુગત રૂપ જ્ઞાત થતું નથી એમાં શું પ્રમાણ છે ? નિર્વિકલ્પક પ્રત્યક્ષને કાળ અતિ સૂક્ષ્મ (= કે) હોઈ ત્યારે જ્ઞાનમાં શું ભાસે છે અને શું નથી ભાસતું એ બાબતે આપણું બેને આ કલહ કેવી રીતે શાંત થાય ? આપ કહે છે કે વ્યાવૃત્ત રૂપ જ જ્ઞાનમાં ભાસે છે હું કહું છું કે અનુવૃત્ત રૂપ પણ ભાસે છે. આમ ઝઘડતા આપણું બેને નિર્ણાયક કોણ ? ખરેખર, શપથ કે કેશપાનને આ વિષય નથી. તેથી નિર્વિકલ્પ પ્રત્યક્ષ પછી તરત જ ઉત્પન્ન થતા અને સ્થૂળ કાળવાળા (અર્થાત સ્મરણ આદિ સાપેક્ષ હોવાને કારણે લાંબો કાળ ચાલનાર સવિકલ્પક પ્રત્યક્ષરૂય કાર્યની - પલેચના દ્વારા તેની (અર્થાત નિર્વિકલ્પક પ્રત્યક્ષના વિષયની) વ્યવસ્થા કરવી જોઈએ. : 78. તત્ર – भवेद्यदि विशेषैकविषयं निर्विकल्पकम् । सामान्याध्यवसायोऽयमकस्मात् कथमुद्भवेत् ॥ ' રાખ્યું પુત્વ વિવાહૂ તિ વેત, મૈત્રમ पश्यत्यनुगत रूपमविज्ञातेऽपि वाचके । दाक्षिणात्य इवाकस्मात् पश्यन्नुष्ट्रपरम्पराम् ॥ ( ગાતાસિંmોડમિનવાનેપક્રિયાને તેવા મનુવં જ થાકુ च पश्यत्येव रूपम् । अपि च प्रथमाक्षसन्निपाते एवाङ्गुलिचतुष्टयमवलोक्यमानमन्योन्यगामिना च रूपेणावगम्यते । तत्कथं केवलविशेषावलम्बी चाक्षुषः प्रत्ययः ? 18. વળી, જે નિવિકલ્પ પ્રત્યક્ષને વિષય એક વિશેષ જ હોય તે રામાન્યને આ અધ્યવસાય અકસ્માત કેવી રીતે ઉદ્ભવે ? આ વિકલ્પ (=સવિકલ્પ પ્રત્યક્ષ) શબ્દ છે (અર્થાત શબ્દવિષયક છે, વસ્તુવિષયક નહિ) એમ જે તમે કહેતા હો તે અમારે કહેવું જોઈએ કે એમ નથી. [આ પશુને વાચક શબ્દ “ઊંટ’ છે એવું જેને જ્ઞાન નથી એવા] દક્ષિણભારત Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યભિજ્ઞાન વિષય સામાન્ય છે ૧૭૭ વાસી પુરુષને એકાએક પ્રથમવાર ની હાર દેખતાં અનુગત રૂપનું દર્શન થાય છે, તેમ વાચક શબ્દ અજ્ઞાત હોય ત્યારે પણ અનુગત રૂપનું આપણને દર્શન થાય છે. [દક્ષિણ ભારત વાસીએ પૂર્વે કદી ઊંટ દેખ્યા નથી, તે પ્રથમવાર જ ઊંટ દેખે છે, તેને જ્ઞાન નથી કે આ પશુને “ઊંટ' નામ અપાય છે, એટલે તેને જે જ્ઞાન થાય છે તેમાં “ઊંટ' શબ્દ વિષય તરીકે નથી]. જેને શબ્દાર્થસંબંધનું જ્ઞાન નથી તે, અભિનવ અનેક પદાર્થોનું સન્નિધાન હતાં, તે પદાર્થોનું અનુગત રૂપ અને વ્યાવૃત્ત રૂપ બંને દેખે છે, જ. વળી, પહેલી નજર પડતાં જ દર્શનનો વિષય બનતી ચાર આંગળીઓ અન્ય ગામી (=અનુગત) રૂપ સહિત દેખાય છે. તે પછી ચાક્ષુષ નિવિકલ્પ પ્રત્યક્ષ કેવળ વિશેષવિષયક કેવી રીતે ? 79. अपि च पुराणशाबलेयपिण्डमवलोकयतः कालान्तरे बाहुलेयं पिण्डं पश्यतः पूर्वदृष्टशाबलेयपिण्डविषयं स्मरणमुत्पद्यमानं संवेद्यते । तस्मात् सामान्यानवगमो नोपपद्यते । अन्यस्मिन्नसाधारणे स्खलक्षणे दृष्टेऽन्यस्मरणस्य किं वर्तते ? अस्ति च तत् । तेन मन्यामहे दृष्टमुभयानुगतरूपमिति । 79 ઉપરાંત, પહેલાં જેણે શાબલેય ગોવ્યક્તિ દેખી છે તે પછી અન્ય વખતે બાહુલેય ગવ્યક્તિને દેખતાં જ પૂર્વદર શાબલેય ગવ્યક્તિનું સ્મરણ ઉત્પન્ન થતું અનુભવે છે. આ કારણે સામાન્યના જ્ઞાનનો અભાવ [દશનકાળે ઘટતો નથી. જ્યારે બીજા અસાધારણ લક્ષણને દેખીએ છીએ ત્યારે અન્ય સ્વલક્ષણનું સ્મરણ કરાવનાર શું હોય છે ? તે અનુગત રૂપ અર્થાત સામાન્ય] હેય છે. તેથી, અમે માનીએ છીએ કે ઉભયાનુગત રૂપ અર્થાત સામાન્ય દર્શનને વિષય છે. 80. શિષ્ય ચાન્તરવર્સનેડ િ“a pવાયું છે. તિ પ્રમજ્ઞાતે | तस्याश्च प्रामाण्यं दर्शितं दर्शयिष्यते च विस्तरतः क्षणभङ्गभङ्गे । तस्मादनुगतरूपविषयैव सा प्रत्यभिज्ञा, व्यक्तिभेदस्य विस्पष्टसिद्धत्वात् । 80. ઉપરાંત, એિક સંતતિગતો બીજી ગેવ્યક્તિનું દર્શન થતાં પણ “આ તે જ ગાય. છે' એવું પ્રત્યભિજ્ઞાન થાય છે. પ્રત્યભિજ્ઞાનું પ્રામાણ્ય અમે દર્શાવ્યું છે, વળી ક્ષણભંગવાદના ખંડનમાં તે વિસ્તારથી દર્શાવીશું. નિષ્કર્થ એ કે તે પ્રત્યભિજ્ઞાને વિષય અનુગત રૂપ જ છે, કારણ કે વ્યક્તિભેદ અર્થાત વ્યક્તિવિશેષ તે વિશદ [નિર્વિકલ્પ પ્રત્યક્ષથી સિદ્ધ છે. ____81. यत्र च लघुतरपरिमाणतिलमुद्गादिप्रचयसन्निधाने विच्छिन्नसिक्थवलक्षणग्रहणं नास्ति, तत्रानुवृत्तमेव रूपमिन्द्रियेण गृह्यते । अतः निर्विकल्पकवेलायामेव व्यावृत्तवदनुगतरूपावभासान्न सामान्यापह्नवो युक्तः । प्रथमाक्षसन्निपातेऽपि तुल्य- ... त्वमवगम्यते नानात्वं चेति सामान्यभेदी द्वावपि वास्तवौ। . 8. વળ, જ્યાં અતિ નાના પરિમાણવાળા તલ કે મગના ઢગલાઓ ઇન્દ્રિયસન્નિષ્ટ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ નિર્વિકલ્પ પ્રત્યક્ષ સામાન્યને રહે છે હોય ત્યાં ભિન્ન ભિન્ન કના વ્યાવૃત્ત રૂપનું ગ્રહણ ઇન્દ્રિય વડે થતું નથી, ત્યાં તે અનુવા રૂપનુ જ ગ્રહણ ઈન્દ્રિય વડે થાય છે. તેથી નિર્વિકલ્પક પ્રત્યક્ષ વખતે જ વ્યાવૃત્ત રૂપની જેમ અનુગત રૂપને જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, એટલે સામાન્યને પ્રતિષેધ કરવો યોગ્ય નથી. પ્રથમ નજર પડતી વખતે પણ તુલ્યત્વનું (સામાન્યનું) અને નાનાત્વનું (વિશેષનું) જ્ઞાન થાય છે, એટલે સામાન્ય અને વિશેષ બંને વાસ્તવિક છે. 82. सामान्यमिदमित्येवं कुतस्तत्रानुपग्रहः ? । व्यावृत्तमिदमित्येवं किं वा बुद्धिः खलक्षणे ? ।। समानवृत्तिसापेक्षं न च सामान्यवेदनम् । तत्र सन्निहितत्वात्त व्यक्तिवन्नानुपग्रहः ॥ समानवृत्त्यपेक्षत्वात् सामान्यस्यानुपग्रहे । विशेषोऽपि हि मा ग्राहि व्यावृत्तिं स ह्यपेक्षते ।। अनुवृत्तिर्हि येष्वस्य का तेषां ग्रहणे गतिः ? । व्यावृत्तिरपि येभ्योऽस्य का तेषां ग्रहणे गतिः १ ॥ 82. બૌદ્ધ (જો નિર્વિકલ્પ પ્રત્યક્ષથી સામાન્ય ગૃહીત થયું હોય તો “આ સામાન્ય છે એવું સવિકલ્પ પ્રત્યક્ષ કેમ નથી થતું ? નૈયાયિક – તિમારા મતમાં નિર્વિકલ્પ પ્રત્યક્ષથી સ્વલક્ષણ ગૃહીત થયું હોવા છતાં સ્વલક્ષણ વિશે આ વ્યાવૃત્ત છે' એવું સવિકલ્પક પ્રત્યક્ષ થાય છે સામાન્યનું જ્ઞાન ગી’ ગૌ એવી અનુવૃત્તિની અપેક્ષા રાખનારું નથી એવી અનુવૃત્તિની અપેક્ષા વિના], વ્યક્તિની જેમ ઈન્દ્રિયસન્નિકૃષ્ટ હેવાથી નિવિકલ્પ પ્રત્યક્ષમાં સામાન્ય ગૃહીત થાય છે જ. બૌદ્ધ ગગૌ” એવી અનુવૃત્તિની અપેક્ષા રાખનારું સામાન્યનું જ્ઞાન છે અને નિવિકલ્પ પ્રત્યક્ષ વખતે તે એવી અનુવૃત્તિ હેતી નથી એટલે નિર્વિકલ્પ પ્રત્યક્ષ વડે સામાન્યનું ગ્રહણ થતું નથી. નૈયાયિક- જે એમ હોય તે “અશ્વ નથી” “હાથી નથી” એવી વ્યાવૃત્તિની અપેક્ષા રાખનારું વિશેષનું જ્ઞાન છે અને નિવિકલ્પ પ્રત્યક્ષ વખતે તે એવી વ્યવૃત્તિ હોતી નથી, એટલે નિર્વિકલ્પ પ્રત્યક્ષ વડે વિશેષનું પણ ગ્રહણ ન થાઓ. બૌદ્ધ- જે વ્યક્તિઓમાં સામાન્યની અવૃત્તિ છે તે બધી વ્યકિતઓનું ગ્રહણ કેવી રીતે થશે? તૈયાયિક- જેમનાથી વિશેષની (=સ્વલાણની) વ્યાવૃત્તિ છે તે બધાનું ગ્રહણ કેવી રીતે થશે ? Page #196 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય-વિશેષ બે રૂપે એક વસ્તુમાં ઘટે છે १७४ 83. अथानुवृत्तिव्यावृत्तिनैरपेक्ष्येण केवलम् । वस्त्वेव गृह्यते कामं कीदृक् तदिति कथ्यताम् ।। निर्विकल्पकवेलायां निर्दष्टं तन्न शक्यते । तदुत्थास्तूभयत्रापि साक्ष्यं ददति निश्चयाः ॥ वस्तुनोऽङ्गीकृता प्राज्ञैरत एवोभयात्मता । यौ ब्रूतस्त्वेकरूपत्वं तावुभावपि बालिशौ ॥ .. 83. અનુવૃત્તિ-વ્યાવૃત્તિની અપેક્ષા વિના કેવળ વસ્તુ જ નિર્વિકલ્પ પ્રત્યક્ષામાં ગૃહીત થતી હોય તે ભલે થાઓ, પરંતુ તે વસ્તુ કેવી છે તે કહે. નિર્વિકલ્પ પ્રત્યક્ષ વખતે તે તે વસ્તુ કેવી છે એને નિર્દેશ કરે શક્ય નથી. નિર્વિકલ્પ પ્રત્યામાંથી ઉત્પન્ન થયેલા નિશ્ચય (=સવિકલા પ્રત્યક્ષ) તે બંને તરફની સાક્ષી આપે છે, એટલે જ બુદ્ધિમાને વસ્તુની ઉભયાત્મક્તા (=સામાન્ય વિશેષાત્મક્તા સ્વીકારે છે. જે એકરૂપતાની (સામાન્યાત્મકતા કે વિશેષાત્મકતાની) વાત કરે છે તે બંને બાલિશ છે. 84. यदप्यभिहितम् इतरेतरविरुद्धरूपसमावेश एकत्र वस्तुनि नोपपद्यते इति, तदपि न सम्यक् । ___ परस्परविरोधोऽपि नास्तीह तदवेदनात् । एकबाधेन नान्यत्र धीः शुक्तिरजतादिवत् ॥ यत्र हि विरोधो भवति तत्रैकतररूपोपमर्दैन रूपान्तरमुपलभ्यते, प्रकृते तु नैवमिति को विरोधार्थः ? छायातपावपि यद्येकत्र दृश्यते किं केन विरुद्धमभिधीयेत ? । अदर्शनात्त तद्विरुद्धमुक्तम् । न चैवमिहादर्शनमित्यविरोधः । अत एवेह मिथ्यात्वमेति नान्यतरा मतिः । न ह्यन्योन्योपमर्दैन बुद्धिद्वितयसम्भवः । तथा चाहयथा कल्माषवर्णस्य यथेष्टं वर्णनिश्चयः । चित्रत्वाद्वस्तुनोऽप्येवं भेदाभेदावधारणम् ॥ [श्लो.वा.आकृति.५७] इत्येवमविरोधेन भेदाभेदावधारणात् । उभयात्मकतैवास्तु वस्तूनां भट्टपक्षवत् ॥ 84. પરસ્પર વિરુદ્ધ રૂપને એક વસ્તુમાં સમાવેશ ઘટતો નથી એમ જે કહેવામાં આવ્યું તે પણ ગ્ય નથી. પરસ્પરવિરોધ પણ અહીં નથી કારણ કે પરસ્પરવિરોધનું વેદન Page #197 -------------------------------------------------------------------------- ________________ ; ܘܶܬ݁ܶܪ સામાન્ય-વિશેષ બે રૂપે એક વસ્તુમાં ઘટે છે નથી રજતજ્ઞાનના બાધથી શુકિતનું જ્ઞાન થાય છે તેમ અહીં એક રૂપના જ્ઞાનના બાધથી બીજા રૂપનું જ્ઞાન થતું નથી. જ્યાં વિરોધ હોય છે ત્યાં બેમાંથી એક રૂપને દબાવી બીજુ રૂપ જ્ઞાનને વિષય બને છે પણ અહીં એવું નથી એટલે વિધાર્થ કર્યો છે ? તડકો અને છાયા પણ એક સ્થાને જે દેખાય છે તે શું શેનાથી વિરુદ્ધ કહેવાય ? બૌદ્ધ- [બે રૂપિ] એકત્ર દેખાતા નથી એ કારણે વિરુદ્ધ કહેવાય છે યાયિક- એ પ્રકારનું એકત્રા દર્શન અહીં નથી, એટલે અવિરોધ છે. એટલે જ અહી બેમાંથી એક બુદ્ધિ મિથ્યાત્વ અર્થાત્ બાધ પામતી નથી, કારણ કે પરસ્પર ઉપમ દ્વારા બે બુદ્ધિઓનું તેવું સંભવે નહીં. [અહીં બે બુદ્ધિઓ- સામાન્યની બુદ્ધિ અને વિશેની બુદ્ધિ – છે. એક બુદ્ધિ બીજી બુદ્ધિને દબાવતી નથી. અર્થાત એક બુદ્ધિ બીજી બુદ્ધિનો : બાધ કરતી નથી. જે એક બીજીનો બાધ કરતી હોત તે બે બુદ્ધિઓ શક્ય બનત નહિ.] અને કુમારિક ભટ્ટે કહ્યું છે કે “જેમ ચિત્રરૂપમાંથી યથેષ્ટ વર્ણને તારવી જુદા કરી તેને નિશ્ચય કરીએ છીએ તેમ વસ્તુની બાબતમાં પણ તે સામાન્ય, વિશેષ વગેરે] અનેક રૂપે ધરાવતી હોઈ ભેદભેદને નિશ્ચય કરાય છે. (અર્થાત વસ્તુમાં બે રૂપ હોય તે બે રૂપિ હોવા છતાં તે બેમાંથી ઈષ્ટ રૂપને જુદું તારવી તેનું પ્રહણ કરીએ છીએ. આમ વસ્તુને તે બે રૂપિથી ભેદ પણ છે અને અભેદ પણ છે—જ્યારે તેમને જુદા તારવી ગ્રહીએ ત્યારે ભેદ અન્યથા અભેદ. આ રીતે અવિરઘથી ભેદભેદને નિશ્ચય થતું હોવાથી ભદપક્ષની ઉભયાભક્તા (=સામાન્યવિશેષાત્મક્તા) હે. 85. एतत्तु वृत्तिविकल्पादिभ्यो बिभ्यतेवाभ्युपगतं तत्रभवतेति तिष्ठतु तावत् किमत्र विमर्दैन । ... व्यतिरिक्तैव जातिः व्यक्तिषु वर्तते इति ब्रमः -- यच्च वृत्तिविकल्पादिदूषणं तत्र वर्णितम् । तत् प्रत्यक्षमहिम्नैव सर्व प्रतिहतं भवेत् ॥ . 85. વ્યક્તિમાં સામાન્ય કૃપણે રહે છે કે એકદેશપણે રહે છે એ વિકથિી અને એવી બીજી દલીલોથી ભયભીત બનીને પૂજય કુમારિક ભટ્ટે આ ભેદ.દનું તૂત સ્વીકાર્યું છે, ભલે તે તૂત રહે, અહીં તેનું ખંડન કરવાથી શું ? . વ્યક્તિથી ભિન્ન જ એવી જાતિ વ્યક્તિઓમાં રહે છે એમ અમે કહીએ છીએ અને જે વૃત્તિવિક૯૫ વગેરે દૂષણે ત્યાં જણાવ્યા છે તે બધા પ્રત્યક્ષના મહિમાથી પ્રતિહત થઈ જશે. ___86. यत्तावदवादि भेदेन कुवलयामलकादिवदनवभासनादिति, तत्र प्रतीतिभेदो दार्शत एव । यत्तु देशभेदेनाग्रहणात् तदग्रहे तबुद्ध्यभावादिति, तत्र तदाश्रितत्वं कारणं जातेः, न त्वसत्त्वम् । व्यक्तिवृत्तित्वाज्जातेः पृथग्देशतयाऽनुपलम्भः, तदग्रहे તક વ, પુનત્તતિરિયા કમાવા વેતિ | . . Page #198 -------------------------------------------------------------------------- ________________ જાતિ વ્યકિતમાં સમવાય સંબંધથી રહે છે ૧૮૧ ' 86. જેમ કુવલય, આમળું વગેરે જ્ઞાનમાં ભિન્ન ભાસે છે તેમ સામાન્ય વ્યક્તિથી ભિન્નપણે ભાસ નથી થતો એમ જે કહેવામાં આવ્યું તેના ઉત્તરમાં ત્યાં અમે પ્રતીતિભેદ દર્શાવ્યો છે. વ્યક્તિ જે દેશમાં હોય તે દેશથી ભિન્ન દેશમાં સામાન્યનું ગ્રહણ થતું ન હોવાથી તેમ જ વ્યક્તિનું અગ્રહણ હતાં સામાન્યનું જ્ઞાન ન થતું હોવાથી [સામાન્ય વ્યક્તિથી ભિન્ન નથી] એમ જે તમે કહ્યું તેના ઉત્તરમાં ત્યાં અમે જણાવ્યું છે કે તે પરિસ્થિતિનું કારણ જાતિ વ્યક્તિમાં સમવાય સંબંધથી આશ્રિત છે એ છે અને નહિ કે જાતિનું અસત્ત્વ. વ્યકિતમાં જાતિ સમવાય સંબંધથી રહેતી હોઈ વ્યકિત જે દેશમાં હોય તેનાથી જુદા દેશમાં જાતિનું ગ્રહણ થતું નથી કે વ્યકિતનું અગ્રહણ હોતાં સામાન્યનું ગ્રહણ થતું નથી. જુદાં દેશમાં જાતિનું ગ્રહણ ન થવાનું કે વ્યક્તિનું અગ્રહણ હોતાં સામાન્યનું અગ્રહણ થવાનું કારણ એ નથી કે વ્યકિતથી ભિન્ન જતિનું અસ્તિત્વ નથી. 87. વધુad ગૃજ્યનાિિતિ તત્રાળુ – પ્રતિgિe નૈવ જ્ઞાતિवर्तते इति । पिण्डान्तरे तदुपलम्भो न स्यादिति चेत् किं कुर्मः ? कमुपलभामहे ? पिण्डान्तरेऽपि तदुपलम्भोऽस्त्येव । कथं च भवन्तमेनं निहनुमहे ? एकदेशास्तु जातेन सन्त्येव यैरस्या वर्तनं ब्रूमः । क्वेदमन्यत्र दृष्टं चेद् अहो निपुणता तव । दृष्टान्तं याचसे यस्त्वं प्रत्यक्षेऽप्यनुमानवत् ॥ किनामधेयैषा वृत्तिरिति चेद् न नामधेयम् अस्या जानीमः, पिण्डसमवेता जातिरित्येतावदेव प्रचक्ष्महे । 87. વ્યકિતમાં જાતિનું રહેવું ઘટતું નથી, એટલે જાતિ નથી એમ જે તમે કહ્યું તેના ઉત્તરમાં પણ અમે કહીએ છીએ કે પ્રત્યેક વ્યકિતમાં જાતિ સંપૂર્ણપણે રહે છે જે એમ હોય તે અન્ય વ્યકિતમાં જતિનું જ્ઞાન ન થાય એવી આપત્તિ જે તમે આપશે તે અમે જણાવીશું કે અન્ય વ્યકિતમાં પણ જાતિનું પ્રત્યક્ષ જ્ઞાન થાય તે એમાં“અમે શું કરીએ ? એિના સિવાય બીજા કેનું જ્ઞાન કરીએ ? અન્ય વ્યકિતમાં પણું જાતિનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે જ. ઉત્પન્ન થતા જાતિના પ્રત્યક્ષનો પ્રતિષેધ અમે કેમ કરીએ ? એકદેશે. (=અંશે, અવયવો) તે જતિને છે જ નહિ કે જેમના દ્વારા જાતિ વ્યકિતમાં રહે છે એમ અમે કહીએ. આવું બીજે ક્યાં છે એમ જે તમે પૂછતા હે તે અમે જણાવીશું કે અહે! તમારી નિપુણતા કે તમે પ્રત્યક્ષમાં પણ અનુમાનની જેમ દષ્ટાંત માગે છે. જો તમે પૂછશો. કે જાતિનું વ્યકિતમાં આ રહેવું કયા નામે ઓળખાય છે તે અમે ઉત્તર આપીશું કે અમે નામ જાણતા નથી; જાતિ વ્યકિતમાં સમત છે એટલું જ અમે કહીએ છીએ. 88. નન્વયુતસિદ્ધય: સવઃ સમવાય: | સ વિકતિષેધાવ નિરસ્ત: | न शक्यते निरसितुम् Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ વ્યક્તિ અને સામાન્યના ભેદની સ્થાપના પ્રતીતિભેદને આધારે प्रतीतिभेदाभेदोऽस्ति देशभेदस्तु नेष्यते । तेनात्र कल्प्यते वृत्तिः समवायः स उच्यते ।। अवयवावयविनोर्गुणगुणिनोश्चेयमेव वृत्ति । तयोरर्थान्तरत्वमुपरिष्टादर्शयिष्यते। दर्शितं चामुनैव मार्गेण देशभेदश्च तयोर्नास्तीति विस्पष्टमयुतसिद्धत्वम् । * 88. બૌદ્ધ– બે અયુતસિદ્ધો વચ્ચે સમવાયસંબંધ છે એમ તમે કહે છે) અને અમે તે સમવાયસંબંધને પ્રતિષેધ કર્યો હોઈ તેને નિરાસ થઈ ગયો છે. તૈયાયિક – તેને નિરાશ કરે શક્ય નથી. પ્રતીતિભદે ભેદ છે, દેશભદે ભદ અમે ઈચ્છતા નથી. અહીં વ્યકિત અને સામાન્ય વચ્ચે અમે જે સંબંધ કહે છે તેને અમે સમવાય કહીએ છીએ. અવયવ અને અવયવી વચ્ચે તેમ જ ગુણ અને ગુણી વચ્ચે પણ આ જ સબંધ છે. વ્યકિત અને સામાન્ય અવયવ અને અવયવી તેમ જ ગુણ અને ગુણી એ બે જુદા જુદા અર્થો છે એ અમે આગળ ઉપર દર્શાવીશું. તે બે વચ્ચે દેશભેદ નથી એટલે તેઓ અયુતસિદ્ધ છે એ આ પદ્ધતિએ જ અમે સ્પષ્ટપણે દર્શાવ્યું છે. 89 यदप्युच्यते 'नानिष्पन्नस्य सम्बन्धो निष्पत्तौ युतसिद्धता' इति तदपि परिहृतमाचार्यैः 'जातं च सम्बद्धं चेत्येकः कालः' इति वदद्भिः । सर्वं चैतदबाधितप्रतीतिबलात् कल्प्यते, न खशास्त्रपरिभाषया । विभूनामपि सम्बन्धः परस्परमसम्भवादेव नेष्यते, न स्वशास्त्रपरिभाषणात् । न संयोगः, तेषामप्राप्तेरभावात्, अप्राप्तिपूर्विका हि प्राप्तिः संयोगः । न च समवायः, तदाश्रितस्य तस्यानुपलम्भादित्यलं प्रसङ्गेन । 89. જે ઉત્પન્ન થયું નથી તેને કોઈની સાથે સંબંધ ન હોય અને જે ઉત્પન્ન થઈ ગયું છે તેની બાબતમાં તે યુતસિદ્ધતા હોય એમ જે કહેવામાં આવ્યું તેને પણ આચાર્યું એમ કહીને પરિહાર કર્યો છે કે “ઉત્પત્તિ થવી અને સંબંધ થવો એ બંને એક કાળે થાય છે.” આ બધું અબાધિત પ્રતીતિના બળે અમે કયું છે, અમારા શાસ્ત્રની પરિભાષાને આધારે કયું નથી. વિભુ દ્રવ્ય વચ્ચે પરસ્પર સંબંધ અમે એ કારણે ઇચ્છ નથી કે તે સંબંધ સંભવ નથી, એ કારણે નહિ કે અમારા શાસ્ત્રની પરિભાષાની દષ્ટિએ તેને ન ઇચ્છવો જરૂરી છે. વિભુ દ્રવ્યો વચ્ચે સંયોગસંબંધ નથી કારણ કે તેમની અપ્રાપ્તિનો અભાવ છે. અબાપ્તિપૂર્વકની પ્રાપિત સંગ છે. તેમની વચ્ચે સમવાયસંબંધ નથી, કારણ કે બે વિભુ દ્રવ્યને આશ્રિત સમવાયસંબંધનું ગ્રહણ નથી; જેમ “તંતુઓમાં પટ છે' અર્થાત “અહીં આ છે એવી પ્રતીતિનું કારણ તંતુ-પટ આશ્રિત સમવાયસંબંધ છે, તેમ “આ વિભુદ્રવ્યમાં આ વિભુ દ્રવ્ય છે' એવી પ્રતીતિ જ થતી નથી. આમ વિભુદ્રવ્યાશ્રિત સમવાયસંબંધ માનવાને કઈ પ્રતીતિને આધાર જ નથી, એટલે બે વિભુદ્રવ્યાશ્રિત સમવાયસંબંધ છે જ નહિ.] માટે, તમે આપત્તિઓ આપવી રહેવા દે. 90. જે વૃત્તી સંવમૂત્રમૂતUETMરિy जात्यादीनामनंशत्वात् ताभ्यां वृत्तिविलक्षणा ।। तस्माद् वृत्त्यनुपपत्तेरित्यदूषणम् । Page #200 -------------------------------------------------------------------------- ________________ જાતિ સર્વેસર્વાગત છે એ પક્ષ ૧૮૩ 90. માળા અને સૂત્ર, ભૂતની મૂર્તિઓનાં ગળાં અને તેમને પહેરાવેલી સૂતરની આંટીઓ વગેરે વચ્ચે જે સંબંધે છે તેનાથી વિલક્ષાણ જતિ અને વ્યકિત, અવયવ અને અવયવી, વગેરે વચ્ચેનો સંબંધ છે, કારણ કે જતિ, અવયવી વગેરે નિરંશ છે. નિષ્કર્ષ એ કે જાતિ અને વ્યકિત વચ્ચે સંબંધ ઘટ નથી એ તમે આપેલું દૂષણ ઘટતું નથી. 91. यदपि सर्वगतत्वं पिण्डगतत्वं च विकल्प्य दूषितं तदपि यत् किश्चित् । यथा प्रतीतिरादिशति भगवती तथा वयमप्युपगच्छामः । 91. જાતિ સર્વાગત છે કે પિંડગત છે એ વિકલ્પ ઊભા કરી જે દોધ દર્શાવ્યા છે તે પણ સારહીન છે. ભગવતી પ્રતીતિ જે પ્રમાણે આજ્ઞા કરે છે તે પ્રમાણે અમે સ્વીકારીએ છીએ. (અર્થાત અમે તે પ્રતીતિને જ અનુસરીએ છીએ.) 92, સર્વસતા જ્ઞાતિપિતિ તવંટુર્ત | सर्वत्राग्रहणं तस्या व्यञ्जकव्यक्त्यसन्निधेः ॥ व्यक्तिय॑ञ्जकतामेति जातेईष्टै व नान्यथा । दृष्टिर्यत्र यदा व्यक्तेस्तदा तत्रैव तन्मतिः ।। सर्वत्र विद्यते जातिर्न तु सर्वत्र दृश्यते । तदभिव्यजिका यत्र व्यक्तिस्तत्रैव दृश्यते ॥ 92. જાતિ સર્વેસર્વાગત છે એમ અમે સ્વીકારીએ છીએ. (અર્થાત ગોત્વ જાતિ અશ્વ, હાથી વગેરે બધી જ વ્યકિતઓમાં તેમ જ સર્વ દેશમાં પણ છે) છતાં જાતિનું સર્વત્ર ગ્રહણ થતું નથી કારણ કે જ્યાં તેનું ગ્રહણ થતું નથી ત્યાં વ્યંજક વ્યકિતની સન્નિધિને અભાવ છે. [ગત્યજાતિ અશ્વ, હાથી વગેરે વ્યક્તિઓમાં અને સર્વ દેશમાં હોવા છતાં તેનું અભિવ્યંજક કારણ ગવ્યકિત જ હોવાથી જ્યાં ગવ્યકિત નથી હોતી ત્યાં ગત જાતિ અભિવ્યકત નથી થતી અને પરિણામે ત્યાં તેનું ગ્રહણ પણ નથી થતું.] ભંજક વ્યકિત ત્યારે જ જાતિની વ્યંજક બને છે જયારે તે વ્યંજક વ્યકિત દર્શન વડે- પ્રત્યદા વડે– | ગૃહીત થાય છે, અન્યથા નહિ. જ્યારે અને જ્યાં વ્યંજક વ્યક્તિનું દર્શન થાય છે ત્યારે જ અને ત્યાં જ જાતિનું જ્ઞાન થાય છે. એટલે જ જાતિ સર્વત્ર હોવા છતાં સર્વત્ર દેખાતી નથી. તેની અભિવ્યંજક વ્યક્તિ જ્યાં હોય ત્યાં જ જાતિ દેખાય છે. 93. ચશ્વત્ર સરવે થાત દ્વિ પ્રમળ તત્તે .. इहाप्यानीयमानायां गवि गोत्वोपलम्भनम् ।। गोपिण्डेन सहैतस्या न चागमनसंभवः ।। देहेनेवात्मनस्तस्मादिहाप्यस्तित्वमिष्यताम् ॥ 93. વ્યક્તિથી અન્યત્ર દેશમાં જાતિ હોય છે એમાં શું પ્રમાણ છે ? તેને ઉત્તર અમે Page #201 -------------------------------------------------------------------------- ________________ 94. જાતિ સ્વચકિતસવંગત છે એ પક્ષ આપીએ છીએ. અહીં લવાતી ગાયમાં ગત જાતિનું જ્ઞાન થાય છે. વ્યક્તિ સાથે ગોવ. જાતિના આગમનને સંભવ નથી; જેમ દેહની સાથે આત્મા ગતિ કરતું નથી તેમ વ્યકિત સાથે જાતિ ગતિ કરતી નથી. [આત્મા વિભુ છે એટલે તેને ગતિ નથી. જાતિ પણ સર્વાગત છે એટલે તેને પણ ગતિ નથી.] એટલે અહીં જિયાં ગાય લવાય છે ત્યાં પણ ગોત્વજાતિનું અસ્તિત્વ તમે માને. अभिव्यक्तिस्तु तत्काला यत्कालं व्यक्तिदर्शनम् । तस्मात् सकृदभिव्यक्ता नान्यदापि प्रतीयते ॥ अभिव्यक्तिश्च तद्देशा यद्देशा व्यक्तिरीक्ष्यते । तस्मात्तस्मादभिव्यक्ता न देशेऽन्यत्र दृश्यते ॥ 9. જેટલો કાળ અભિવ્યંજક વ્યકિતનું દર્શન હોય છે તેટલે કાળ જ જાતિની અભિવ્યકિત હોય છે. તેથી એક વાર અર્થાત અમુક કાળે) અભિવ્યકત થયેલી જાતિ અન્ય કાળે દેખાતી નથી (અર્થાત્ સર્વદા દેખાતી નથી) જે દેશમાં વ્યંજક વ્યક્તિનું દર્શન થાય છે તે દેશમાં જ જાતિની અભિવ્યકિત થાય છે. તેથી તે તે વ્યકિતથી અભિવ્યક્ત થયેલી જાતિ અન્યત્ર દેશમાં (અર્થાત્ સર્વત્ર) દેખાતી નથી. 95. व्यक्तिसर्वगतत्वेऽपि स्वयूथ्यैः कैश्चिदाश्रिते । भविष्यत्यद्य जातायां गवि गोधीस्तथा ग्रहात् ॥ जायमानैव हि व्यक्तिर्जायते प्रतियोगिनी । एक एव हि कालोऽस्या जातेः सम्बन्धजन्मनोः ।। नेह जातेः पुरास्तित्वं न च संक्रान्तिरन्यतः । किन्तु खहेतोः सा व्यक्तिस्तादृश्येवोपजायते ॥ 95. અમારા યાયિકેનું એક જૂથ જાતિને સ્વવ્યકિતસવંગત માને છે. અર્થાત ગોતજાતિ બધી ગવ્યક્તિઓમાં જ છે, બીજે નથી.] તે માન્યતામાં, અત્યારે જન્મતી ગવ્યકિતમાં ગેબુદ્ધિ, જે ગત્વજતિવિષયક છે), થાય છે કારણ કે તે પ્રમાણે અર્થાત ગોત્રજાતિની વ્યક્તિ તરીકે, ગોત્વજાતિસમ્બદ્ધ વ્યકિત તરીકે તેનું ગ્રહણ થાય છે. જ્યારે વ્યકિત ઉત્પન્ન થાય છે ત્યારે જાતિસંબદ્ધ જ ઉત્પન્ન થાય છે. વ્યકિતની ઉત્પત્તિ અને [જાતિ સાથે તેનો સંબંધ એક જ કાળે થાય છે. અહીં જાતિનું પહેલાં અસ્તિત્વ નથી હતું તેમ જ અન્ય સ્થાનેથી જાતિનું સંક્રમણ પણ નથી થતું પરંતુ પિતાના કારણમાંથી જ તે વ્યકિત તેવી (અર્થાત ગવાતિયુક્ત) જ ઉત્પન્ન થાય છે. 96. સમેતદ્વિતીયં જ વા નિયુક્તો ! इदमप्यपरं हन्त तेन पर्यनुयुज्यताम् ॥ वृषः पिशङ्गो गौः कृष्णा सा च नीलतृणाशिनी । Page #202 -------------------------------------------------------------------------- ________________ વિશેપની જેમ સામાન્ય પ્રત્યક્ષ છે . ૧૮૫ ताभ्यामुत्पादितो वत्सः कथं भवति पाण्डुरः ॥ . यथा रूपादिसम्बद्धा सा व्यक्तिरुपलभ्यते । तथैव जातियुक्तेति का ते व्यसनसन्ततिः ।। अगोव्यावृत्ततायां वा नैष प्रश्नो निवर्तते । कस्मादगोनिवृत्तं तदद्य जातं खलक्षणम् ॥ तस्माद्वस्तुस्वभावेऽस्य विदित्वाऽननुयोज्यताम् । चोद्यचुञ्चुत्वमुत्सृज्य प्रतिपत्तिनिरूप्यताम् ।। प्रतिपत्तिश्च विशेषेष्विव सामान्येषु च निरपवादा दर्शितैव । तस्माद्विशेषवदप्रत्याख्येयं सामान्यम् । 96. “આ કેવી રીતે બને ? એમ જેઓ પ્રશ્ન કરે છે તેમને અમે કહીએ છીએ કે અરે ! તે પછી આ બીજો પ્રશ્ન પણ તમે પૂછો કે આખલો પિશંગ છે, ગાય કાળી છે અને તે લીલા રંગનું ઘાસ ખાય છે, તે પછી તે આખલા અને ગાયથી પેદા થતે વાછડે પાંડર રગને કેમ બને છે ? જેમ [ઉત્પત્તિ વખતે જ રૂપ વગેરેથી સંબદ્ધ તે વ્યકિત ઉપલબ્ધ થાય છે તેમ જાતિથી સંબદ્ધ પણ તે વ્યક્તિ ઉપલબ્ધ થાય છે. એટલે આપત્તિઓની તમે જણાવેલી હારમાળા કઈ છે ? અગાવ્યાવૃત્તતાની બાબતમાં પણ આ પ્રશ્ન ઊભો નથી થતો એમ નહિ. અત્યારે જન્મેલું તે સ્વલાણ ક્યા કારણે અને વ્યાવૃત્ત છે? માટે, વસ્તુના સ્વભાવ બાબત પ્રશ્ન ઊઠાવવો કે [વસ્તુને સ્વભાવ એ કેમ છે એ ઘટતું નથી એમ સમજીને આપત્તિઓ આપવાનું કૌશલ છેડી તમે પ્રતિપત્તિનું નિરૂપણ કરે. વિશેષમાં થતી પ્રતિપત્તિની જેમ સામાન્યમાં પણ નિરપવાદપણે પ્રતિપત્તિ થાય છે એ અમે દર્શાવ્યું જ છે. તેથી, વિશેષની જેમ સામાન્ય પણ અપ્રતિષેધ્ય છે. 97. तत्रैतत् स्यात् - विशेषात्मन एव वस्तुनः सामान्यज्ञानजननशक्तियुक्तत्वात् किं सामान्यकल्पनयेति । तद्युक्तम् । विशेषवत् प्रत्यक्षत्वात् सामान्यस्य कः कल्पनार्थः ? यदि हि कार्यानुमेयं सामान्यं कल्पयेम, तत एवमनुयुज्येमहि कार्यस्याप्यन्यथा सिद्धेः कि तत् कल्पनयेति । प्रत्यक्षे तु सामान्ये कोऽयमनुयोगः ? 97. બૌદ્ધ- ત્યાં આ આપત્તિ થાય- વિશેષ રવભાવ જ ધરાવતી વસ્તુ પિતે જ સામાન્યજ્ઞાનને ઉત્પન્ન કરવાની શકિતવાળી છે, એટલે સામાન્યની કલ્પના કરવાની જરૂર જ કયાં છે ? નૈયાયિક– આ આપત્તિ અગ્ય છે. તેનું એક કારણ એ કે વિશેષની જેમ સામાન્ય પ્રત્યક્ષ હોઈ સામાન્યની કલ્પના કરવાનું અમારે શું પ્રયોજન ? [અમે સામાન્યની કહાના કરતાં જ નથી.] તેનું બીજું કારણ એ કે જે અમે સામાન્યને કાય (જ્ઞાન) ઉપરથી અમેય માનતા હોઈએ તે તમે આમ પ્રશ્ન કરી શકે કે કાર્ય તો બીજી રીતેય ઘટે છે Page #203 -------------------------------------------------------------------------- ________________ १८९ વિષયાતિશય વિના જ્ઞાનતિશય સંભવ નથી તે સામાન્યની કલ્પનાનું શું પ્રયે.જન ? પરંતુ જ્યારે સામાન્ય પ્રત્યા છે ત્યારે આ તે श। प्रश्न ? ____98. का चेयमनुवृत्तिज्ञानोत्पादिका शक्तिः ? विशेषेभ्योऽव्यतिरिक्ता व्यतिरिक्ता वा नित्याऽनित्या वा तदाश्रिता स्वतन्त्रा वा प्रत्यक्षा परीक्षा वेति विकल्प्यमाना वाचोयुक्त्यन्तरेण जातिरेव कथिता भवति न वा किञ्चिदिति यत्किञ्चिदेतत् । 98. વળી, અનુવૃત્તિજ્ઞાનને ઉત્પન્ન કરનારી આ શકિત શું છે ? વિશેષથી તે ભિન્ન છે કે અભિન્ન છે ? તે નિત્ય છે કે અનિત્ય છે ? તે વિશેષાશ્રિત છે કે સ્વતંત્ર છે ? પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે ? આ વિકલ્પો કરી વિચારાતી તે શકિત વાણીની અન્ય ભંગી યા યુક્તિથી જાતિ જ કહેવાઈ છે અથવા તે તે કશું જ નથી અર્થાત તુચ્છ છે. 99. ननु यथा गोत्वादिजातिनियतास्वेव व्यक्तिषु वर्तते नासामञ्जस्येन तथा काभिश्चिदेव व्यक्तिभिः काचिद् गवादिबुद्धिर्जन्यते इति । नैतदेवम् , विषयातिशयव्यतिरेकेण प्रत्ययातिशयानुपपत्तेः । उपायातिशये तु प्रत्ययातिशयकारिणीष्यमाणे विषयातिशयं प्रति को द्वेषः ? सिद्धे च विषयातिशये दुरपह्नवं सामान्यम् । ____99. मो - गोत्यात नियत व्यक्तिमामा । (अर्थात् माव्यतिमामा ) હોય છે, અંધાધૂંધપણે ગમે તે વ્યક્તિમાં હોતી નથી, તેમ અમુક જ વ્યક્તિઓ વડે (અથત ગોવ્યક્તિઓ વડે જ) અમુક જ બુદ્ધિ અર્થાત ગેબુદ્ધિ) ઉત્પન્ન થાય છે. [તાત્પર્ય એ કે અમુક જ વ્યક્તિઓ ગેબુદ્ધિ ઉત્પન્ન કરે છે તેને ખુલાસો કરવા તે વ્યકિતઓમાં ગોત્વ જાતિ માનવાની શી જરૂર છે ? ] રિયાયિક–ના એવું નથી, કારણ કે વિષયોતિશય વિના જ્ઞાનાતિશય સંભવે જ નહિ, ઉપાયના અતિશયથી જ્ઞાનને અતિશય તમે ઇચ્છો છો ત્યારે વિષયાતિશય પ્રત્યે દ્વેષ શે ? વિષયાતિશય સિદ્ધ થતાં સામાન્ય પ્રતિષેધ દુષ્કર છે. ___100. ननु अनुवृत्तिबुद्धिः विनापि सामान्यान्तरेण सामान्यान्तरेषु दृश्यते एवेति कोऽत्र विस्रम्भः ? उच्यते । न चाशेषेण पञ्चाशद्भवितुमर्हति । यदि हि सेनावनादिप्रत्ययाः करितुरगधवखदिरादिव्यतिरिक्तमर्थमनपेक्ष्य जायमाना मिथ्या. भवन्ति, किमेतावता घटादिप्रत्ययैरपि मिथ्या भवितव्यम् । वाधकसदसद्भावनिबन्धना हि वैतथ्यावैतथ्यस्थितिः प्रत्ययानाम् । तत्र सत्तादौ समान्यान्तरविरहान्मिथ्या प्रत्ययाः, उपाधिना केनचित् प्रवर्तन्ते, न त्वेवं गवादाविति यत्किञ्चिदेतत् । यदुक्तम् तस्मादेकस्य भिन्नेषु या वृत्तिस्तन्निबन्धनः । .. सामान्यशब्दः सत्तादावेकधीकरणेन वा ॥ इति [श्लो.वा.आकृति. २४] Page #204 -------------------------------------------------------------------------- ________________ સામાન્યામાં થતી અનુવૃત્તિબુદ્ધિ પાધિ, વ્યક્તિઓમાં થતી વિષયક ૧૮૭ 100. બૌદ્ધ – સામાન્યમાં સામાન્ય ન હોવા છતાં પણ તેમનામાં અનુવૃત્તિબુદ્ધિ ઉત્પન્ન થતી દેખાય છે એમ જે તમે યાયિકોએ કહ્યું તેમાં શે વિશ્વાસ ? યાયિક- અમે ઉત્તર આપીએ છીએ. “પચાસ સંખ્યા (પચાસ ગોવ્યકિતમાંથી પ્રત્યેકમાં સંપૂર્ણપણે હેવી ઘટતી નથી. [આમ ‘પાસ’ સંખ્યા ગોવ્યક્તિમાં ન હોવા છતાં ગોસમુદાયમાં આપણે “પચાસ” સંખ્યાવાચક શબ્દને વ્યવહાર કરીએ છીએ. સમુદાય એ ગોવ્યક્તિઓથી ભિન્ન કઈ ચીજ નથી, એટલે સમુદાયમાં “પચાસ’ શબ્દને વ્યવહાર એ ગવ્યક્તિઓમાં “પચાસ’ શબ્દના વ્યવહાર બરાબર જ ગણાય. આમ જ્યાં “પચાસ” સંખ્યા નથી ત્યાં “પચાસ’ શબ્દને વ્યવહાર થાય છે.] હાથી, ઘોડા, વગેરેથી અતિરિક્ત એવા કઈ અર્થની અપેક્ષા રાખ્યા વિના ‘સેના પ્રતીતિ થાય છે; ધવ, ખદિર વગેરેથી અતિરિક્ત એવા કઈ અર્થની અપેક્ષા રાખ્યા વિના “વન પ્રતીતિ થાય છે. અર્થનિરપેક્ષ થતાં હોવાથી સેનાજ્ઞાન, વનજ્ઞાન વગેરે જ્ઞાને મિથ્યા છે. પરંતુ તેથી શું ઘટજ્ઞાન વગેરે જ્ઞાનએ પણ મિથ્યા બની જવું જોઈએ ? જ્ઞાનેનું વૈતથ્ય કે અવૈતથ્ય તે બાધક જ્ઞાનના અસદ્ભાવ–સદ્ભાવ ઉપર આધાર રાખે છે. ત્યાં સત્તા વગેરે સામાન્યમાં બીજું સામાન્ય ન હોવાથી સત્તા વગેરે સામાન્યમાં થતી અનુવૃત્તિબુદ્ધિ (= સામાન્યપ્રતીતિ) મિથ્યા છે, કેઈક ઉપાધિને લીધે તે ઉત્પન્ન થાય છે, પરંતુ એવું ગે વગેરેની બાબતમાં નથી. એટલે કુમારિક ભટ્ટે કહ્યું છે કે અનેક ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં (દા. ત. ગવ્યકિતઓમાં) એક સામાન્ય (દા. ત. ગત્વ સામાન્ય) હોવાને કારણે તે વ્યક્તિઓમાં સામાન્ય શબ્દને (દા.ત “ગ” એ સામાન્યશબ્દન) પ્રયોગ કરવામાં આવે છે પરંતુ સત્તા વગેરે સામાન્ય “સામાન્ય “સામાન્ય' એવી એકાકાર બુદ્ધિ ઉત્પન્ન કરતા હોવાથી તે સત્તા વગેરે સામાન્યમાં “સામાન્ય’ શબ્દને પ્રયોગ કરવામાં આવે છે. 101. નવિદાબેલાસિયાવારિત્વોપથિનિધન પરિપ્રત્યયઃ સેચતીत्युक्तम् । सत्यमुक्तमयुक्तं तु, एकार्थक्रियाकारित्वस्यैवासिद्धेः । यत्तक्तम् ‘एकप्रत्यवमर्शस्य हेतुत्वाद्धीरभेदिनी' इति [प्र.वा.१.११०] तदसाम्प्रतम् , प्रत्यवमर्शस्याप्येकत्वानुपपत्तेः । न हि बहुभिर्दर्शनैरेको विकल्पः सम्भूय साध्यते, अपि तु नानादर्शनानन्तरं तत्सामर्थ्यलब्धजन्मानो विकल्पा अपि भेदेनैवोल्लसन्ति । न च तेषां किमपि कार्यान्तरमस्ति येन ते एकतामधिगच्छेयुः । 101. બૌદ્ધ–[જેમ સત્તા વગેરે સામાન્યની બાબતમાં કોઈક ઉપાધિને લીધે એકાકાર બુદ્ધિ થાય છે તેમ અહીં વ્યક્તિઓમાં પણ એકાWક્રિયાકારિત્વરૂપ ઉપાધિને કારણે એકાકાર બુદ્ધિ ઘટે છે એમ અમે કહ્યું છે. નયાયિક–સાચે જ તમે કહ્યું છે પરંતુ તમારું તે કહેવું બરાબર નથી, કારણ કે એકાથયિાકારિત્વ પિતે જ અસિદ્ધ છે. તમે જે કહ્યું કે એક વિકલ્પના જનક હોવાથી દર્શને પણ અભેદ પામે છે એ ગ્ય નથી. કારણ કે વિકલ્પનું એકત્વ ઘટતું નથી; કેમ? કારણ કે ઘણાં દર્શને મળી એક વિકલ્પને ઉત્પન્ન કરતાં નથી પરંતુ જુદાં જુદાં દર્શને પછી તરત Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ - વિકલ્પનું એકત્વ રહે છે કેણ? જ તે દર્શનેના સામર્થ્યથી ઉત્પન્ન થતા વિકલ્પ પણ ભેદ સહિત જ ઉલ્લસે છે; વળી આ વિકલ્પોનું કઈ એક કાર્ય નથી જેને આધારે તેઓ (= વિક) એકત્વ પામે. 102 केन च विकल्पानामेकत्वं गृह्यते ? न दर्शनेन, तस्य दृश्यविषयत्वात् : । न विकल्पान्तरेण, सर्वविकल्पानामारोपितार्थपर्यवसितत्वेन खाकारविषयत्वेन वा परस्परभेदाभेदपरिच्छेदसामर्थ्यासम्भवात् । - 102. ઉપરાંત, વિકલ્પનું એ રહે છે કોણ ? દર્શન નથી ગ્રહતું, કારણ કે તેને વિષય દશ્ય છે અર્થાત સ્વલક્ષણ છે. વિકલ્પાન્તર તે એકત્વને નથી ગ્રહને કારણ કે બધા જ વિકલ્પને વિષય આરેપિત અર્થ છે અથવા પિતાને જ આકાર (વિજ્ઞાનાકાર) છે. એટલે વિકલ્પોના પરસ્પરના ભેદ કે અભેદનું જ્ઞાન કરવાનું સામર્થ્ય તેમનામાં સંભવતું નથી. 103. ગય ગૂંથાત્ વિવલપોલ્ઝિયમના કામેાનવામાદ્ધિનારૈમ્ | यादृशमेव एकशाबलेयादिखलक्षणदर्शनान्तरभुवाऽपि विकल्पेनोल्लिखित आकारो गौरिति तादृशमेव गोपिण्डान्तरदर्शनान्तरजन्मनाऽपीति विषयाभेदात्तदैक्यमुच्यते । तदुल्लिख्यमानेऽपि विषये भेदो हि न प्रतिभासते इत्यत एष विकल्पो भिन्नान्यपि दर्शनानि मिश्रीकरोति दर्शनोपारूढस्य भेदस्याग्रहणादिति । 103. બદ્ધ–વિકલ્પમાં ઉલિખિત થતા આકારના ભેદોના અગ્રહણને કારણે જ વિકલ્પનું ઐકળે છે. જેમ એક શાબલેય ગોસ્વલક્ષણના દર્શન પછી તરત જ ઉપન્ન થયેલ વિકલ્પ ગો” એવા આકારનો ઉલ્લેખ કરે છે તેમ જ બીજી ગવ્યક્તિના દર્શન પછી તરત ઉત્પન્ન થયેલે વિકલ્પ તેવા જ આકારને ઉલ્લેખ કરે છે, એટલે વિષયભેદના કારણે વિકલ્પની એક્તા કહેવાઈ છે. જ્યારે આ એક વિકલ્પમાં વિષય ઉલ્લિખિત થાય છે ત્યારે ભેદને પ્રતિભાસ થતો નથી, એટલે આ વિકલ્પ ભિન્ન દર્શનેનું પણ એકીકરણ કરે છે કારણ કે વિકલ્પ દર્શનમાં ઉપારૂઢ થયેલા ભેદનું ગ્રહણ કરતા નથી. 104. તવેતર ન દુર્ઘામમમિધીતે | વિસ્તાર્વજ્ઞાનક્ષણસ્વમાવत्वादन्योन्यं भिन्ना एव भवन्ति । यस्तु विकल्पोल्लिखित आकारोऽनुपलभ्यमानभेद: स तेभ्यो व्यतिरिक्तोऽव्यतिरिक्तो वा ? व्यतिरिक्तश्चेत् , सामान्यमेवेदं नामान्तरेणोक्तं भवति । अवास्तवत्वकृतो विशेष इति चेत् , न, अवास्तवत्वे युक्त्यभावात् । अव्यतिरिक्तश्चेत् स आकारस्तर्हि विकल्पखरूपवद् भिद्यते एवेति कथं तदैक्यं, कथं वा तदैक्येन भिन्नानामपि दर्शनानां मिश्रीकरणमवकल्पते ? - 104. નાયિક—આ પણ તમે હૃદયને રુચે એવું ન કહ્યું. વિકલ્પ વિજ્ઞાનક્ષણસ્વભાવ હાઈ પરસ્પર ભિન્ન જ હોય છે. વિકલ્પોમાં ઉલિખિત આકાર, જેને ભેદ ચહાતા નથી તે વિકથી ભિન્ન છે કે અભિન્ન ? ભિન્ન હોય તે બીજા નામે સામાન્ય જ કહેવાયું Page #206 -------------------------------------------------------------------------- ________________ એકકાર્યકારિતા એકાકાર બુદ્ધિને ખુલ સ ન કરી શકે ૧૮૯ કહેવાય. સામાન્યથી તેની વિલક્ષણતા એ છે કે તે અવાસ્તવિક છે એમ જો તમે કહે તે અમારે ઉત્તર છે કે ના, તેને અવાસ્તવિક માનવા માટે કઈ તર્ક નથી. જો તે આકાર વિકલ્પથી અભિન્ન હોય તે વિકલ્પના સ્વરૂપની જેમ તે પણ ભેદ પામે જ, એટલે વિકલ્પમાં ઉલિખિત તે આકારની એક્તા કેવી રીતે ઘા, અથવા તેની એકતા દ્વારા ભિન્ન દર્શનનું એકીકરણ પણ કેવી રીતે ઘટે ? - 105. પિ પર રે મૂઢ ! સામાન્ય નમ્યુપામે ડુતય રવિવાत्पाद इति पर्यनुयुक्तेन त्वया यदि कार्यक्याद् इत्युच्यते तदेतरेतराश्रयं भवतिकार्येक्याच्च विकल्पैक्यं, विकल्पैक्याच्च कार्यक्यमिति । विकल्पैक्यं कार्यंक्यमिति तु सुतराम् आत्माश्रयः विकल्पैक्यं विकल्पैक्यादेवेत्युक्तं भवति । कथं चैवमनुन्मत्तो ब्रूयात् । तस्मादेकप्रत्यवमर्शस्य हेतुत्वाद्धीरभेदिनीति व्यामूढभाषितम् । 105. વળી, અરે મૂર્ખ સામાન્ય સ્વીકાર્યા વિના ક્યાંથી ગો ગે' એવા એક આકારવાળા વિકલ્પની ઉત્પત્તિ સંભવે ?–આમ તમને પૂછવામાં આવતાં જે તમે કહે કે એકકાર્યકારિતાને લીધે સંભવે તે ઇતરેતરાશ્રયદોષ આવે--એક કાર્યકારિતાને લીધે વિકલ્પની એકતા અને વિકલ્પની એકતાને લીધે એકકાર્યકારિતા વિકઐક્ય એ જ કાયેંક્ય છે (અર્થાત વિષયભેદને લીધે જે આ એક વિકાદ છે તે જ કાર્યક્ય છે) એમ કહેતાં તે આત્માશ્રયદોષ આવે અર્થાત વિકલ્પષ્ય વિકલ્પષ્યને કારણે છે એમ કહ્યું કહેવાય ડાહ્યો માણસ આવું કેવી રીતે બોલે ? તેથી, “એક વિકલ્પના જનક હવાથી દર્શને પણ અભેદ પામે છે એ તો મૂMવચન છે. __106. यदपि विकल्पानां शब्दानां चान्यापोहविषयत्वसिद्धये प्रलपितम् 'एकस्यार्थस्वभावस्य' इत्यादि तदपि यत्किञ्चित् । सर्वात्मना हि दृष्टोऽर्थः पुनर्न हि न दृश्यते । प्रदर्शितं हि प्रामाण्यं गृहातग्राहिणामपि ॥ . . क्षणभङ्गे निरस्ते च देशकालादिभेदतः । गृहीतस्यापि भावस्य ग्रहणं न न युज्यते ॥ अपि चास्मन्मते भिन्नैर्धमैर्युक्तस्य धर्मिणः । धर्मोऽस्य केनचित् कश्चित् प्रत्ययेन ग्रहीष्यते ॥ विचित्रसहकार्यादिशक्तिभेदश्च धर्मिणः । नानोपाध्युपकाराङ्गशक्त्यभिन्नात्मता कुतः ? ।। 106. સકિ૯પક પ્રત્યક્ષ અને શબ્દને વિષય અન્યાહ છે એ સિદ્ધ કરવા તમે જે કહ્યું કે “એક સ્વભાવવાળી વસ્તુનું દર્શન થતાં તેને બીજે કયે ભાગ દશનથી અગૃહીત રહી ગયો કે જે બીજા પ્રમાણે વડે ગૃહીત થાય તે પણ તુચ્છ છે, કારણ કે સંપૂર્ણપણે Page #207 -------------------------------------------------------------------------- ________________ | વિકલ્પને વિષય અન્યાહ છે એ બૌદ્ધ મતનું ખંડન દષ્ટ અર્થ ફરી ન દેખાય એવું નથી. ગૃહીતગ્રાહી જ્ઞાનેનું પણ પ્રામાણ્ય અમે પુરવાર કર્યું છે. વળી, જ્યારે ક્ષણિજ્વાદને નિરાસ થઈ ગયો છે ત્યારે ગૃહીત વસ્તુનું દેશ, કાલ વગેરે ભેદોથી ગ્રહણ ઘટતું નથી એમ નહિ. ઉપરાંત, અમારે મતે ભિન્ન ધર્મોથી યુક્ત ધમીને કેઈક ધર્મ કેઈક જ્ઞાનથી ગૃહીત થશે. સહકારિશક્તિ આદિ જુદા જુદા પ્રકારની ભિન્ન ભિન્ન શક્તિઓ ધમીમાં છે. ઉપાયભૂત અનેક સહકારીઓ ધમને અનેક ઉપકાર કરે છે, આ ઉપકારરૂપ ગૌણ શક્તિઓ સાથે ધમીને અભેદ કયાંથી હોય ? [પરિણામે ધર્મના ગ્રહણ સાથે તેની બધી શક્તિઓનું ગ્રહણ થઈ જતું નથી.] 101. ઢું જ નામ નિર્વિકલ્પન સર્વાતમના રિછ વસ્તુ પુન: परिच्छिन्दन्ति विकल्पान्तराणि वैफल्यमश्नुवीरन्, किमेतावता तेषामप्रतीयमानार्थग्राहिता कल्पयितुं शक्यते ? न हि विरतपिपासस्य हिमकरपटलमफलमिति तदेव रजतमिति कल्पयितुं पार्यताम् । तस्माद् दुराशामात्रमेतत् । 107. ઉપરાંત, જે નિર્વિકલ્પ પ્રત્યક્ષે સંપૂર્ણ પણે જાણેલી વસ્તુને ફરી જાણુતા વિકલ્પ (= સવિકલ્પ પ્રત્યક્ષ અનુમાન) વિફળતા પામતા હોય તો શું એટલા માત્રથી ( = તે વિફળતા ન પામે એટલા ખાતર જ) જે અર્થ પ્રતીયમાન નથી એનું તેઓ ગ્રહણ કરે છે એવી કલ્પના કરવી શક્ય છે ? જેની તરસ છીપાઈ છે એ વ્યક્તિને કપુરની ગોટીનું કંઈ પ્રયજન નથી એટલા જ કારણસર તે કપુરની ગોટી જ રજત છે એવી કલ્પના કરવી શક્ય નથી. તેથી, એ તે દુરાશામાત્ર છે. __108. इत्थं चान्यापोह इति निषेधात्मनि बाह्ये विकल्पानां शब्दानां च विषये इण्यमाणे भट्टकुमारिलोपन्यस्तदुस्तरदूषणानामावरणकरणं न किञ्चित्पश्यामः । 108. આમ વિકલ્પ અને શબ્દોને વિષય અન્યાહ અર્થાત નિષેધાત્મક બાહ્ય છે એમ જ્યારે બૌદ્ધો ઈચ્છે છે ત્યારે ભદ કુમારિલે રજૂ કરેલા દુસ્તર દૂષણોના પૂરને ખાળવાને કેઈ ઉપાય અમે જતા નથી. 109. વ િતત્વUTIFનિનીયા વિસ્પકતિવિખ્યામાપતાકારમીત્રવ્યવૃત્તિच्छायोपरक्तं किमपि परिकल्पितं तदपि न व्यवहारपदवीमवतरितुमुत्सहते । विकल्पो नाम बोधात्मा स च स्वच्छः स्वभावतः । नासावितरसंपर्काते कलुषतामियात् ॥ नूनमभ्युपगन्तव्यं किञ्चिदस्योपरकम् । आन्तरं वासनारूपं बाह्यं वा विषयात्मकम् ॥ यत्पुनर्विद्यते नान्तर्न बहिस्तेन रज्यते । विज्ञानमिति मायैषा महती धूर्तनिर्मिता ॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ વિકલ્પને વિષય આરેષિતાકાર નથી - ૧૯૧ विषया एव बुद्धीनामाञ्जस्येनोपरञ्जकाः ॥ · वासना विषयज्ञानजन्यत्वान्न तथोदिताः ॥ ____ तस्मात् तत्र देशान्तरादौं वसता केनचिदर्थेन बुद्धयो रज्यन्ताम् । एकान्तासता तु केनचिदारोपितेन तदुपरञ्जनमघटमानं मनोरथप्रायम् । न चैकान्तासन्नाकार आरोपयितुमपि शक्यते । 109. તે દૂષણે દૂર કરવાની ઇચ્છાથી વિકલ્પગત પ્રતિબિંબરૂપ જ્ઞાનાકાર અથવા આરેપિત આકારમાત્ર જે વ્યાવૃત્તિની છાયાથી રંગાયેલું કંઈક તમે કયું છે તે પણ વ્યવહારની યેગ્યતામાં આવવાને ઉત્સાહ ધરાવતું નથી વિકલ્પ ખરેખર વિજ્ઞાનરૂપ છે, તે સ્વભાવથી સ્વચ્છ છે, તે બીજાના સંપર્ક વિના મલીનતા પામે નહિ. માટે ખરેખર તેને રંગનારું કંઈક સ્વીકારવું જોઈએ–આંતર વાસનારૂપ કે બાહ્ય વિષયરૂ૫. તે રંગનારું કંઈક આંતર પણ નથી કે બાહ્ય પણ નથી અને તેનાથી વિજ્ઞાન રંગાય છે–આ તે ધૂર્ત બૌદ્ધોએ નિર્મોલી મોટી માયા છે. વિષય જ સીધેસીધા જ્ઞાનેના ઉ૫રંજક છે. વાસના પોતે વિષયનાનજન્ય હાઈ તેને જ્ઞાનની સીધેસીધી ઉપરંજક નથી કહી નિષ્કર્ષ એ કે દેશાર, આદિમાં રહેતા કેઈક [બાહ્ય ] અર્થ (= સામાન્ય) વડે જ્ઞાને રંગાઓ પરંતુ એકાન્તપણે અસત કઈ આરેપિત આકાર વડે જ્ઞાનનું રંગાવું ઘટતું નથી, એ તે મનને ઠાલે મરથ છે. અરે ! એકાન્ત અસત્ આકારને આપ પણ શક્ય નથી. 110. अपि च दर्शनपृष्ठभाविनो विकल्पास्तव्यापारकारिणो व्यावृत्तं स्प्रष्टमसमर्था व्यावृत्तिमात्रमवलम्बन्ते इति यदुच्यते तत्र दृश्यस्य सजातीयविजातीयव्यावृत्तत्वात् उभयव्यावृत्तिरस्तीति तां स्पृशन्तो विकल्पाः कथं विजातीयव्यावृत्तिमेव સ્કૃયુ. | 110. વળી, દર્શન પછી તરત જ ઉત્પન્ન થતા અર્થ ક્રિયાકારી (વ્યવહારસમર્થ) વિકલ્પ વ્યાવૃત્ત વસ્તુને સ્પર્શવા અસમર્થ છે, તેઓ કેવળ વ્યાવૃત્તિને જ વિષય કરે છે એમ જે તમે કહ્યું તે બાબત અમે જણાવીએ છીએ કે દશ્ય વસ્તુ સજાતીય-વિજાતીય વ્યાવૃત્ત હોઈ બે વ્યાવૃત્તિઓ છે, એટલે વ્યાવૃત્તિને સ્પર્શતા વિકલ્પ કેવળ વિજાતીય વ્યાવૃત્તિને જ કેમ સ્પર્શે [અને સજાતીયવ્યાવૃત્તિને કેમ ન પશે ?) 11. કમાવમળ વાં નયાાનમતિ જેત, નાનર્થવયમ્ | प्रमाणवर्गे निपतन्तः काममनर्थका भवन्तु, अर्थान्तरं वावलम्बन्ताम् , व्यावृत्तिं त्ववलम्बमाना अंशत अवलम्बन्ते अंशतो नेति न श्रद्दध्महे ।। सजातीयविजातीयव्यावृत्योर्न च भिन्नता । यतोऽन्यतरसंस्पर्शो विकल्प न प्रकल्पते ॥ .. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ વ્યાવૃત્તિની વાસ્તવિકતાની વિચારણું सजातीयविजातीयव्यावृत्तिविमर्शे तु दर्शनवदसाधारणमाहिग एव विकल्पाः स्युरिति सामान्यनिबन्धनग्रहणादिव्यवहाराभावाच्छब्दानुमाने प्रलयं प्रतिपद्येयाताम् । व्यावृत्तिरपि बाह्या चेत् तदवस्था कौमारिलदूषणाशनिः । आन्तरत्वे तु न तया विकल्पोपरागः कतुं शक्यते । नान्तर्न बहिरिति तु भणितिभङ्गीमात्रम् । 111. બંનેય વ્યાવૃત્તિને વિકલ્પ ગ્રહણ કરે છે એમ માનતાં વિકલ્પ દર્શને ગ્રહણ કરેલાને ફરી ગ્રહણ કરે અને પરિણામે વિકલ્પનું આનર્થ થાય એમ જે તમે કહેતા હે તે અમારે કહેવું જોઈએ કે ના, તેમનું આનર્થક્ય થતું નથી. પ્રમાણ વર્ગમાં પડતા વિકલ્પ ભલે અનર્થક છે અથવા તે અર્થાન્તરને વિષય કરે પરંતુ વ્યાવૃત્તિને વિષય કરતા તેઓ અંશતઃ વ્યાવૃત્તિને વિષય કરે (અર્થાત વિજાતીય વ્યાવૃત્તિને ગ્રહણ કરે) અને અંશતઃ ન કરે (અર્થાત સજાતીયવ્યાવૃત્તિને ગ્રહણ ન કરે, એમાં અમને શ્રદ્ધા નથી સજાતીયવ્યાવૃત્તિ અને વિજાતીય વ્યાવૃત્તિ બે ભિન્ન નથી; તેથી બેમાંથી એકને જ સંસ્પર્શ વિકલ્પમાં ઘટતું નથી. જે વિકલ્પ સજાતીયવ્યાવૃત્તિ અને વિજાતીય વ્યાવૃત્તિ બંનેયને ગ્રહણ કરે તે દર્શનની જેમ તેઓ પણ અસાધારણગ્રાહી (સ્વલક્ષણગ્રાહી) જ બની જાય અને પરિણામે સામાન્યને લીધે થતા વ્યાપ્તિસંબંધનું ગ્રહણ વગેરે વ્યવહારોને અભાવ થઈ જતાં શબ્દ અને અનુમાનને ઉછેદ તમારે કહેવો પડે. જે વ્યાવૃત્તિ બાહ્ય હોય તે કુમારિ દર્શાવેલ દૂષણોનું વજી તેવું ને તેવું જ ધમકીરૂપ રહે છે. જે વ્યાવૃત્તિ આંતર [વિજ્ઞાનરૂપ ] હોય તો તેના વડે વિકલ્પરૂપ વિજ્ઞાનને ઉપરાગ થવું શક્ય નથી. વ્યાવૃત્તિ આંતર પણ નથી અને બાહ્ય પણ નથી, એ તે તુચ્છ શબ્દો માત્ર છે, વાણીની ભંગીમાત્ર છે. - 12. તાદશ ક્રિશ્વિત્ર નિશ્વિત ? ન ક્રિશ્વિન્સેન, તેના વિनामनुरञ्जनस्योपपादयितुमशक्यत्वात् , अत्यन्तमसतश्च शशविषाणादेयवहारविषयत्वाभावात् । असत्ख्यातिनिरसननीतिमेवात्रोत्तरं करिष्यामः । किञ्चिच्चेन्नूनमन्तबहिर्वा तेन भवितव्यमेव । अतः कुमारिलादिष्टदूषणापनिनीषया योऽयमुत्प्रेक्षितः पन्था नूतनः सोऽपि सङ्कटः । तस्माद् यथाऽव्यवसायमेव तत्त्वमिति युक्तम् । 112. વ્યાવૃત્તિ એ કંઈક વાસ્તવિક વરતુ જેવી છે કે જરાય વાસ્તવિક વસ્તુ જેવી નથી ! તે જરાય વાસ્તવિક વસ્તુ જેવી નથી એમ જે તમે કહે તે અમે કહીએ છીએ કે ના, કારણ કે તુચ્છ વ્યાવૃત્તિ વડે વિકને ઉપરાગ ઘટાવ શક્ય નથી, વળી અત્યન્ત અસત શશશૃંગ વગેરે વ્યવહારના વિષય નથી. અસખ્યાતિના ખંડનના તકને જ અહીં અમે ઉત્તરરૂપે આપીશું. જે તે કંઈક વાસ્તવિક વસ્તુ જેવી હોય તે ખરેખર આન્તર કે બાહ્ય તેનું વાસ્તવિક અસ્તિત્વ હોવું જોઈએ. તેથી, કુમારિલે દર્શાવેલ દૂષણોને દૂર કરવાની ઇચ્છાથી જે નવો માર્ગ તમે વિચાર્યો છે તે પણ સંરૂપ છે. માટે યથાધ્યવસાય જ વસ્તુતત્ત્વ છે એમ માનવું યોગ્ય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ '' 'नथी' पोथी वाच्य माव-भाव साथै सामान्यनो स. ૧૯૩ 113. बाह्ये च वस्तुनि शब्दान्तरोपनीयमानभावाभावसम्बन्धाद्यपि न न युज्यते । सर्यस्य गौरित्यादिशब्दजनितस्य ज्ञानस्यास्तित्वाचनपेक्ष्य सामान्यमात्रविषयत्वादाकाङ्क्षानिराकरणायास्ति नास्तीति पदान्तरं प्रयुज्यमानं सम्बध्यते । नियतरूपता निश्चितनिजरूपे वस्तुनि वस्त्वन्तरस्य व्यवच्छेदनिबन्धना सिध्यति एव'घटो घट एव, न पटः' इति । नैतावता तदपोह एव प्रत्याय्यो भवति इत्यलमतिक्षोदेन ॥ 113 ['छ' 'नया' मेवा] अन्य शोथी वाच्य भाव के अभाव सार्थना समय, વગેરે પણ બાહ્ય વસ્તુમાં નથી ઘટતા એમ નહિ. ગે' શબ્દ સાંભળી સૌને થતું જ્ઞાન અસ્તિત્વ આદિની અપેક્ષા રાખ્યા વિના કેવળ સામાન્ય વિષયનું હોય છે. આકાંક્ષાના નિરાકરણ માટે છે: “નથી' એવાં અન્ય પદ પ્રજાતાં સામાન્ય ભાવ કે અભાવ સાથે સંબંધ થાય છે. નિશ્ચિત સ્વરૂપવાળી વસ્તુમાં અન્ય વસ્તુની વ્યાવૃત્તિને કારણે નિયતરૂપતા સિદ્ધ થાય છેઘટ ઘટ જ છે, પટ નથી' એ રીતે. પરંતુ એટલામાત્રથી અન્ય વસ્તુની વ્યાવૃત્તિ જ જ્ઞાનને વિષય બને છે એવું નથી. વિશેષ ચર્ચા કરવી રહેવા દઈએ. 114. बाह्यार्थविषय एवं व्यवहारो घटत इत्ययं कस्मात् । ___दृश्यविकल्प्यावावेकीकृत्य प्रवर्तते पुरुषः ॥ _114. यो-ने विषय माय अर्थ डाय तो न व्यवसार घटे छे मेवो तमाभत કેમ ? [અમારે મને તો] દશ્ય અને વિકલ બે અર્થોને એક કરીને - એક માનીને–પુરુષ प्रवृत्ति रे छे. 115. एकीकारश्च कीदृग्यदि पृथगमतिस्तर्हि मूर्छाद्यवस्था ___ साम्यं तत्र प्रवृत्तिः कथमथ किमपि प्रस्फुरत्यर्थरूपम् ।। तद् दृश्यं चेदपोहव्यवहृतिरफलाऽथ द्वितीयं चकास्ति स्वेनाकारेण तस्मिन्सति सुनिपतिते चेष्टते कः सचेताः।। .. स्फुरति यदि विकल्प्यं दृश्यरूपेण कामं .. स भवति विपरीतप्रत्ययो नाविवेकः । . न वितथमतिबीजं विद्यते ह्यत्र किञ्चित् न च रविकरनीरज्ञप्तिवद्वाधिका धीः । अर्थप्राप्तिरतः सदर्थविषयज्ञानप्रबन्धोद्गता साक्षादेव मणिप्रभामणिमतिन्यायेन किं कथ्यते । प्रामाण्ये सविकल्पकस्य कथिते बाह्यार्थसिद्धिः स्थिता तव्यक्त्याकृतिजातिवाच्यकलने तावत्प्रर्तामहे ॥ .. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ દશ્ય અને વિકલપ્પના એકીકરણનું ખંડન 115. યાયિક—આ એકીકરણ કેવું છે કે જે તે બે પૃથફ છે એ હકીકતનું અજ્ઞાન એ એકીકરણ હોય તે છ વગેરે અવસ્થા જેવું તે કહેવાય; તેમાં પ્રવૃત્તિ કેવી રીતે સંભવે? એકીકરણમાં કંઈક અર્થરૂપ ભાસે છે એમ કહે –જે તે દશ્ય હોય તે તેને “અપહે નામ આપવું નિષ્ફળ બને અને જે બીજ (વિક વ્યાવૃત્તિ) પિતાના વ્યવૃત્તિરૂપ આકારથી ભાસતું હોય તે તેમ હતાં કેણ બુદ્ધિમાન પ્રવૃત્તિ કરે ? જે વિખ્ય દશ્યરૂપે ભાસતું હોય તે તે વિપરીત જ્ઞાન થયું, અવિવેક (યા ભેદાગ્રહણ ન થયું; અને અહીં વિપરીત જ્ઞાનનું કઈ બીજ તે છે નહિ. સૂર્યકિરણમાં જળની જે બુદ્ધિ થાય છે તેની બાધક બુદ્ધિ છે. તે પ્રમાણે આ એકીકરણનું કેઈ બાધક જ્ઞાન નથી. [અટલે આ એકીકરણ વિપરીત જ્ઞાન પણ નથી ] નિષ્કર્થ એ કે સત્ અર્થને વિષય તરીકે ગ્રહણ કરનાર જ્ઞાનની પરંપરાથી અની સાક્ષાત જ પ્રાપ્તિ થાય છે. તે પછી આ અર્થપ્રાપ્તિને મણિપ્રભામાં મણિબુદ્ધિ ધરાવનારે પ્રવૃત્તિ કરી મણિને પ્રાપ્ત કરે છે એ ન્યાયે અર્થપ્રાપ્તિ કેમ ગણે છો ? સવિકલ્પક પ્રત્યક્ષનું પ્રામાણ્ય કહેતાં તેના વિષય તરીકે બાહ્યર્થની સિદ્ધિ સ્થિર થઈ. તેથી, હવે શબ્દને વાચ્ય અર્થ શું છે ?—વ્યક્તિ છે, આકૃતિ છે કે જાતિ છે—એને નિર્ણય કરવા માટે અમે પ્રવૃત્ત થઈએ છીએ. 116. एवं सिद्धे बाह्येऽर्थे, निरस्तेषु तदपहारिषु तथागततस्करेषु, अधुना विचार्यते गोशब्दः किमाकृतेर्वाचकः उत व्यक्तेः अथ जातेरिति ॥ 16 આમ જ્યારે શબ્દને વિષય બાહ્યર્થ છે એ પુરવાર થયું છે અને વળી જ્યારે તેને ચોરી જનાર બૌદ્ધ એરોને પરાજય થયો છે ત્યારે હવે અમે વિચારીએ છીએ કે ગેશબ્દ શું આકૃતિને વાચક છે કે વ્યક્તિને કે જાતિને ? i1. તત્રાકૃતિને સંધાનમણિરીતે . __ सूत्रे पथगुपादानान्न जातिजैमिनीयवत् ।। जैमिनिर्हि 'आकृतिस्तु क्रियार्थत्वात्' [जै.सू.१.३.३३] इत्याकृति जातिमुपશિતિ | માગ્યો ‘સારનાવિશિષ્ટાવકૃતિઃ” [શા.મા.૨૨.] તિ વાળ: तथैव व्यवहरति । वार्तिककृताऽपि तद्वयाख्यातम् - जातिमेवाकृति प्राहुर्व्यक्तिराक्रियते यया । सामान्यं तच्च पिण्डानामेकबुद्धिनिबन्धनम् ।।इति [श्लो.वा.आकृति.३] इह तु 'व्यक्त्याकृतिजातयस्तु पदार्थः' न्या.सू.२.२.६८] इति सूत्रकारो जातेः पृथगाकृतिम् अवोचदिति संस्थानमेवाकृति मन्यते । लोकोऽपि अवयवसन्निवेशात्मिकामाकृति व्यपदिशति 'यत्राकृतिस्तत्र गुणा वसन्ति' इति । तस्मादवयवसन्निवेश एवाकृतिरुच्यते । Page #212 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક મતે આકૃતિ જ જાતિ, નીયાયિક મતે આકૃતિથી પૃથફ જાતિ ૧૯૫ 117. ‘આકૃતિ' શબ્દથી અહીં શરીરનું સંસ્થાન કહેવાયું છે. ન્યાયસૂત્ર [૨.૨૬૮)માં આકૃતિ'શબ્દ “જાતિ શબ્દથી જુદે મૂકાયે હેઈ, જેમ મીમાંસ આકૃતિને જ જાતિ ગણે છે તેમ ન્યાયસૂત્રકાર આકૃતિને જ જાતિ ગણતા નથી. “શબ્દને વાચ અર્થ આકૃતિ છે, કારણ કે તેમ માનવાથી જ [ ચેનચયન ક્રિયા થઈ શકે છે [૩.૩૩] એમ કહી જૈમિનિ આકૃતિને જ જાતિ કહે છે, “આકૃતિ ગેરડી વગેરેથી વિશિષ્ટ છે એમ અમે કહીએ છીએ [૧૫] એમ જણાવતા ભાષ્યકાર શબર પણ આકૃતિને જ જાતિ કહે છે વાતિકકાર કુમારિલ પણ સમજાવે છે કે જેના વડે વ્યક્તિનું નિરૂપણ થાય છે તે આકૃતિને જ જતિ કહે છે, તે જ વ્યકિતઓનું અનુવૃત્તિબુદ્ધિજનક સામાન્ય છે. પરંતુ અહીં [ ન્યાયદર્શનમાં વ્યક્તિ, આકૃતિ અને જાતિ એ પદના વાચાર્યો છે” [ ન્યાયસૂત્ર ૨.૨.૬૮] એમ કહી સૂત્રકાર ગૌતમે જાતિથી પૃથફ આકૃતિને જણાવી છે. તે શરીરસંસ્થાનને જ આકૃતિ માને છે. જોકે પણ આકૃતિને અવયવસન્નિવેશાત્મક જણાવે છે અને કહે છે કે જ્યાં સુંદર આકૃતિ છે ત્યાં ગુણે વસે છે (અર્થાત સુંદર આકૃતિવાળી વ્યક્તિ સગુણ હોય છે. તેથી, અવયવસન્નિવેશ જ આકૃતિ કહેવાય છે. 18. તસ્યા શાર્વતોપvઘતે ન વૅતિ પૂરક્ષાવના , ન નૈમિનીवदुपेक्षितुं सा युक्तेति । तद्व्यक्त्याकृतिजातिसन्निधौ प्रयोगाद् गोशब्दस्य कोऽर्थ इति विचार्यते । 108. આકૃતિનું શબ્દના વાગ્યાથ હોવું ઘટે છે કે નહિ એની પરીક્ષા કરવા લાયક છે જ, મીમાંસની જેમ તેની ( =આકૃતિની) ઉપેક્ષા કરવી ઉચિત નથી. વ્યક્તિ, આકૃતિ અને જાતિની સન્નિધિમાં શબ્દ પ્રયોગ થતો હાઈ કગ શબ્દને શું અર્થ છે એની વિચારણા કરવામાં આવે છે. 119. તત્રાકૃતિવાહિનતાવાદુ–પ્રોગપ્રતિનિમ્યાં વિરુ શબ્દાનિશ્ચયઃ | वृद्धाः स्वार्थे व्यवहरन्तो यस्मिन्नर्थे गोशब्दं प्रयुञ्जते, श्रोतारश्च यमर्थं ततः प्रतिपद्यन्ते, स तस्यार्थः । तत्र यदि गोशब्दः केसरादिमति न प्रयुज्यते, सास्नादिमति च प्रयुज्यते, तदसाधारणसन्निवेशविषय एवावगम्यते । प्रत्यक्षविषये गौरित्यादि पदं प्रयुज्यते । प्रत्यक्षं चाकृतिविषयम् , अश्वपिण्डसन्निवेशाद्विलक्षणो हि गोपिण्डसन्निवेश इन्द्रियेण प्रतीयते । तत्कृतमेव वस्तुष्वितरेतरवैलक्षण्यम् । अतः प्रत्यक्षविषये पदं प्रवर्तमानमाकृतावेव वर्तितुमर्हति । प्रेषणादिक्रियायोगश्च व्यक्तिद्वारक आकृतेर्भविष्यतीति । 119. શબ્દને વાચાર્ય આકૃતિ છે એમ માનનારાઓ કહે છે કે શબ્દપ્રયોગ અને શબ્દ દ્વારા થતું જ્ઞાન એ બેના આધારે શબ્દાર્થને નિશ્ચય થાય છે. શબ્દના પિતાના અર્થમાં વ્યવહાર કરતા વૃદ્ધો જે અર્થમાં ગૌશબ્દ પ્રયોગ કરે છે અને શ્રોતાઓ તે શબ્દમાંથી જે અર્થ જાણે છે તે અર્થ તે શબ્દને છે. જે ગો' શબ્દ કેસર વગેરે ધરાવનારમાં ન પ્રયોજાતે હેય અને ગોદડી વગેરે ધરાવનારમાં પ્રજાતે હોય તે તે ગે’ શબ્દને વિષય Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આકૃતિ વાગ્યાથું છે એ મત અને તેનું ખંડન (= અર્થ ) અસાધારણ અવયવસન્નિવેશ જ સમય. ગે” વગેરે પદે પ્રત્યક્ષના વિષયમાં પ્રજાય છે. આકૃતિ એ પ્રત્યક્ષને વિષય છે. અશ્વવ્યકિતના અવયવસન્નિવેશથી વિલક્ષણ ગેવ્યકિતને અવયવસન્નિવેશ ઇન્દ્રિય વડે જ્ઞાત થાય છે. વસ્તુઓની પરસ્પરવિલક્ષણતા સન્નિવેશને કારણે જ છે, તેથી પ્રત્યક્ષના વિષયમાં પ્રવર્તતું પદ આકૃતિમાં જ પ્રજાવા લાયક છે. પ્રેષણ વગેરે ક્રિયાઓને વેગ વ્યક્તિ દ્વારા આકૃતિને થશે. 120. યદુi– तदयुक्तं प्रतिव्यक्ति भिन्नसंस्थानदर्शनात् । आनन्त्यव्यभिचाराभ्यां सम्बन्धज्ञप्त्यसम्भवात् ॥ न नियतस्य शाबलेयसन्निवेशस्य गोशब्दो वाचकः, तदभावेऽपि बाहुलेयसन्निवेशदर्शनात् । न च त्रैलोक्यान्तर्गतसकलगोपिण्डसन्निवेशवचनत्वमवगन्तुं शक्यम्, आनन्त्यात् । ततश्च नाकृतिः शब्दार्थः, तस्यां क्रियाऽनुपपत्तेः । न हि प्रेषणादिक्रियासाधनं सन्निवेशः, अपि तु व्यक्तिः । ... न च गामानयेत्युक्तः सत्यामपि तथाकृतौ । चित्रपिष्टमयं कंचिद् गामानयति बुद्धिमान् ॥ 120. આકૃતિવાદીઓએ આ જે કહ્યું તે અયોગ્ય છે, કારણ કે પ્રતિવ્યકિત શરીરસંસ્થાન જુદું જુદું દેખાય છે, પરિણામે આનન્ય અને વ્યભિચારને લીધે શબ્દાર્થ સંબંધનું જ્ઞાન અસંભવ બની જશે. શાબલેય ગોના નિયત અવયવસન્નિવેશને વાચક શબ્દ નથી કારણ કે શાબલેય ગોના અવયવસન્નિવેશના અભાવમાં પણ બાહુલે ગેના અવયવસન્નિવેશમાં ગો શબ્દને પ્રવેગ થતે દેખાય છે. [આ વ્યભિચારદેષ છે. ત્રણેય લેકની અંદર રહેલી બધી જ ગવ્યક્તિઓના સન્નિવેશે “ગ” શબ્દ વાએ છે એ જાણવું શક્ય નથી કારણ કે તે સંન્નિવેગે અનન્ત છે. તેથી, આકૃતિ શબ્દાર્થ નથી. આકૃતિમાં ક્રિયા ઘટતી નથી. પ્રેષણ વગેરે ક્રિયાનું સાધન સન્નિવેશ નથી, પણ વ્યક્તિ છે. “ગાયને લાવ’ એમ કઈ બુદ્ધિમાનને કહેવામાં આવતાં ચિત્રમાં દોરેલી ગાય કે લેટની બનાવેલી ગાયમાં ગે આકૃતિ હોવા છતાં તે કઈ તેવી ગાય લાવ નથી. 121. નનુ નાતિવાચસ્વપક્ષેડપિ ગોગાતે. સતવાત વિભિતિ મુકવાનयनं नानुष्ठीयते ? उच्यते । हस्ती. किं नानीयते सर्वगतत्वाजातेः । अथ सर्वत्रास्तित्वेऽपि व्यञ्जकव्यक्तिनियमेनापहनूयते । हन्त ! तर्हि सास्नादिमत्प्राणी गोत्वजातेरभिव्यञ्जको न मृद्गव इति नातिप्रसङ्गः । सन्निवेशस्य च तत्र भावात् तद्वाच्यत्ववादिनः नैनमतिप्रसङ्गमतिकामन्ति । किञ्चाकृतिवचनत्वे गोशब्दस्य शुक्लादिगुणवाचिभिः पदान्तरैः सामानाधिकरण्यं न प्राप्नोति । न हि शुक्लादिगुणा Page #214 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ વાચા છે એ મતનું ખંડન ૧૯૭ , आकृतिवृत्तयः, अपि तु व्यक्तिवृत्तयः । तत्सामानाधिकरण्यादिबलवत्तया वरं व्यक्तिः शब्दार्थ इष्यताम् । 121. આકૃતિવાદી–શબ્દને વાગ્યાથ જાતિ છે એ પક્ષમાં પણ ગત્વજાતિ સર્વગતો હાઈ, [ “ગાય લાવ” એમ કહેવામાં આવતાં] કઈ માટીની બનાવેલી ગાય કેમ નથી લાવતું ? જાતિવાદી- ઉત્તર આપીએ છીએ. જાતિ સર્વાગત હોઈ [“ગાય લાવ' એમ કહેવામાં આવતાં તે હાથી કેમ નથી લાવતો ? આકૃતિવાદી- જાતિનું સર્વત્ર અસ્તિત્વ હોવા છતાં અભિવ્યંજક વ્યક્તિને જે નિયમ છે તેના કારણે હાથી બહિષ્કૃત થઈ જાય છે. જાતિવાદી - અરે ! તે ગોદડીવાળું પ્રાણી ગોત્વજાતિનું અભિવ્યંજક છે. માટીની ગાય તેની અભિવ્યંજક નથી, એટલે અતિપ્રસ ગષ આવતો નથી. સન્નિવેશ તે માટીની ગાયમાં પણ હેઈ, જેઓ સન્નિવેશને શબ્દને વાચ્યાર્થ માને છે તેઓ આ અતિપ્રસંગ માંથી મુક્ત રહી શકતા નથી. વ્યક્તિવાચ્યાર્થવાદી–વળી, આકૃતિ વાચ્યાર્થ છે એ પક્ષમાં ગે' શબ્દનું “શુકલ આદિ ગુણવાચક પદે સાથે સામાનાધિકરણ્ય નહિ થાય કારણ કે શુકલ આદિ ગુણ આકૃતિમાં રહેતા નથી પણ વ્યક્તિમાં રહે છે તેથી, વ્યક્તિ સામાનાધિકરણ્ય વગેરે બળથી યુક્ત હોઈ પદના વાગ્યાથ તરીકે તે (=વ્યક્તિ) વધુ યોગ્ય છે એમ ઈચ્છે. 122. व्यक्तौ तावक्रियायोगो जातौ सम्बन्धसौष्ठवम् । नाकृतौ द्वयमप्येतदिति तद्वाच्यता कुतः ॥ जातिव्यक्त्योरतः कार्या वाच्यत्वे संप्रधारणा । तत्र व्यक्त्यभिधेयत्ववादिभिस्तावदुच्यते ॥ प्रयोगचोदनासामञ्जस्याद् व्यक्तिः शब्दार्थः । आलम्भनविशसनप्रोक्षणादिचोदना जातावसंगता भवन्ति । न हि जातिरालभ्यते विशस्यते प्रोक्ष्यते वा । अपि च 'षड् તેવા “દૂર્વા તેયા “ચતુર્વિશતિહૅશા રૂતિ ગતિ પઢિયમિતે, अपि तु व्यक्तिः । तस्मात् सैव शब्दार्थः । अपि च 'यदि पशुरुपाकृतः पलायेतान्यं तद्वर्णं तद्वयसमालभेत' इति यदि जातिः शब्दार्थः स्यादन्यस्यालम्भो नावकल्पेत, अन्यस्यानीयमानस्य पशुद्रव्यस्य सैव जातिः । तत्रान्यत्वसम्बन्धो व्यक्तेरवજ્ય, ન નરિતોતિ વ્યક્તિ: રાષ્નાઈ: 1 चयापचयसंघातस्वस्वामित्वादिकल्पनाः । यान्ति व्यक्त्यभिधेयत्वपक्षे झडिति संगतिम् ॥ Page #215 -------------------------------------------------------------------------- ________________ - ૧૯૯૮ વ્યક્તિ વાર્થ છે એ પક્ષ न व्यक्तिलक्षणाद्वारमियत्कार्य च युज्यते । वक्रः पन्था न गन्तव्यः प्रष्ठे वहति वर्मनि ।। उपलक्षणमाश्रित्य जातिसम्बन्धवेदनम् । प्रसेत्स्यतीति नानन्त्यव्यभिचारकृतो ज्वरः ।। વિશ્વ— प्रत्यक्षविषये वृत्तिः पदस्येष्टा परैरपि । निष्कृष्टं न च सामान्यमानं प्रत्यक्षगोचरः ॥ व्यक्तेरेव पदार्थत्वं तस्मादभ्युपगम्यताम् । तथा च बुद्धिस्तत्रैव श्रुतशब्दस्य जायते ॥ 122. વ્યક્તિને ક્રિયા સાથે સંબંધ છે (અર્થાત ક્વિા વ્યક્તિ કરે છે. જાતિમાં શબ્દાર્થસંબંધ સુલભ છે, આકૃતિમાં તે બંનેય નથી, એટલે આકૃતિ શબ્દને વાગ્યાથ યાંથી હોય ? માટે જાતિ અને વ્યક્તિ એ બેમાંથી વાગ્યાથું કોને ગણવી એનો નિશ્ચય કરે જોઈએ. પ્રયોગ અને વેદને અમુક કર્મ કરવા માટે આદેશ એ બેને વ્યક્તિ સાથે સંવાદ ઘટ હોઈ વ્યક્તિ શબ્દાર્થ છે. કાપવું (આલ ભન), મારી નાખવું (વિશસન), છાંટવું (પ્રોક્ષણ) વગેરે કમ કરવા માટેની વેદના આદેશે જાતિમાં સંગત થતા નથી, કારણ કે જાતિ કપાતી નથી, મરાતી નથી કે છંટાતી નથી. વળી, છ આપવી જોઈએ, બાર આપવી જોઈએ, ચોવીસ આપવી જોઈએ એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે છ વગેરે સંખ્યા સાથે જાતિ જોડાતી નથી, પણ વ્યકિત જોડાય છે. તેથી વ્યકિત જ શબ્દાર્થ છે. ઉપરાંત, “પકડી લાવેલું પશુ જે ભાગી જાય છે તે જ રંગનું અને તે જ વયનું બીજુ (પશુ) યજ્ઞમાં કાપવું’ આમ કહેવામાં આવ્યું છે. હવે જે જાતિ શબ્દાર્થ હોય તે અન્યને કાપવાનું ઘટે નહિ, કારણ કે લાવવામાં આવતા બીજા પશુદ્રવ્યની એ જ જાતિ છે, બીજી જાતિ નથી 1 અન્યત્વ સાથે સંબંધ વ્યકિતમાં ઘટે છે, જતિમાં ઘટતું નથી એ કારણે પણ વ્યકિત શબ્દાર્થ છે. ચયાપચય, સંધાત, સ્વસ્વામિત્વસંબંધ આદિ કલ્પનાઓની સંગતિ વ્યક્તિવાચ. ત્વપક્ષમાં ઝટ થાય છે. વ્યક્તિને ગૌણાર્થ માની આટલાં કાર્યો ઘટાવવા શકય નથી. જે સીધે રસ્તે હેય તે વાંકા રસ્તે ન જવું જોઈએ. ઉપલક્ષણની (= અર્થપત્તિની. લક્ષાણાની કે ગૌણીવૃત્તિની) સહાય લઈ જાતિ શબ્દસંબંધનું જ્ઞાન સિદ્ધ થઈ જશે, એટલે આનન્ય અને વ્યભિચારને કારણે આવતે દોષ રહેશે નહિ. બીજાઓ પણ પદને વ્યાપાર (=અભિધાવૃત્તિ પ્રત્યક્ષા વિષયમાં ઇચ્છે છે. [બધી વ્યકિતઓમાંથી મન વડે જ તારવેલ કેવળ સામાન્ય પ્રત્યક્ષાને વિષય નથી. તેથી વ્યકિતને જ શબ્દના વાચ્યાર્થી તરીકે સ્વીકારો. શબ્દ સાંભળતાં માણસને વ્યક્તિનું જ જ્ઞાન થાય છે. . 123. તવેતનૈમિનીને ક્ષતે તથા દિક્તિમાત્ર વા રદ્ધાર્થ Page #216 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ વાગ્યાથ છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન ૧૯૯ इष्यते विशिष्टा वा व्यक्तिः ? न तावद् व्यक्तिमात्रम् । न हि यस्यां कस्यांचिद् व्यक्तौ गोशब्दं वक्तारः प्रयुञ्जते, न च यां कांचिद् व्यक्ति गोशब्दाच्छ्रोतारः प्रतिपद्यन्ते । अथ गोत्वविशिष्टव्यक्तिः शब्दार्थ इत्युच्यते, गोत्वमेव हि तर्हि गोशब्दार्थः, न व्यक्तिः । कथम् ? श्रृयताम् -- यदि हि व्यक्तिः शब्दार्थों भवेद् व्यक्त्यन्तरे न प्रयुज्येत । अथ व्यक्त्यन्तरेऽपि प्रयुज्यते सर्वव्यक्तिसाधारणस्तार्ह तस्यार्थः, न કવિતા | 123. આને મીમાંસકો સહન કરી શકતા નથી. તેથી તેઓ આ પ્રમાણે પૂછે છેશબ્દાર્થ કેવળ વ્યક્તિ છે કે જાતિવિશિષ્ટ વ્યક્તિ છે ? કેવળ વ્યકિત શબ્દાર્થ ન હોઈ શકે, કારણ કે ગમે તે વ્યકિતમાં (દા.ત. અશ્વવ્યક્તિમાં) વક્તા ડેશબ્દનો પ્રયોગ કરતા નથી અને ગમે તે વ્યક્તિનું જ્ઞાન શ્રોતા ગે”શદમાંથી કરતા નથી. જે કહે કે ગવવિશિષ્ટ વ્યકિત ગ શબ્દને વાચ્યાર્થ છે તો ગત જ શબ્દાર્થ થયો, વ્યક્તિ નહિ. કેવી રીતે ? સાંભળે- જે []શબ્દને વાગ્યાથે ગિ–]વ્યક્તિ હોય તે બીજી ગિ-]વ્યકિતઓમાં તે ગો-શબ્દ ન પ્રજાય. હવે જે [ગે-શબ્દ બીજી ગિ-] વ્યકિતઓમાં પણ પ્રજાતો હોય તે બધી ગેવ્યકિતઓમાં સભાનપણે રહેલ અર્થ જ તે શબ્દને વાચથ બને, વ્યક્તિ નહિ. 124. નનુ યન્તર કવિતવ | નોર્થ ઇયત્ત નોરાદ્ધ પ્રયુત્ત:, न सामान्ये । मैवम् , व्यक्ती चेद् गोशब्दः प्रयुज्यते, कर्कादिव्यक्तावपि प्रयुज्येत । यत्र प्रयोगोऽस्य दृष्टस्तत्र प्रयुज्यते इति चेत् , अद्य जतायां गवि मा प्रयोजि, न हि तत्र प्रयोगोऽस्य दृष्ट इति । तस्मात् दर्शनमकारणम् , प्रतिव्यक्ति तस्यासભવાત / વ્યક્તી રાઠ્ઠાથે “વા નૌઃ' “શું વા રૂતિ પ્રતિપત્તિ स्यात्, न तु 'इयमपि गौः' इति, भवति चैवं प्रतीतिः । न चायमविद्यमाननियन्तृक एव यदृच्छाशब्दप्रयोगः प्रवर्तते इति नियामकमस्य चिन्त्यम् । _124. વ્યક્તિવાચાર્યવાદી- બીજી ગેવ્યકિત પણ ગવ્યકિત જ છે. તેથી ગોશબ્દ ગેવ્યકિતમાં જ પ્રજાયેલે ગણાય સામાન્યમાં નહિ મીમાંસક એવું નથી. જે કેવળ] વ્યકિતમાં ગશબ્દ પ્રયોજાતો હોય તે કર્ક નામની અશ્વવ્યક્તિ વગેરેમાં પણ ” શબ્દ પ્રયોજાય. વ્યક્તિવાચાર્થવાદી- જ્યાં તેને પ્રયોગ દેખાયું હોય ત્યાં તે શબ્દ પ્રયોજાય છે. મીમાંસક- એમ હોય તે આજ જન્મેલી ગેમાં ગો' શબ્દને પ્રયોગ ન કરે કારણ કે તેમાં તેને પ્રયોગ દેખ્યો નથી. તેથી, શબ્દને વ્યકિતમાં પ્રયોગ થવાનું કારણ પૂરુ થયેલું પ્રયોગનું દર્શન નથી, કારણ કે પ્રત્યેક વ્યક્તિમાં પૂર્વ પ્રગનું દર્શન સંભવિત નથી. વ્યક્તિ શબ્દાર્થ હોય તે “આ (વ્યકિત) ગાય છે કે આ વ્યકિત) ગાય છે એવું જ્ઞાન થાય પણ આ (વ્યકિત) પણ ગાય છે એવું જ્ઞાન ન થાય. પરંતુ આપણને તે એવું જ્ઞાન થાય છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ વ્યકિત વાચાર્થ છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન વળી, “ગ” શબ્દપ્રયોગ નિયામક વિનાને, પિતાની ઈચ્છા મુજબ વક્તાથી કરી નથી. એટલે એ શબ્દપ્રયોગનું નિયામક શું છે એ વિચારવું જોઈએ. [ગે શબ્દપ્રયોગ અમુક જ વ્યક્તિઓમાં (=વ્યક્તિઓમાં જ થાય છે અન્ય વ્યકિતઓમાં (=અશ્વ આદિ વ્યક્તિઓમાં) થતું નથી, તેનું કંઈક નિયામક હોવું જોઈએ. નિયામક વિના પિતાની ઈચ્છા મુજબ વક્તા શબ્દપ્રયોગ કરતા નથી. એટલે શબ્દપ્રયોગનું નિયામક શું છે એ વિચારવું જોઈએ] 125. નોર્વમેવ નિયામતિ રેત, ગાયુષ્યન્ સાધુ પુષ્ય, શિસ્તુ તર્ગत्वमवगतमनवगतं वेति वक्तुमर्हसि । नानवगतम् , अतिप्रसङ्गात् । अवगतं चेत्, कुतस्तदવાછીમ: ? રાલ્ફાન્યતો વા ? નાથત:, માત્તરાધિનાત રદ્વાજેત, तर्हि शब्दः प्रथमतरं गोत्वे वर्तितुमर्हति, 'नागृहीतविशेषणा विशिष्टे बुद्धिः' इति જયાત | 125. વ્યક્તિવાચ્યાર્થવાદી–ગે જ નિયામક છે. મીમાંસક–હે આયુષ્મન ! તમે બરાબર સમજે છે પરંતુ જ્ઞાત ગ– નિયામક છે કે અજ્ઞાત ગોત્વ એ તમારે કહેવું જોઈએ. અજ્ઞાત ગેવને નિયામક માનતાં અતિપ્રસંગ દેશની આપત્તિ આવે. જ્ઞાત ગે– જે નિયામક હોય તે પ્રશ્ન થાય કે તે ગેત્વને આપણે જાણીએ છીએ શેનાથી ? શબ્દથી કે અન્યથી ? અન્યથી જાણતા નથી, કારણ કે અન્ય પ્રમાણેની ત્યાં ઉપસ્થિતિ નથી જે શબ્દથી ગોવને જાણીએ છીએ એમ કહે તે શબ્દ સૌપ્રથમ ગેત્રમાં પ્રજાવા યોગ્ય છે એમ સ્વીકારવું પડે, કારણ કે ‘વિશેષણનું ગ્રહણ ક્યા વિના બુદ્ધિ વિશિષ્ટમાં પ્રવર્તતી નથી' એવો નિયમ છે - 126. નનું કાર્તિ વિશેષ-વેન વ્યરિંત જ વિશે બ્રેન વતિ જોરાદ્ધ , न शक्नोति वक्तुम् , अतिभारप्रसङ्गात् । न च व्यक्त्यवगतौ गतिरन्याऽस्ति यत इयन्तं शब्दे भारमारोपयेम । न हि वयं व्यक्तिप्रतीति भवन्तीमपहनुमहे, नापि भवन्ती जातिप्रतीतिमपहनुमहे, उभयप्रतीतेः प्रत्यात्मवेदनीयत्वात् । उभयत्र चाभिधात्री शक्तिरतिभारा शब्दस्य, अन्यतरप्रतीत्या चान्यतरप्रतीतिसिद्धेः । तत्र गोशब्दः किं जातौ वर्तमानः व्यक्तिमाहोखिद् व्यक्तौ वर्तमानो जातिमाक्षिपत्विति विचारणायां जातेर्विशेषणत्वात् पूर्यतरं प्रतिपत्तिरिति सैव शब्दार्थों भवितुमर्हति । तस्यां च शब्दादवगतायां तत एव व्यक्त्यवगमः सेत्स्यतीति नोभयत्र शाब्दो व्यापारः । 126. વ્યકિતવાર્થવાદી–ગે શબ્દ ગોત્વજાતિનું વિશેષણરૂપે અને ગવ્યક્તિનું વિશેષ્યરૂપે અભિધાન કરે છે મીમાંસક-શબ્દ (એ રીતે બેનું) અભિધાન કરવા સમર્થ નથી કારણ કે તેથી તેના ઉપર વધુ પાતે બેજ લાદવાની આપત્તિ આવે Page #218 -------------------------------------------------------------------------- ________________ વ્યકિત વાચ્યાર્થ છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન ૨૦૧ વ્યક્તિવાચ્યાર્થવાદી વ્યકિતને જાણવા માટે બીજો કોઈ રસ્તો ન હોવાને કારણે શબ્દ ઉપર આટલે ભાર લાદીએ છીએ. | મીમાંસક-અમે નથી તો વ્યક્તિના થતા જ્ઞાનને પ્રતિષેધ કરતા, કે નથી તે જાતિના થતા જ્ઞાનને પ્રતિષેધ કરતા, કારણ કે બંનેનું જ્ઞાન પ્રત્યેકને અનુભવમાં આવે છે. પરંતુ વ્યકિત અને જાતિ બંનેમાં શબ્દની અભિધાનશકિત માનતાં તે શકિત પર વધુ પડતો બોજ પડે છે; તેવો બોજ માન્યા વિના ચાલી શકે છે, કારણ કે એકના જ્ઞાન ઉપરથી બીજાનું જ્ઞાન સિદ્ધ થઈ શકે છે. આ બાબતે શું જાતિમાં પ્રયુક્ત શબ્દ વ્યકિતને આક્ષેપ કરે છે કે વ્યકિતમાં પ્રયુક્ત શબ્દ જાતિને આક્ષેપ કરે છે એ વિચારણામાં જાતિ વિશેષણ હોઈ તેનું જ પહેલું જ્ઞાન થાય, એટલે જાતિ જ શબ્દને વાચાર્ય બનવા ગ્ય છે. શબ્દથી જાતિનું જ્ઞાન થતાં તે જાતિજ્ઞાનમાંથી જ વ્યક્તિનું જ્ઞાન સિદ્ધ થશે તેથી બનેમાં શબ્દને અભિધાવ્યાપાર નથી. 127. ननु दण्डिशब्दादिव विशेषणं च जाति विशेष्यां च व्यक्ति गोशब्दादेव प्रतिपत्स्यामहे, कोऽस्यातिभारः ? विषमोऽयं दृष्टान्तः । तत्र हि प्रकृतिप्रत्ययविभागेन द्वयप्रतीतिरवकल्पते । दण्डशब्दः प्रकृतिर्विशेपणमभिवदति, मत्वर्थीयप्रत्ययश्च विशेष्यमिति । गोशब्दे तु नैष न्यायः सम्भवति। तत्र न विशेषणे दण्डिशब्दो वर्तते, न च विशेष्ये दण्डशब्दः । इह तु गोशब्द एक एव विशेषणे विशेष्ये वा वर्तते । विशेष्ये वर्तमानो विशेषणे प्रमाणान्तरमपेक्षते । विशेषणे तु वर्तमानस्तदवगमय्य विशेष्यमप्याक्षिपतीति न कश्चिद्दोषः । 127. વ્યકિતવાર્થવાદી- જેમ “ડી' શબ્દથી દંડ વિશેષણ અને પુરુષ વિશેષ્ય બંનેનું જ્ઞાન આપણે કરીએ છીએ તેમ ગોશબ્દથી જ વિશેષણ ગત્વજાતિ અને વિશેષ ગોવ્યકિત બંનેનું જ્ઞાન અમે કરીશું. એમાં એને કયો વધુ પડતે બે જ પડવાને ? | મીમાંસક - આ દૃષ્ટાન્ત વિષમ છે કારણ કે “દડી' શબ્દની બાબતમાં પ્રકૃતિ (“દંડ') અને પ્રત્યય (ઈન) એવા વિભાગ દ્વારા બેની પ્રતીતિ ઘટે છે. “દંડ' શબ્દ પ્રકૃતિ છે, તે વિશેષણને જણાવે છે. મત્વથય પ્રત્યય ઇન વિશેષને જણાવે છે. ગે શબ્દમાં આ ન્યાય સંભવત નથી ત્યાં (દડી' શબ્દની બાબતમાં) દંડી શબ્દ વિશેષણમાં પ્રવર્તતે નથી અને દંડ શબ્દ વિશેષ્યમાં પ્રવર્તતે નથી, જ્યારે અહીં (“ગ” શબ્દની બાબતમાં) એક જ શબ્દ વિશેષણમાં કે વિશેષ્યમાં પ્રવર્તે છે. જ્યારે વિશેષ્યમાં પ્રવર્તે છે (અર્થાત વિશેષ્યનું અભિધાન કરે છે, ત્યારે વિશેષણનું જ્ઞાન કરાવવા તે પ્રમાણુન્તરની અપેક્ષા રાખે છે; પરંતુ જ્યારે વિશેષણમાં પ્રવર્તે છે ત્યારે તે વિશેષણનું અભિધાન કરી, વિશેષ્યને પણ તે આક્ષેપ કરે છે, એટલે કોઈ દોષ નથી આવતું. | 128. તદ્દમામ યેલ ઈન્ટે કરતે વ્યવસભ્યતે રૂતિ | સ ëિ शब्दादुत जातेरिति विवेको न प्रत्यक्षः । स युक्त्याऽवगम्यते । शब्दस्य द्वया૨૬-૨૭ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ વ્યકિત વાચાર્યું છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન भिधाने यत्नगौरवाद्विरम्य. व्यापारस्य चासंवेदनात् , अन्तरेणापि च शब्दं जात्यवगमे व्यक्तिप्रतीतिदर्शनाज जातित एवैषा व्यक्तिप्रतीतिः जातिप्रतीतिश्च शब्दादिति निश्चीयते । भवद्भिरपि च विशेषणज्ञानपूर्विका विशेष्यावगतिरङ्गीकृतैव, यथाऽऽह कणवतः “समवायिनः श्वैत्याच्छ्वैत्यबुद्धेश्च श्वेते बुद्धिस्ते कार्यकारणभूते' इति [વૈ..૮.૭.૨] | 1.8. એ તે બધાને સ્વાનુભવથી જ્ઞાત છે કે જ્યારે શબદ બોલવામાં આવે છે ત્યારે વ્યક્તિનું જ્ઞાન થાય છે. તે વ્યક્તિનું જ્ઞાન શબ્દથી થાય છે કે જાતિથી એ વિવેક પ્રત્યક્ષથી થતું નથી તે વિવેક તર્કથી જ્ઞાત થાય છે બેનું એક સાથે અભિધાન કરવામાં શબ્દને યત્નગૌરવને દોષ લાગતે હેઈ, પ્રથમને જણાવ્યા પછી જેને વ્યાપાર અટકી જાય છે તે પછી બીજાને જણાવે એવું તે અનુભવમાં આવતું ન હોઈ અને વળી શબ્દ વિના જ જ્યારે જાતિનું જ્ઞાન થાય છે ત્યારે પણ વ્યક્તિનું જ્ઞાન થતું દેખાતું હોઈ વ્યકિતનું આ જ્ઞાન જાતિથી જ થાય છે અને જાતિનું જ્ઞાન શબ્દથી થાય છે એ નિશ્ચય થાય છે. આપે પણ વિશેષ્યજ્ઞાન થતાં પહેલાં વિશેષણજ્ઞાન રવીકાર્યું છે જ, જેમ કે કણદે કહ્યું છે કે [દ્રવ્યમાં] સમવાય સંબંધથી રહેતા હૈત્યને કારણે તેમ જ ધંત્યની બુદ્ધિ ઉત્પન્ન થઈ છે એ કારણે વેતની (ત દ્રવ્યની) બુદ્ધિ થાય છે, દ્રિવ્યમાં સમવાયસંબંધથી જે દૈત્ય છે તેની બુદ્ધિ અને વેત દ્રવ્યની બુદ્ધિ] એ બે વચ્ચે કારણ-કાર્યને સંબંધ છે. વૈિ. . ૮.૧.૯]. [‘શંખ વેત છે એ બુદ્ધિ થવામાં બે કારણે છે- ૧) શંખદ્રવ્યમાં સમવાયસંબધથી રહેતે ચૈત્યગણ (૨) તે ચૈત્યગુણનું જ્ઞાન. ચૈત્યગુણજ્ઞાન કારણ છે અને બૈત્યગુણવિશિષ્ટ શંખનું જ્ઞાન કાર્ય છે. આમ તે બે વચ્ચે કારણકાર્યને સંબંધ છે. વિશેષણજ્ઞાન વિશેષ્યજ્ઞાનનું કારણ હોઈ પહેલાં વિશેષણશાન થાય છે અને પછી જ વિશેષ્યનું જ્ઞાન થાય છે.] 129. ચંદ્ર પુનામિતિમ શમનવાસનપ્રોક્ષત્રિયાયોના જિ: શબ્દ इति, तदप्यनैकान्तिकम् , जातावपि कचित् क्रियायोगदर्शनात् श्येनचितं વિન્ચીત તિ . 129. વળી, તમે જે કહ્યું કે આલંભન, વિશસન, પ્રાણ વગેરે ક્રિયાઓ સાથે વ્યક્તિને સંબંધ હોવાથી વ્યક્તિ શબ્દાર્થ છે એ પણ અનેકાતિકદીબથી દૂષિત છે, કારણ કે ક્રિયાઓ સાથે જાતિને સંબંધ પણ કવચિત દેખાય છે, દાખલા તરીકે “યેનદી બનાવવી જોઈએ” એ વેદના આદેશમાં વેદી બનાવવાની ક્રિયાને (=ચયનક્રિયાનો સંબંધ નવ જાતિ સાથે છે, ચેનવ્યક્તિ સાથે નથી. 130. નવગ્રાપિ વ્યક્ત કર્યા જતા, નામૂર્તયા નાતે / નૈવ, ન ह्यत्र श्येनः साधनत्वेन निर्दिश्यते 'पशुना यजेत' इतिवत् । 'कर्मण्यग्न्याख्यायाम्' इति [पाणिनिसू० ३.२.९२] त्वभियुक्तस्मरणात् चयननिर्वर्यः श्येन इति शब्दार्थोऽवगम्यते । न च श्येनव्यक्तिश्चयनेन निवर्तयितुं पार्यते । 'अग्न्याख्यायाम्' Page #220 -------------------------------------------------------------------------- ________________ વ્યકિત વાયાથે છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન २.३ इति स्मर्यते । न हीष्टकानिचयेन पतत्री अभिनिवर्तते, तदाकारस्त्वग्निरभिनिर्वय॑ते इत्यत्र जातेः क्रियाङ्गत्वं, न व्यक्तेः । 130. व्यजितवाच्या वाही - सही ५५ यति आर्यनु साधन छ, अभूताति आर्य साधना नथी. મીમાંસક –ના, એવું નથી. પશુ વડે યાગ કરવો' એમાં જેમ યાગના સાધન તરીકે पशुनो नि । छे तेभ सही श्येनती साधन तरी निहेश नथी. 'कमणि अग्न्याख्यायाम्' [अर्थात् 'चि' धातुन अनन्तर पूर्व मना अर्थ मां ॥२४ हाय त्यारे 'चि' धातुने क्विा પ્રત્યય લાગે છે અને ધાતુ, અનન્તર પૂર્વ પદ અને પ્રત્યય ત્રણેયને સમુદાય અગ્નિનું (=અગ્નિને આધારરૂપ સ્થાન અર્થાત વેદીનું) રૂઢ નામ જણાવે છે]” એ વિદ્વાની વ્યાકરણરૂ૫ સ્મૃતિ ઉપરથી “ચયનક્રિયાથી બનાવાતો શ્યન” એ નચિત શબ્દનો અર્થ સમજાય छ. श्येनव्यक्ति तो यनठियाथी मनावकी शय नथी. 'अग्न्याख्यायाम् मे व्या४२९ भृतिमा કહ્યું છે ઈટોના ચયનથી નપક્ષી બનતુ નથી, તેના રનના આકારને અગ્નિ (અર્થાત અગ્નિનું સ્થાન વેદી) બને છે એટલે અહીં ક્રિયાનું સાધન જાતિ (ચેનાકૃતિ) છે, વ્યક્તિ (श्येन५६-यति) नयी. 131. ननु व्यक्त्या सादृश्यं सम्पादयिष्यते । न शक्यते सम्पादयितुम्, व्यक्तयन्तरवैसादृश्यस्यापि सम्भवात् , यो ह्येकया व्यक्त्या सदृशः सोऽन्यविसदृशोऽपिभवति । यत्त्वमूर्तत्वाज्जातेः न क्रियाङ्गत्वमिति, नैष दोषः, अमूर्तानामपि गुणकर्मणां साधनभावोपपत्तेः, 'अरुणया क्रीणाति' 'अभिक्रामन् जुहोति' इति । व्यक्त्याक्षेपद्वारेण चालम्भनविशसनप्रोक्षणादिप्रयोगचोदनासु साधनत्वं जातेरुपपत्स्यते । लक्षितव्यक्तिसाध्यं तु तत्साध्यं कार्यमिण्यते । यथा भूतेन्द्रियोत्पाथमात्मकर्तृकमुच्यते ॥ आत्मा तावत्सर्वकर्मस्खधिकृतः कर्ता च । स चामूर्तत्वाद् देहेन्द्रियद्वारेण औदुम्बरीसंमार्जनाज्यावेक्षणादीनि कार्याणि निर्वर्तयन् कर्ता तेषु भवति । एवं जातिरपि व्यक्तिवर्मना तन्निवर्तयन्ती साधनतां लप्स्यते । अतश्च जातिरेवाङ्गमिति मीमांसका जगुः । तस्याश्चेदं क्रियाङ्गत्वमन्यद्वारकमात्मवत् ॥ एवं 'षडू देयाः' इति 'अन्यं तद्वर्णमालमेत' इति च तद्द्वारकमेव योज्यम् । एतेनोपचयापचयसंघाताद्यपि व्याख्यातम् । सम्बन्धग्रहणादिकार्यं च जातिपक्षे एव सूपपादम्, आनन्त्यव्यभिचारादिचोद्यानवकाशात् । यत्पुनरभ्यधायि प्रत्यक्षविषये लभित Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ વ્યક્તિ વાગ્યાર્થ છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન पदं वर्तते, न च प्रत्यक्षस्य सामान्यमानं विषय इति परिहृतं तद्वार्तिककृता । प्रत्यक्षस्य हिं चित्रात्मकं वस्तु विषयः । न च तत्तादृशं किञ्चित् शब्दः शक्नोति भाषितुम् । सामान्यांशानपोद्धत्य पदं सर्वं प्रवर्तते ॥ इति [श्लो.वा.आकृति. ६४] न हि नानाधर्मनिचयखचितचित्राकारवस्तुसमर्पणनिपुणमेकं किमपि पदमुपपद्यते । न च तत्र सम्बन्धग्रहणं सुकरमिति सामान्यांशनिष्ठमेव पदं युक्तम् । तस्माज्जातिरेव शब्दार्थ इति । _131. વ્યક્તિવાચ્યાર્થવાદી- વેદીનું સદશ્ય યેન વ્યક્તિ સાથે બનશે, (સ્પેનજાતિ સાથે નહિ). | મીમાંસક- વેદીનું સદશ્ય યેન વ્યકિત સાથે નહિ બની શકે, કારણ કે અન્ય વ્યક્તિ સાથે તેનું વેદીનું) વૈસાદશ્ય પણ સંભવે છે. જે એક ચેનચકિત સાથે સદશ છે તે અન્ય વ્યક્તિથી વિસદશ પણ છે. વળી, અમૂર્ત હેઈજાતિ ક્રિયાનું સાધન નથી એમ તમે કહ્યું છે, પરંતુ તે દોષ પણ નથી કારણ કે અમૂર્ત ગુણે અને કર્મોમાં પણ સાધનપણું ઘટે છે, જેમ કે અરુણ ગાય) વડે (સોમ) ખરીદે છે' “પ્રદક્ષિણા કરે તો તે આહુતિ આપે છે. આલંભન, વિશસન, પ્રોક્ષણ વગેરે કરવાના આદેશમાં જાતિનું સાધનપણું વ્યકિતના આક્ષેપ દ્વારા ઘટશે. જેમ ભૂતેન્દ્રિયથી ઉત્પાઘ કમ આભ વડે ઉત્પાઘ કહેવાય છે તેમ જાતિથી લક્ષિત (=આાિપ્ત) વ્યકિત વડે સાથે કાર્ય જાતિ વડે સાધ્ય મનાયું છે. આત્મા બધાં કર્મોનાં ફળ ભોગવે છે અને તે બધાં કર્મોને કર્યા છે. તે અમૂર્ત હોવાથી દેહ અને ઇન્દ્રિ દ્વારા ઉદુ બરનાં લાકડાં બરાબર સાફ કરતે, યજ્ઞમાં હોમવાના ઘીને બરાબર તપાસ અને આવાં બીજાં કાર્યો કરતા તે યજ્ઞકર્મ કર્તા બને છે. એવી જ રીતે વ્યકિત દ્વારા કાર્ય પાર પાડતી જાતિ પણ કાર્યનું સાધનપણું પામે છે અને તેથી જાતિ જ ક્રિયાનું સાધન છે એમ મીમાંસકોએ કહ્યું છે; જેમ આત્માનું તૃત્વ અન્ય દ્વારા છે તેમ જાતિનું આ ક્રિયા સાધનપણું અન્ય (=વ્યકિત) દ્વારા છે. એવી જ રીતે, “છ આપવી” અને “અન્ય તેના જેવા રંગવાળાને કાપવું એ પણ વ્યકિત ભારત જ (જાતિમાં) ઘટાવવું. આનાથી ઉપચયાપચય, સંઘાત વગેરેને પણ ખુલાસો થઈ જાય છે. ઉપરાંત, વ્યાપ્તિસંબંધગ્રહણ, શબ્દાર્થ સંબંધગ્રહણ વગેરે પણ જાતિપામાં જ સહેલાઈથી ઘટે છે, કારણ કે એમાં આનન્યદોષ, વ્યભિચારદોષ વગેરેને કઈ અવકાશ નથી. વળી, જે કહેવામાં આવ્યું કે પદ પ્રત્યક્ષના વિષયમાં જ પ્રવર્તે છે અને સામાન્ય માત્ર તે પ્રત્યક્ષને વિષય નથી તેને પરિહાર લેકવાર્તિકકારે કર્યો છે. પ્રત્યક્ષને વિષય (જાતિ, ગુણ, કર્મ વગેરે ધરાવતી) શબલ વસ્તુ છે અને તેવી શબલ વસ્તુને કહેવા માટે શબ્દ જરાય શક્તિમાન નથી. તેથી સામાન્ય અંશને જુદા તારવીને તેમનામાં સર્વ પદ પ્રવર્તે છે (શ્લેકવાર્તિક આકૃતિ ૬૪). અનેક ધર્મોના સમુદાયથી ખચિત શબલે વસ્તુને જણાવવામાં કોઈ પણ પદ નિપુણ હોય એ ઘટતુ નથી અને તેવી શબલ વસ્તુમાં સબંધગ્રહણ સુકર નથી. એટલે સામાન્યાંશનિ જ પદ ઉચિત છે. તેની જાતિ જ શબ્દાર્થ છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ વાચાર્યું છે એ પક્ષ २०५ 132. अत्राभिधीयते । न जातिः पदस्यार्थो भवितुमर्हति । पदं हि विभक्त्यन्तो वर्णसमुदायो, न प्रातिपदिकमात्रम् । तत्र च प्रकृतिप्रत्ययावितरेतरान्वितमर्थमभिधत्त इति स्थितम् । द्वितीयादिश्च विभक्तिः प्रातिपदिकादुच्चरन्ती प्रातिपदिकार्थगतत्वेन स्वार्थमाचष्टे । युगपच्च त्रितयं विभक्त्यर्थः कारकं लिङ्गं संख्या च । न चैतत् त्रितयं प्रातिपदिकार्थे जातावन्वेति । न जातिः कारकम् । न च जातेः स्त्रीपुंनपुंसकविभागः । न चास्या द्वित्वादियोग इति । ... ____132. व्यक्तिवाच्यार्थवाही- सानो उत्तर अभे आपाये छीमे पानी अाति ઘટતું નથી, કારણ કે પદ એ છેડે વિભકિતના પ્રત્યયવાળ વર્ણોને સમુદાય છે, કેવળ પ્રાતિપદિક (=વિભકિતના પ્રત્યય વિનાને વણેને સમુદાય નથી અને ત્યાં એકબીજા સાથે જોડાયેલા પ્રકૃતિ અને પ્રત્યય અન્વિત અર્થનું અભિધાન કરે છે એ સ્થિર થયું છે. પ્રાતિપાદિકમાંથી સંભળાતી દ્વિતીયા વગેરે વિભકિત પ્રતિપાદિકના અર્થ સાથે જોડાયેલારૂપે પિતાના અર્થને જણાવે છે. વિભકિતને ત્રિતયરૂપ અર્થ- કારક લિંગ અને સંખ્યા યુગપત છે. પ્રાતિપાદિકના અર્થરૂપ જાતિમાં આ ત્રિતા નથી. જાતિ કારક નથી. જાતિમાં સ્ત્રી-પુ–નપુંસક એ વિભાગ નથી. જાતિને દ્વિવ આદિ સંખ્યા સાથે સંબંધ નથી. __133. ननु व्यक्तिलक्षणया सर्वमुपपत्स्यते इत्युक्तम् । न च युक्तमुक्तम् । सकृत्प्रयुक्तं पदमंशेन कञ्चिदर्थमभिदधाति, ततोऽर्थान्तरं लक्षयति, तद्गतत्वेन पुनः लिङ्गसंख्याद्यभिधत्ते इति न प्रातीतिकोऽयं क्रमः । . . 133. ति ५२थी ६९॥ ६॥२॥ व्यरित ज्ञात यश, ५४ी व्यति ॥२॥ मधु ઘટશે એમ જાતિપાના પાકારે કહ્યું છે પણ તે ઉચિત કહ્યું નથી. એક્વાર પ્રજાયેલું ५६ मशथी अर्थने (तिने) अलियाथी नावे छ, पछी अर्थान्तरने (व्यजितने) લક્ષણાથી જણાવે છે, ફરી વળી વ્યક્તિમાં રહેતા હોવાના કારણે લિગ, સંખ્યા વગેરેને તે अभिधाथी वे छ- २॥ म प्रतीतिमा याते. नथी.. साक्षात्तदन्वितत्वेन कथ्यमानं त्वसङ्गतम् । तद्भवेदग्निना सिञ्चेदित्यादिविधिसन्निभम् ॥ ननु पुंसीव सामान्ये कारकत्वं भविष्यति । व्यक्त्यन्तरितमित्येष युक्तो वैभक्तिकोऽन्वयः ॥ प्रातिपदिकार्थसामान्यगतत्वेनैव विभक्त्या खार्थोऽभिधीयते, न लक्षितव्यक्तिवृत्तित्वेन, यतोऽभिधानवैशसं स्यात् । स च विभक्त्यर्थो जातौ साक्षादसम्भवन् व्यक्त्यन्तरितो भविष्यति । Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ વ્યકિત વાચાર્યું છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન 134. જાતિ સાથે સાક્ષાત અન્વિત તરીકે કારક વગેરેને જણાવતું પદ અસંગત છે. તે તે “અગ્નિથી સિચે' એવા આદેશવાક્ય જેવું બની જાય. | મીમાંસક- જેમ દેહ-ઇન્દ્રિય દ્વારા આત્મામાં ફ્તત્વ છે તેમ વ્યક્તિ દ્વારા સામાન્યમાં કારક્તા વગેરે છે. એટલે જાતિ સાથે વિભક્તિને અન્વયસંબંધ વ્યક્તિ દ્વારા ઘટે છે. પ્રાતિપદિકને અર્થ સામાન્ય છે, સામાન્ય સાથે સંબદ્ધ તરીકે જ પોતાના અર્થને વિભકિત અભિહિત કરે છે અને નહિ કે લક્ષિત વ્યક્તિમાં રહેનાર તરીકે, કારણ કે જે તે પિતાને અર્થને લક્ષિત વ્યક્તિમાં રહેનાર તરીકે અભિહિત કરે તો વિભકિત પોતાના અર્થનું અભિધાન નથી કરતી એવું થાય. તે વિભકિતના અર્થને સાક્ષાત અન્વયે જાતિમાં સંભવત ન હોઈ વ્યક્તિ દ્વારા તે અન્વય જાતિમાં બનશે. 135. નૈત, ગામનો જ્ઞાનપ્રયત્સાઢિયોનિન ક્ષારોપઃ | નાતેસ્તુ साक्षान्न मनागपि व्यापारलेशसंस्पर्श इति स्वतो दुर्लभं तस्याः कारकत्वम् । अतः कथं तत्र विभक्त्यर्थान्वयः ? | 135. વ્યકિતવાચ્યાર્થવાદી – ના, એવું નથી. આત્માનો જ્ઞાન, પ્રયત્ન વગેરે સાથે સંબંધ હૈઈ આત્મામાં કારકત્વ ઘટે છે. પરંતુ જાતિમાં સાક્ષાત જરા પણ વ્યાપારના લેશ માત્રને સંસ્પર્શ નથી એટલે જાતિમાં બધી રીતે કારકત્વ દુર્લભ છે. તેથી કેવી રીતે જાતિમાં વિભક્તિના અર્થને અન્વય હોય ? 136. यदन्वितं च संख्यादि तत्स्थत्वेन न कथ्यते । कथ्यते यद्गतत्वेन न तत्तेन समन्वितम् ॥ न च व्यवहितव्यक्तिप्रतीति मन्यते जनः । नाऽन्यथानुपपत्त्यापि क्रमसम्वेदनं कचित् ॥ जनयन्ती च पश्यामो व्यक्ति जात्यनुरञ्जिताम् । संख्यादियोगिनी चेति सा वै धत्ते पदार्थताम् ।। 136. સંખ્યા વગેરે જેમાં (જાતિમાં) અન્વિત છે તેમાં રહેનાર તરીકે તેમને જણાવવામાં આવતા નથી. જેમાં વ્યકિતમાં) રહેનાર તરીકે તેમને જણાવાય છે તેમાં તેઓ અન્વિત નથી. કેઈને એવી પ્રતીતિ થતી નથી કે સંખ્યા વગેરે વ્યકિતના માધ્યમ દ્વારા જાતિ સાથે અન્વય ધરાવે છે. જે સંખ્યા આદિને વ્યકિત સાથે પહેલાં સંબંધ ન હોય તે જાતિ સાથે તેમને પછી અન્વય ઘટતો નથી એ અન્યથાનુ પપત્તિ વડે પણ કદી કમસંવેદન થતું નથી- અર્થાત પ્રથમ વ્યકિતસંબદ્ધ તરીકે અને પછી જાતિસંબદ્ધ તરીકે. અમે તે જાતિ વડે રંગાયેલી અને સંખ્યા આદિથી યુકત વ્યકિતને બોધ ઉત્પન્ન કરતી દેખીએ છીએ અને તેથી તે જ પદને અર્થ છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ २०७ તદત વાચાર્યું છે એ નૈયાયિક પક્ષ 137. નાતેઃ કાન્વયઃ નિતિમિર્ગીય િવ ા. तत्र संस्थाननिर्देशान्न जातेः काचिदङ्गता ॥ श्येनव्यक्त्या चेत् सादृश्यमिष्टकाकूटस्य नास्ति व्यक्त्यन्तरेण व्यभिचारात् , नितराममूर्तया जात्या सादृश्यमाकाशेनेव न तस्यावकल्पते इति स्पोदाहरणमात्रमेतत् । 137. જાતિને ક્રિયા સાથે અન્વયસંબંધ છે એના સમર્થનમાં જે ઉદાહરણ આપ્યું છે-નવેદી કરવી જોઈએ –તે ઉદાહરણમાં સંસ્થાનને નિર્દેશ હેઈ કઈ જાતિ ક્રિયાનું સાધન નથી. જે વ્યક્તિ સાથે ઈટાની વેદીનું સદશ્ય નથી, કારણ કે બીજી વ્યક્તિથી વેદીનું પૈસાદશ્ય છે, તે જેમ અમૃત આકાશ સાથે ઈટની વેદીનું સદશ્ય નથી ઘટતું તેમ અમૃત જાતિ સાથે વેદીનું સાદશ્ય વિશેષે ન ઘટે એટલે આ તે વિરોધી ઉદાહરણમાત્ર છે. 138. अन्येषु तु प्रयोगेषु गां देहीत्येवमादिषु । तद्वतोऽर्थक्रियायोगात्तस्यैवाहुः पदार्थताम् ॥ पदं तद्वन्तमेवार्थमाञ्जस्येनाभिजल्पति । न च व्यवहिता बुद्धिने च भारस्य गौरवम् ।। सामानाधिकरण्यादिव्यवहारोऽपि मुख्यया । वृत्त्योपपद्यमानः सन्नान्यथा योजयिष्यते ॥ तस्मात् तद्वानेव पदार्थः । 138. તદતવાદી (યાયિક) –ગાય આપે” એના જેવા બીજા પ્રયોગોમાં જાતિમતને અર્થ ક્રિયા સાથે સંબંધ હોવાથી તે જાતિમત જ પદને અર્થ છે એમ કહ્યું છે. પદ તત (= જાતિમત) અર્થનું જ સાક્ષાત અભિધાન કરે છે. અહીં ન તો વ્યવહિત બુદ્ધિ છે, ન તે ભારનું ગૌરવ છે. સામાનાધિકરણ્ય વગેરે વ્યવહાર પણ મુખ્ય વૃત્તિથી (= અભિધાશક્તિથી) ઘટતે હેઈ તેને અન્યથા સમજાવો પડતો નથી. તેથી પદને અર્થ તદાન છે. ____139. ननु कोऽयं तद्वान्नाम ? तदस्यास्तीति तद्वानिति विशेष एव सामान्यवानुच्यते । विशेषवाच्यत्वे चानन्त्यव्यभिचारौ तदवस्थौ । सामान्यं तु शब्देनानुच्यमानं नोपलक्ष्यमाणं भवति । उभयाभिधाने च शब्दस्यातिभार इत्युक्तम् । 139. શંકાકાર (મીમાંસક –આ તદાન એ શું છે ? તકવાદી (નૈયાયિક)-તે સામાન્ય) જેને હોય તે તદ્દાન; વિશેષ જ સામાન્યવાન કહેવાય છે. શંકાકાર (મીમાંસક) –વિશે વાચ હોતાં આનન્યદેષ અને વ્યભિચારદોષ એમના એમ રહે છે. શબ્દથી ન કહેવાયેલું સામાન્ય તે આલિપ્ત [પણ] થતું નથી. વિશેષ અને સામાન્ય બંનેનું અભિધાન માનતાં શબ્દ ઉપર વધુ પડતો બોજ પડે એમ અગાઉ કહેવાયું છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ તત્ વાચ્યાર્થ છે એ નૈયાયિક પક્ષ 140. उच्यते । नेदन्तानिर्दिश्यमानशाबलेयादिविशेषः तद्वान् । न च सर्वस्त्रैलोक्यवर्ती व्यक्तिव्रातस्तद्वान् । किन्तु सामान्याश्रयः कश्चिदनुल्लिखितशाबलेयादिविशेषस्तद्वानित्युच्यते । सामान्याश्रयत्वाच्च नानन्त्यव्यभिचारयोस्तत्रावसरः । 140. तद्वत्वाही (नेया थिङ) - उत्तर व्यायामे छीमे. 'आ'थी निहे 'शात शायसेय आि વિશેષ તદ્દાન નથી. ન તે ત્રણેય લોકમાં રહેલી બધી ગે વ્યક્તિઓના સમુદાય તદ્વાન છે પરંતુ સામાન્યના આશ્રયરૂપ અને શાબલેય આદિના ઉલ્લેખ વિનાના એવા કોઈ વિશેષ તદ્નાન કહેવાય છે. સામાન્યને આશ્રય હોવાને કારણે તેમાં આનન્યદોષ અને વ્યભિચારદોષને અવસર નથી. २०८ 141. न च विशेषणमभिधाय विशेष्यमभिदधाति शब्द इत्यभ्युपगच्छामः येनैनमतिभारेण पीडयेमहि । सामान्याश्रयमात्रे सङ्केतग्रहणात् तावन्मात्रं वंदतः शब्दस्य कोऽतिभार: : एवं ' तद्वतो नाखतन्त्रत्वात्' इत्यादि [प्र. समु. अपोह. ४ ] दूषणं परिहृतं भवति । किञ्च - प्रत्यक्षं न हि निष्कृष्टजात्यंशपरिवेष्टितम् । तद्गोचरप्रवृत्तश्च शब्दस्तं कथयेत् कथम् ।। तस्मात् प्रत्यक्षविषये प्रवर्तमानं तत्समानविषयमेव भवितुमर्हति पदं, न सामान्यमात्रनिष्ठम् । 141. વળી વિશેષણનું અભિધાન કરીને શબ્દ વિશેષ્યનું અભિધાન કરે છે એમ અમે માનતા નથી કે જેથી શબ્દને અમારે અતિ ભારથી પાડવા પડે. સામાન્યના આશ્રયમાત્રમાં સંકેતનું ગ્રહણ થતું હોવાને કારણે સામાન્યના આશ્રયમાત્રનું અભિધાન કરતા શબ્દને અતિ ભાર કેવા ? આમ જાતિશબ્દ તદ્દા વાચક નથી કારણ કે તે જાતિ ઉપર આધાર રાખીને જ તદ્દનું અભિધાન કરે છે, સ્વતંત્રપણે—સાક્ષાત્ કરતો નથી' ત્યાદિ દૂષણનો परिहार थर्म लय छे. वणी, निष्असित (abstracted) लतिय अंश प्रत्यक्ष विषय નથી, તો પછી પ્રત્યક્ષના વિષયમાં પ્રવૃત્ત થતા શબ્દ તેનું (= નિષ્કાસિત જાતિરૂપ અંશનુ) અભિધાન કેમ કરે ? તેથી, પ્રત્યક્ષના વિષયમાં પ્રવૃત્ત થતા શબ્દતા વિષય પણ પ્રત્યક્ષના વિષય સમાન જ હોવા ઘટે, તેના વિષય સામાન્યમાત્ર ન હોવા ઘટે. 142. युगपन्ननु संवित्तिर्विशेषणविशेष्ययोः । प्रत्यक्षेऽपि न दृष्टैव न च युष्माभिरिष्यते ।। कार्यकारणभावो हि तद्धियोभवतां मते । तस्माद्विशेषणे जातौ पूर्वमिन्द्रियजा मतिः ॥ पदादपि तदायत्तसम्बन्धज्ञप्त्यपेक्षिणः 1 तत्रैव बुद्धिरित्येव न व्यक्तेरपि वाच्यता ॥ Page #226 -------------------------------------------------------------------------- ________________ તદ્દત વાર્થ છે એ તૈયાયિક પક્ષ ૨૦૯ 142. શંકાકાર (મીમાંસક)–વિશેષણ અને વિશેષ્ય બંનેનું યુગપત જ્ઞાન પ્રત્યક્ષમાં પણ અનુભવ્યું નથી જ; અને તમે ઈચ્છતા પણ નથી; કારણ કે તમારા મતે તે તે બંને જ્ઞાને વચ્ચે કાર્યકારણભાવસંબંધ છે. તેથી વિશેષણભૂત જાતિનું ઇન્દ્રિયજન્ય જ્ઞાન પ્રથમ થાય છે [અને પછી વિશેષરૂપ વ્યકિતનું ( વિશેષનું) ઈન્દ્રિયજન્ય જ્ઞાન થાય છે.] જાતિ સાથેના શબ્દના સંબંધના જ્ઞાનની સહાયથી પદ જાતિનું જ જ્ઞાન ઉત્પન્ન કરે છે; એટલે વ્યક્તિ પણ વાચ છે એ ઘટતું નથી. 143. સુરતે પ્રત્યક્ષે તાવત્ યોર વિશેTorવિશેષથોરિન્દ્રિયવિષયવન ! सामान्येऽपि संयुक्तसमवायादिन्द्रियं प्रवर्तमानं विशेषणवद् विशेष्यमपि विषयीकरोति । न हि सामान्य प्रत्यक्षं विशेषोऽनुमेय इति व्यवहारः । एवं गुणमात्रग्राहिणीन्द्रिये गुणिनोऽनुमेयत्वं स्यात्, न चैवमस्ति । तस्माद्विशेष्यपर्यन्तं प्रत्यक्षम् । तथा पदमपि तत्तुल्यविषयं, न तु सामान्यमात्रनिष्ठमिति युक्तम् । यत्तु 'सामान्यांशानपोद्धृत्य पदं सर्व प्रवर्तते' इति श्लो वा. आकृति ६२] तत् केवलव्यक्त्यभिधाने सति आनन्त्यव्यभिचारभयादुच्यते । तद्वदभिधाने तु तद्भयं नास्तीति न शुद्धजात्यभिधातृतया शब्दः संकोचनीयः । 143. તકતવાદી (નૈયાયિક)—આને ઉત્તર અમે આપીએ છીએ. પ્રત્યક્ષમાં વિશેષણ અને વિશેષ્ય બંનેય ઇન્દ્રિયના વિષય છે. સંયુક્તસમવાયરૂપ સન્નિકને કારણે સામાન્યને ગ્રહણ કરતી ઇન્દ્રિય વિશેષણની જેમ વિશેષ્યને પણ ગ્રહણ કરે છે, કારણ કે સામાન્ય પ્રત્યક્ષ છે અને વિશેષ અનુમેય છે એમ કહેવાતું નથી. સામાન્ય પ્રત્યક છે અને વિશેષ અનુમેય છે એમ માનીએ તે ગુણમત્રને ગ્રહણ કરનાર ઈન્દ્રિય હતાં ગુણી (=દ્રવ્ય) અનુમય બની જવાની આપત્તિ આવેપરંતુ એવું તે નથી. તેથી, વિશેષ્યને ગ્રહણ સુધી પ્રત્યક્ષા છે (= પ્રત્યક્ષને વ્યાપાર છે). અને પદને વિષય પણ પ્રત્યક્ષાના વિષય તુલ્ય છે; પદનો વિષય સામાન્ય માત્ર છે એમ કહેવું યોગ્ય નથી. “અનેક ધર્મોવાળી શબલ વસ્તુમાંથી સામાન્યાશેને જુદા તારવી તેમનું અભિધાન પદ કરે છે એ તમે જે કહ્યું તે તે કેવળ વ્યક્તિનું અભિધાન માનતાં આનન્યદેવ અને વ્યભિચારદેષ આવે એ ભયથી કહ્યું છે. પરંતુ તહતના અભિધાનમાં તે એ ભય છે નહિ, એટલે શુદ્ધ જાતિના અભિધાનમાં શબ્દને સંકેચ કરે જોઈએ નહિ (અર્થાત્ તદ્દતનું અભિધાન કરતા હોવાથી બહુવિષય શબ્દને જાતિમાત્રનું અભિધાન કરત કરી અલ્પવિષય કરે જોઈએ નહિ.) 144. નનું ન સર્વોત્તમના પ્રચાતુવિષય: શ, પ્રતિપત્તિનાપ્રસાત | न च शब्दाद् इन्द्रियाच्च तुल्ये प्रतिपत्ती भवतः । तदुक्तम् 'अन्यथैवाग्निसम्बन्धाद् दाहं दग्धोऽभिमन्यते' इत्यादि ।। उच्यते । पूर्वमेवैतत् परिहृतं सकलविशेषग्रहणाग्रहणाभ्यां प्रतिपत्तिविशेषसिद्धेः, धर्म्यभिप्रायेण च संप्लवस्योक्तत्वात् । नैतावता सामान्यमात्रनिष्ठः शब्दो भवति । Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ તદત વાચાર્યું છે એ યાયિક પક્ષ 144. શંકાકાર (મીમાંસક - શબ્દને વિષય પ્રત્યક્ષાના વિષય સાથે સર્વધા તુલ્ય નથી, કારણ કે એમ હોય તે શબ્દ દ્વારા થતું જ્ઞાન અને ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન તુલ્ય બની જાય. પરંતુ શબ્દ દ્વારા થતું જ્ઞાન અને ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન તુલ્ય હોતું નથી. એટલે જ કહ્યું છે કે અગ્નિને અડવાથી દાઝેલે માણસ અગ્નિને [અનુમિત કે શ્રત અગ્નિથી] અન્યથા અનુભવે છે, વગેરે.” તતવાદી (નૈયાયિકો—આને નિરાસ તે અમે પહેલાં કરી દીધો છે, કારણ કે સકળ વિશેષ ધર્મોના ગ્રહણ અને અગ્રહણને આધારે આ બે જ્ઞાનને (= પ્રમાણેને ) ભેદ સિદ્ધ છે; કેવળ ધણીને અનુલક્ષીને જ બે જ્ઞાનેના (= પ્રમાણેના) સંપ્લવની વાત કરી છેઅર્થાત કેવળ ધર્મને અનુલક્ષીને જ બે જ્ઞાનેને વિષય એક જ છે એમ કહ્યું છે. સિકલ વિશેષ ધર્મોના ગ્રહણ-અગ્રહણને આધારે ઇન્દ્રિય દ્વારા થતા જ્ઞાન અને શબ્દ દ્વારા થતા જ્ઞાન વચ્ચે ભેદ થાય છે એટલા માત્રથી શબ્દો વિષય સામાન્ય માત્ર બનતું નથી. ' 145. अपि च निष्कृष्टसामान्यांशवचनत्वे पदस्येप्यमाणे गोशब्दाद् गोत्वशब्दाच्च तुल्ये प्रतिपत्ती स्याताम् , 'गौः शुक्लः' इतिवच्च 'गोत्वं शुक्लम्' इति बुद्धिः स्यात् , चातुर्वर्णादिवच्च स्वार्थ एव गोशब्दाद्भावप्रत्ययस्त्वतलादिः स्यात् ।। 145. વળી, નિકૃષ્ટ સામાન્યાંશ જ પદને વાગ્યાથી છે એમ ઇચ્છવામાં આવે તે ગેશબ્દથી થતું જ્ઞાન અને ગે–શબ્દથી થતુ જ્ઞાન એ બે જ્ઞાને તુલ્ય થાય અને શુક્લ ગે'ની જેમ ફુલ ગર્વ એવી બુદ્ધિ થાય અને “ચાતુર્વર્ય વગેરેની જેમ “ગ” શબ્દને લાગે , તલું , વગેરે ભાવવાચક પ્રત્યય સ્વાર્થમાં જ (અર્થાત પ્રાતિપદિકના અર્થમાં જ લાગેલ બની જાય. 146. अथ मन्येथाः आक्षिप्तव्यक्तिका जातिं गोशब्दो वक्ति, भावप्रत्ययान्तस्तु निष्कृष्टस्वरूपमात्रनिष्ठामिति, तदनुपपन्नम् , अनाक्षिप्तव्यक्तिकाया जातेः कदाचिदશ્રેના _146. જો તમે એમ માને કે વ્યક્તિનો આક્ષેપ જે કરે તે જાતિ ગો'શબ્દને વાગ્યર્થ છે અને નિષ્ફટ સ્વરૂપમાત્રનિષ્ઠ જાતિ ( જે વ્યક્તિને આક્ષેપ નથી કરતી તે) ભાવપ્રત્યયાત શબ્દ “ગોને વાર્થ છે, તે તમારી આ માન્યતા ઘટતી નથી, કારણ કે વ્યકિતને આક્ષેપ ન કરતી હોય એવી જાતિનું કદીય કોઈને દર્શન નથી, 141. રથ નોરારશ્રવાયાં વ્યરૂપવતી જ્ઞાતિવાતે, માવાચयान्ते तु गोशब्दे श्रुते तच्छ्न्याऽसौ प्रतीयते इति । यद्येवमागतोऽसि मदीयं पन्थानम् । आश्रयवती चेज्जातिरुच्यते शब्देन जात्याश्रय उक्त एव भवति, नान्यथा साश्रयवत्युक्ता स्यात् । तदाश्रयपरिहारेणाश्रयिसामान्यमात्रविवक्षायां त्वतलादय प्रयुज्यन्ते । तथा चाहुः 'वस्य गुणस्य हि भावाद् द्रव्ये शब्दनिवेशः तदभिधाने त्वतलादयः' [महाभाष्य पू.१.२.११९] 'यस्य गुणस्य हि भावाद् द्रव्ये Page #228 -------------------------------------------------------------------------- ________________ તદ્વંદ્ વાચ્યાર્થ છે એ નૈયાયિક પક્ષ शब्दनिवेश:' इति तद्वद्वाच्यत्वपक्षसाक्षीण्यक्षराणि । सामानाधिकरण्यं च तत्रैवोपपद्यते इत्युक्तमेतत् । तस्मात् — यथाविध्यन्तपर्यन्तो वाक्यव्यापार इष्यते । तथैव व्यक्तिपर्यन्तः पदव्यापार इष्यताम् ॥ સ अनुपरतव्यापारे शब्दे तदवगमात् । 147. શંકાકાર ( મીમાંસક ) – જ્યારે ‘ગા' શબ્દ સાંભળીએ છીએ ત્યારે વ્યકિત સાથે સંબદ્ધ એવી જાતિ જ્ઞાત થાય છે, પરંતુ જ્યારે ભાવપ્રત્યયાન્ત ‘ગા’શબ્દ (અર્થાત્ ‘ગાવ’ શબ્દ) સાંભળીએ છીએ ત્યારે વ્યતિરહિત શુદ્ધ જાતિ જ્ઞાત થાય છે. તદ્દાદી ( મૈયાયિક )–ો એમ હાય તે! તમે મારા ભાગે આવ્યા. જો શબ્દ આશ્રય વાળી જાતિનું અભિધાન કરતા હોય તેા જાતિના આશ્રયનું પણ અભિધાન થઈ જ ગયુ. ગણાય, એ સિવાય આશ્રયવાળી જાતિનું અભિધાન ન થાય. તેથી આશ્રયને દૂર કરી શુદ્ધ જાતિનું અભિધાન કરવાની ઇચ્છા હોય ત્યારે [ભાવવાચક પ્રત્યયા] ત્વ, તલ વગેરેના પ્રયાગ થાય છે. એટલે કહ્યુ` છે કે જે ગુણુના ( = અપ્રધાનના અર્થાત્ જાતિ-ગુણ-ક્રિયાના) હેવાથી દ્રવ્યમાં શબ્દના પ્રયોગ કરાતા હોય, તે ગુણનું અભિધાન કરવા ત્વ, તલૂ વગેરેના પ્રયાગ થાય છે.’ [પાત ંજલ મહાભાષ્ય ૫ ૧-૨-૧૧૯]. ‘ગુણુના ( = અપ્રધાનના ) હાવાથી દ્રવ્યમાં શબ્દના પ્રયોગ થાય છે’.~~આ તાત્પાના સમથક સાક્ષીરૂપ અક્ષરો છે અને સામાનાધિકરણ્ય પણ તદ્ક્ષમાં જ ધટે છે એ તે અમે કહ્યું છે. તેથી જેમ તમે મીમાંસકા વાકથના વ્યાપાર વિધ્યન્તનું જ્ઞાન થાય ત્યાં સુધી ઇચ્છે છે તેમ શબ્દના વ્યાપાર પણ તમે વ્યક્તિનું જ્ઞાન થાય ત્યાં સુધી ઇચ્છા, કારણ કે જેનો વ્યાપાર અટકી નથી ગયા એવા શબ્દથી વ્યકિતનું જ્ઞાન થાય છે. 148. येनान्विताभिधानं च पदानामभ्युपेयते । सुतरां तेन वक्तव्या व्यक्त्यन्ता पदतो मतिः ॥ न हि व्यक्त्यनपेक्षाणां जातीनामितरेतरम् । अन्वयोऽनन्वितानां च नाभिधानमिति स्थितिः ॥ गङ्गायां घोष इत्यादी यथा सामीप्यलक्षणा । नैवं गौ: शुक्ल इत्यादी गम्यते व्यक्तिलक्षणा ॥ प्रयोगप्रतिपत्तिभ्यां वृद्धेभ्योऽध्यवसीयते । तस्मात् गवादिशब्दानां तद्वानर्थ इति स्थितम् ॥ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ તદ્દત વાગ્યાથ છે એ નીયાયિક પક્ષ ( 148. પદે અન્વિત અર્થનું અભિધાન કરે છે એમ જે માને છે તેણે તે વધુ ભાર દઈને કહેવું જોઈએ કે પદ દ્વારા થતું જ્ઞાન વ્યકિતનું જ્ઞાન કરાવીને જ અટકે છે. વ્યક્તિરહિત શુદ્ધ જાતિઓને એકબીજા સાથે અન્વય હોતો નથી અને અન્વિત ન હોય તેમનું અભિધાન થતું નથી એ સ્થિતિ છે. જેમ ગંગામાં ઘોષ છે' વગેરેમાં સામીયલક્ષણું જ્ઞાત થાય છે તેમ “ગાય શુકલ છે વગેરેમાં વ્યકિતલકાણ જ્ઞાત થતી નથી, (અર્થાત જેમ “ગંગામાં ને લક્ષણથી “ગંગાસમીપ’ એ ગૌણ અર્થ પ્રાપ્ત થાય છે તેમ ગાયને લક્ષણાથી વ્યક્તિ એ ગૌણ અથે પ્રાપ્ત થતું નથી.) શબ્દપ્રયોગ અને જ્ઞાન એ બે દ્વારા વૃદ્ધા પાસેથી શબદના અને નિશ્ચય કરીએ છીએ. તેથી, ગાય વગેરે શબ્દોને અર્થ તદ્વાન છે એ પુરવાર થયું. - 149. વિમુર સૂત્રકૃતી “થયાતિનાયડુ પા” કૃતિ ન્યિાયसूत्र २.२.६८] । 'तु' शब्दो विशेषणार्थः । किं विशिष्यते ? गुणप्रधानभावस्यानियमेन शब्दार्थत्वम् । स्थितेऽपि तद्वतो वाच्यत्वे क्वचित्प्रयोगे जातेः प्राधान्यं, व्यक्तेरङ्गभावः, यथा 'गौर्न पदा स्पष्टव्या' इति सर्वगवीषु प्रतिषेधो गम्यते, क्वचिद्वयक्तेः प्राधान्यं जातेरङ्गभावः, यथा 'गां मुञ्च' 'गां बधान' इति नियतां काञ्चिद्व्यक्तिमुद्दिश्य प्रयुज्यते, क्वचिदाकृतेः प्राधान्यं व्यक्तेरङ्गभावो जाति स्त्येव, यथा ''पिष्टमय्यो गावः क्रियन्ताम्' इति सन्निवेशचिकीर्षया प्रयोग इति । सर्वसर्यगतत्वेऽपि जातेर्न मृद्गवादौ वृत्तिरित्युक्तम् । तदेवं गवाश्वादिशब्दानां तावत् तद्वानर्थ इति सिद्धम् । येषामर्थेषु सामान्यं न सम्भवति तैः पुनः । उच्यते केवला व्यक्तिराकाशादिपदैरिव ॥ एवं डित्थादिशब्दानां संज्ञात्वविदितात्मनाम् । अभिधेयस्य सामान्यशून्यत्वाद् व्यक्तिवाचिता ।। अत एव हि द्रव्यशब्दा इत्युच्यते । 149. એટલે જ સૂત્રકાર ગૌતમે કહ્યું છે કે “– કૃતિ-જ્ઞાત તુ વાથઃ (વ્યક્તિ, આકૃતિ અને જાતિ પદાર્થ છે.) સૂત્રગત તુ’ શબ્દ વિશેષણના અર્થમાં વપરાય છે, (અર્થાત તે વિશેષતાદર્શક પદ છે ) તે શી વિશેષતા દર્શાવે છે ? શબ્દાર્થના ઘટકની અનિયતપણે ગુણ-પ્રધાન હવારૂપ વિશેષતા તે દર્શાવે છે. તદત વાચાર્યું છે એ સ્થિર થયું છે ત્યારે કયારેક શબ્દપ્રયોગમાં જાતિનું પ્રાધાન્ય હોય છે અને વ્યકિત ગૌણ હોય છે જેમકે “ગાયને પગ વડે સ્પર્શવું જોઈએ નહિ એ વાકયમાં બધી ગાયને અનુલક્ષી પ્રતિષેધ સમય છે; ક્યારેક વ્યકિતનું પ્રાધાન્ય હોય છે અને જાતિ ગૌણ હેય છે, જેમકે “ગાયને બાંધ’ ‘ગાયને છોડ’ એ વાક્યમાં નિયત કઈક ગાય વ્યકિતને ઉદ્દેશીને ગાય'શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે; કયારેક આકૃતિનું પ્રાધાન્ય હોય છે, વ્યકિત ગૌણ હેય છે અને જાતિ તે હતી જ નથી, જેમકે લેટની ગાય બનાવો' એ વાકયમાં સન્નિવેશ (= રચના ) કરવાની ઇચ્છાથી “ગાય” Page #230 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યશબ્દો અને ગુણશબ્દને વાચ્યાર્થ ૨૬૩ શબ્દ પ્રયોગ થયો છે. જાતિ સર્વસવંગત હોય તે પણ માટીની ગાયમાં સમવાય સંબંધથી ગોત્વજતિ રહેતી નથી એ અમે કહ્યું છે. તેથી આમ બતાવ્યા પ્રમાણે ગાય, અશ્વ, વગેરે શબ્દોને વાચાર્ય તદાનું છે એ પુરવાર થયું. જે પદોના અર્થોમાં સામાન્ય ન સંભવતું હોય તે પદે કેવળ વ્યકિતનું અભિધાન કરે છે, જેમકે “આકાશ' વગેરે પદો. તે જ રીતે, જે પદોને સ્વભાવ સંજ્ઞા ( = વિશેપનામ છે હોવાપણું છે તે “ડિલ્ય વગેરે પદોને અભિધેય સામાન્ય શૂન્ય હોઈ તેમને વાગ્યાથે વ્યકિત છે. એટલે જ તેમને દ્રવ્યશબ્દ કહેવામાં આવે છે. 150. જે પુન: પિતાનેવાવૃશિ પ્રવક્ષતે | वाच्यं तत्रापि सामान्यमतीव ग्राहिंकास्तु ते ॥ न हि डित्थत्वसामान्यं दृश्यते गगनत्ववत् । कल्पनायास्तु नो भूमिः काचिदस्ति विपश्चिताम् ॥ 150. જેઓ એક વ્યકિતમાં (દા. ત. આકાશમાં ) અનેક ભેદ કલ્પી તે ભેદોમાં સામાન્ય માને છે અને ત્યાં પણ સામાન્યને વાચ કહે છે તેઓ વધુ પડતું ગ્રહણ કરે છે. જેમ આકાશત્વ સામાન્ય દેખાતું નથી તેમ ડિત્વ સામાન્ય પણું દેખાતું નથી. અહીં બુદ્ધિમાનને કલ્પના કરવા માટે કેઈ આધાર જ નથી. ____151. गुणशब्दास्तु केचित् स्वजात्यवच्छिन्नं गुणमभिधाय तावत्येव विरमन्ति; केचिद् गुणमभिधाय द्रव्यमाक्षिपन्ति, तत्सामानाधिकरण्यप्रयोगदर्शनात् । गुणैकनियतास्तावद् गन्धरूपरसादयः । गन्धत्वादिव्यवच्छिन्नगन्धादिगुणवाचिनः ॥ तेषां न द्रव्यपर्यन्ता वृत्तिः वचन दृश्यते । न गन्धः पद्म इत्यस्ति सामानाधिकरण्यधीः । न ह्येवं केचन वक्तारो भवन्ति 'चन्दनं गन्धः' 'आनं रसः' इति । गुणं शुक्लादिशब्दास्तु कथयन्तस्तदाश्रयं । द्रव्यमप्याक्षिपन्त्येव शुक्लोऽशुरिति दर्शनात् ।। 151. કેટલાક ગુણશબ્દો સ્વજાતિવિશિષ્ટ ગુણનું અભિધાન કરીને તેટલામાં જ અટકી જય છે; જ્યારે કેટલાક ગુણશબ્દ ગુણનું અભિધાન કરી દ્રવ્યને પણ આક્ષેપ કરે છે કારણ કે તે ગુણશબ્દને દ્રવ્યશબ્દ સાથે સામાનાધિકરણ્યને પ્રયોગ દેખાય છે. જે ગુણશબ્દ ગુણનું અભિધાન કરીને અટકી જ જાય છે તે ગુણશબ્દો છે “ગંધ', “રૂપ”, “રસ, વગેરે. તેઓ ગન્ધવ વગેરે સામાન્યથી વિશિષ્ટ ગબ્ધ આદિ ગુણોના વાચક છે. તેઓને વ્યાપાર દ્રવ્ય સુધી કયાંય દેખાતું નથી. ગંધ પદ્મ છે એવી સામાનાધિકરણ્યની બુદ્ધિ થતી નથી. વકતાઓ એમ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ક્રિયાશબ્દોને વાગ્યા કહેતા નથી કે “ચંદન ગંધ છે' “કેરી રસ છે.” પરંતુ “શુકલ વગેરે શબ્દ ગુણનું અભિયાન કરતા કરતા તે ગુણના આશ્રયભૂત દ્રવ્યને આક્ષેપ કરે છે, કારણ કે “શુકલ અંશુ' એવી સામાનાધિકરણ્યની બુદ્ધિ થતી દેખાય છે. 152. शुक्लादयोऽपि शब्दाः गुणपदोपबन्धसङ्कोचितशक्तयो भावप्रत्ययान्तपदवद् गुणमात्राभिधाने एव पर्यवस्यन्ति, 'शुक्लो गुणोऽश्वः' 'शोल्क्यमश्वः' इति सामानाधिकरण्यप्रयोगादर्शनात् । 152. “ગુણે પદ સમીપમાં પ્રજાવાથી જેમની શક્તિ સંકોચાઈ ગઈ છે તે ‘શુકલ’ વગેરે ગુણશબ્દો ભાવપ્રત્યયાત પદની જેમ (“શૌફલ્ય” જેવા ગુણપદોની જેમ) ગુણમાત્રનું અભિધાન કરવામાં જ પર્યવસાન પામે છે, કારણ કે “શુકલ ગુણ અશ્વ' (અહીં “શુકલ’ની સમીપમાં “ગુણ” પદનો પ્રયોગ છે) “શલ્ય અશ્વ એવો સામાનાધિકરણ્યને પ્રગટ થતા દેખાતું નથી. ___153. क्रियाशब्दाश्च द्विविधा भवन्ति । केचित् कर्तरि कर्मणि करणे वा प्रयुज्यन्ते, केचिद्भावमात्रवचना एव । कादिवाचिनस्तावन्निमित्तीकृत्य काञ्चन क्रियां तद्योगिनि द्रव्ये वर्तन्ते, पाचकादयः । यत्रापि तक्रियायोगस्तदानीं नोपलभ्यते । तत्रापि योग्यतां दृष्ट्वा शब्दं तज्ज्ञाः प्रयुञ्जते । न हि 'पाचकः' 'लावकः' इति प्रवृत्तक्रिय एवोच्यते, अन्यदाऽपि तथा तथा व्यवहारात् । अन्ये पूर्वापरीभूतस्वभावपरिहारतः । સિદ્ધરતા પ્રાદું રા: પાય: શિયામ્ / तदुक्तम् 'कृदभिहितो भावो द्रव्यवद्भवति क्रियावच्च' इति [महाभाष्य] । न चैकान्तेन परिहृतसाध्यमानावस्थैव तैः क्रियोच्यते, यत आह-क्रियावच्चेति । 153. ક્રિયાશબ્દો બે પ્રકારના છે. કેટલાક ક્રિયાશબ્દ કર્તાના અર્થમાં, કેટલાક કર્મના અર્થમાં અને બીજા કેટલાક કરણના અર્થમાં પ્રયોજાય છે; જ્યારે કેટલાક માત્ર ભાવના જ વાચક છે. કર્તા વગેરેના વાચક ક્રિયાશબ્દો કેઈક ક્રિયાને નિમિત્ત કરી તે ક્રિયાવાળા દ્રવ્યમાં પ્રયોજાય છે, જેમકે પાચક વગેરે ક્રિયાશબ્દો. જ્યાં તે ક્રિયાને સંબંધ તે વખતે દેખાતે ન હોય ત્યાં પણ યોગ્યતા જોઈને તજજ્ઞો ક્રિયાશબ્દ પ્રયોજે છે, કારણ કે જ્યારે પાચક કે Page #232 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા શબ્દોને વાચ્યાર્થ ૨૧૫ લાવને વ્યવસાય કરતે માણસ પાકયિા કરતું હોય કે લણત હોય ત્યારે જ પાચક', 'सा' यात नथी, अन्य समये ५ तेने 'पाय' 'सा' हवामां आवे छे. मीन પ્રકારના પાક વગેરે [ભાવમાત્રના વાચક ?] ક્રિયાશબ્દો, પૂર્વઅપર એ ક્રમરૂપ સાધ્યસ્વભાવ छोरी सिद्ध स्वभाव पामेली ठियानुगनिधान ४२ छे. तेथी [पाणि निसूत्र 'गतिकारकोपपदात् कृत् ।' १.२.१३८ ५२ना कायमi] थुछ है। प्रत्यय व अभिधान पामेला धाव દ્રવ્ય જેવો અને ક્રિયા જેવો સમજાય છે.” જેણે એકાન્તપણે સાધ્યમાન અવસ્થા છેડી દીધેલી છે એવી ક્રિયાને તેઓ ( = વૈયાકરણ) ક્રિયા કહેતા નથી [ અર્થાત્ સાધ્યરૂપ અવસ્થાવાળી प्रियाने । तेमा छिया गोछे ], मेटले ॥ [ 248 ] यु छ 'ठिया वा.' 154. अन्यत्प्रवृत्तौं शब्दस्य निमित्तमवगम्यते । अभिधेयं तु तस्यान्यदित्ययं प्रथमः क्रमः ॥ पाचकादिशब्दानां हि प्रवृत्तिनिमित्तं क्रिया, अभिधेयास्तु कादयः ॥ क्वचित्पुनर्यदेवास्य स्यात्प्रवृत्तिनिबन्धनम् । तस्यैव वाच्यता भावप्रत्ययान्तपदेष्विव ॥ इत्येवं लेशतस्तावन्नाम्नां वृत्तिरुदाहृता । आख्यातानां तु वाच्योऽर्थः पुरस्ताच्चर्चयिष्यते ।। 154. શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત અન્ય જણાય છે અને તેનું અભિધેય અન્ય હોય છે એવો આ પ્રથમ ક્રમ છે. પાચક વગેરે શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત ક્રિયા છે અને તેમના અભિધેયો ર્તા વગેરે છે. વળી, કેટલીક વાર શબ્દનું જે પ્રવૃત્તિનિમિત્ત હોય છે તે જ અભિધેય હોય છે; ઉદાહરણાર્થ ભાવપ્રત્યયાન્ત શબ્દોમાં જે પ્રવૃત્તિનિમિત્ત હોય છે તે જ અભિધેય હોય છે. આમ સંક્ષેપમાં નામોની અભિધાવૃત્તિ જર્ણવી. પરંતુ આખ્યાતના (verbs) वाश्यायनी या मा ५२ री|. ___155. उपसर्गनिपातानां नाम्नामिव विभागतः । प्रयोगप्रतिपत्तिभ्यामनेकार्थोऽवगम्यते । उपसर्गाः प्राचुर्येण क्रियायोगे वर्तन्ते, 'उपसर्गाः क्रियायोगे' इति [पाणिनि ९.८.५९] स्मरणात् । केचित्त नामभिरभिसम्बन्ध्यन्ते, यथा ईषदर्थवाचिन: 'आपिशंग' इत्यादयः । अन्ये क्रियागर्भतया नाम्ना सम्बध्यन्ते यथा 'प्रगतं वयो यस्य स प्रवयाः' इति । अन्ये धातोर्विचित्रार्थतामापादयन्तस्तद्विशेषणतया सम्बध्यन्ते । यथोक्तम् उपसर्गवशादातुरर्थान्तरविलासकृत् । विहाराहारसंहारप्रहारपरिहारवत् ॥ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉપસર્ગોને વાચ્યાથ 155. નામોની જેમ વિભાગાનુસાર, ઉપસર્ગો અને નિપાતેના અનેક અર્થો પ્રયોગ અને પ્રતિપત્તિ દ્વારા જ્ઞાત થાય છે. ઉપસર્ગો પ્રચુરપણે ક્રિયાના સંબંધમાં હોય છે કારણ કે વ્યાકરણસ્મૃતિમાં કહ્યું છે કે ઉપસર્ગો ક્રિયાના સંયોગમાં હોય છે. [અર્થાત ઉપસર્ગો ક્રિયાપદો verbs સાથે જોડાયેલા હોય છે. ] કેટલાક ઉપસર્ગો નામ સાથે જોડાય છે. જેમકે આપિશંગ માં અવેલે ઈદ્ અર્થને વાચક “આ ઉપસર્ગ. બીજા ઉપસર્ગો ક્રિયાને ગર્ભમાં રાખી નામ સાથે જોડાય છે, જેમકે “પ્રવયમાં રહેલ પ્ર” ઉપસર્ગ–પ્રગત છે વય (= ઉંમર ) જેની તે પ્રવય એક જ ધાતુના વિવિધ અર્થે પ્રસ્તુત કરતા બીજા ઉપસર્ગો તે ધાતુના વિશેષણ રૂપે તે ધાતુ સાથે જોડાય છે; આના સમર્થનમાં કહેવામાં આવ્યું છે કે “ઉપગને લીધે એકને એક ધાતુ બીજા અનેક અર્થોમાં વિકસે છે, પ્રકાશે છે; ઉદાહરણાર્થ પ્રહાર, આહાર, સંહાર, વિહાર, પરિહારમાં રહેલે એક જ ધાતુ “હે. 156. નનુ ચિહુપ ધાસ્વમેવ વાઘનાનો ટલ્લે, થા “બસ્થિત: તિ गतिनिवृत्तिवाची धातुः प्रवृत्तगतिवचनतां नीतः प्रशब्देन । न चेदृशं विशेषणं भवितुमर्हति । येन स्वार्थाविरोधेन विशेष उपजन्यते । विशेषणं तदेवेष्टं न तु यत्स्वार्थनाशनम् ॥इति 156 શંકા––કેટલીક વાર ઉપસિગ ધાતુના પિતાના અને બાધ કરતો દેખાય છે, જેમકે “પ્રસ્થિતિમાં રહેલે પ્ર ઉપસર્ગ; ગતિની નિવૃત્તિના વાચક “સ્થા” ધાતુને “પ્ર ઉપસર્ગ શરૂ થયેલી ગતિની વાચકતા ભણી લઈ જાય છે. વિશેષણ આવું હોય એ ઘટતું નથી. સ્વના (અર્થાત જેનું તે વિશે ઘણું હોય તેના પિતાન) અર્થ બાધક બન્યા વિના તેનામાં વિશેષતા પેદા કરે તે જ વિશેષણ છે એમ ઈચ્છવામાં આવ્યું છે, જે સ્વના અર્થને નાશ કરનાર હોય તેને તેનું વિશેષણ ઈચ્છવામાં આવ્યું નથી. 151. નૈષ રોષ:, ગત્તરામિઘાનસામર્ઝાઇનમેવ થાતોધિત્પસ विशेषणं भवितुमर्हति । अनेकार्थाभिधानशक्तिश्च धातुरुपसर्गेण नियतेऽर्थे ऽवस्थाप्यते રૂતિ તસ્ય તરિશેષતા | 157. Rયાયિકને ઉત્તર–આ દેવ આવતો નથી. અર્થાન્તરનું અભિધાન કરવાનું સામર્થ્ય ધાતુમાં પ્રગટાવવાનું કાર્ય કરતાં ઉપસિગ ધાતુનું વિશેષણ બનવાને લાયક છે. અનેક અર્થનું અભિધાન કરવાની ધાતુની અભિધાનશક્તિ ઉપસર્ગ વડે નિયત અર્થમાં બરાબર સ્થાપિત થાય છે, એટલે ઉપગ ધાતુનું વિશેષણ છે 158 ૩૫ મિર્થસ્થ વાવ જોતા રૂતિ | प्रकृतानुपयोगित्वादिहैतन्न विचार्यते ।। अन्वयव्यतिरेकाभ्यां तदर्थो ह्यवधार्यते । तदागमे तत्प्रतीतेस्तदभावे तदग्रहात् ॥ Page #234 -------------------------------------------------------------------------- ________________ નિપાત અને કમપ્રવચનીયના અર્થ વિશે ૨૧૭ ते तु किं वाचकाः सन्तः तदवगतिमुपदधति, किं वा द्योतकाः ? इति । किमनेन ? 158 શું ઉપસર્ગો અથના વાચક છે કે દ્યોતક છે એ પ્રશ્ન અહીં પ્રસ્તુત ચર્ચામાં ઉપયોગી નથી, એટલે એને અમે અહીં વિચાર કરતા નથી, અન્વય-વ્યતિરેક દ્વારા ઉપસર્ગના અર્થને નિર્ણય થાય છે, કારણ કે ઉપસર્ગ હતાં તે અર્થની પ્રતીતિ થાય છે, તે ન હતાં તે અર્થનું ગ્રહણ થતું નથી. શું ઉપસર્ગો તે અર્થના વાચક છે માટે તે અર્થનું જ્ઞાન કરાવે છે? કે પછી ઉપસર્ગો તે અર્થના ઘોતક છે ? – એ પ્રશ્નનું અમારે શું પ્રજન ? 159. gવું સમુદ્ધિવાવિનાં દ્વિનિપાતાનાં “વૃક્ષ પ્રતિ ચોતરે' ફંતિ कर्मप्रवचनीयानामर्थः प्रयोगप्रतिपत्तिभ्यामवधारणीय इत्यलं प्रसङ्गन । 159 એ જ રીતે સમુચ્ચય વગેરેના વાચક “ર” (= 'અને') વગેરે નિપાતશબ્દોને અને વૃક્ષ પ્રતિ દ્યોત” ( = “વૃક્ષ તરફ પ્રકાશે છે ) એ વાક્યમાં ક્રિયાપદથી સ્વતંત્ર વપરાયેલ પ્રતિ’ જેવા કર્મપ્રવચનીયોને અથ પ્રયોગ અને પ્રતિપત્તિ દ્વારા નક્કી કરવો જોઈએ વધુ ચર્ચાની આવશ્યક્તા નથી. 160, अयमस्य पदस्यार्थ इति किं चिन्तितेन वा । योऽर्थः प्रतीयते यस्मात् स तस्यार्थ इति स्थितिः ।। स्पष्टामपि तु ये बुद्धिं निरूपयितुमक्षमाः । तां बोधयितुमस्माभिर्दिङ्मात्रमुपदर्शितम् ॥ इति प्रमाणत्वसमर्थनाय शब्दस्य किञ्चिद्वयमुक्तवन्तः । पदाभिधेयार्थनिरूपणं तु शास्त्रान्तरे विस्तरतः प्रणीतम् ।। तत्क्षोदेन न नः प्रयोजनमतिदाघीयसी सा हि भूरन्यामेव दिशं परीक्षितुमतोऽस्माभिर्गहीतः क्षणः । जात्याद्यर्थसमर्थनेन कथिता बाह्यार्थसंस्पर्शिता शब्दानामियतैव नवसरेऽमुष्मिन् कृतार्था वयम् ॥ 160, અથવા “આ પદને આ અર્થ છે' એમ વિચારવાની શી જરૂર છે ? જે પદમાંથી જે અર્થ જ્ઞાત થાય તે પદને તે અર્થ છે એ વસ્તુસ્થિતિ છે. પિતાને થતા અષ્ટ જ્ઞાનની વિચારણા કરવા જે અસમર્થ છે તેમને સમજાવવા અમે કેવળ દિશા બતાવી છે. આમ શબ્દની પ્રમાણુતાનું સમર્થન કરવા માટે અમે કંઈક કહ્યું છે, બાકી, પદના અભિધેયાથનું ૨૮-૨૯ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ વાક્ષાર્થ વિશે ભિન્ન મતો નિરૂપણ તે અન્ય શાસ્ત્રમાં = વ્યાકરણશાસ્ત્રમાં , વિસ્તારથી કરવામાં આવ્યું છે. તેનું ખેડાણ કરવાનું અમારું પ્રજન નથી તે ક્ષેત્ર અતિ વિસ્તૃત છે. એટલે અન્ય દિશાની પરીક્ષા કરવા માટે અમે સમય ફાળવીએ છીએ [ શબ્દને ] જાતિ વગેરે અર્થનું સમર્થન કરવા દ્વારા શબ્દો બાહ્ય અર્થને સ્પર્શે છે, ગ્રહે છે એ અમે જણાવી દીધું. આ અવસરે એટલાથી જ અમે કૃતાર્થ છીએ. ___161. एवं पदार्थे निर्णीते वाक्यार्थश्चिन्त्यतेऽधुना । ___ तत्र विप्रतिपत्तिश्च बहुरूपा विपश्चिताम् ॥ केचिदाचक्षते --बाह्यस्य वाक्यार्थस्यासम्भवात् पदार्थसंसर्गनिर्भासं ज्ञानमेव वाक्यार्थ इति । अन्ये तु–वास्तवः पदार्थानां परस्परसंसर्गो बाह्य एव वाक्यार्थ इत्याहुः । अन्यव्यवच्छेदो वाक्यार्थ इत्यपरे, शुक्लादिपदान्तरोच्चारणे कृष्णादिनिवृत्तेरवगमात् । अपरे सङ्गिरन्ते- संसर्गस्य दुरपह्नवत्वात् तस्य च गुणप्रधानभावगर्भवाद् गुणीभूतकारकनिकरनियां प्रधानभूता क्रिया वाक्यार्थ इति । - अन्ये मन्यन्ते --- भाव्यनिष्ठः पुरुषव्यापारः करोत्यर्थो भावनाशब्दवाच्यो वाक्यार्थः । लिङादिशब्दव्यापारवाच्यस्तु शब्दभावनाख्यः पुरुषार्थभावनाऽनुष्ठाने प्रवर्तकः स एव विघिरुच्यते । अन्ये ब्रुवते द्वयाभिधाने लिङादेः प्रत्ययस्य भागौरवाद्विधिरेव वाक्यार्थः, स एवानुष्ठेयः प्रवर्तकश्चेति । तत्रापि द्वयी विमतिः। कैश्चित् प्रेषणात्मकत्वं शब्दस्याभ्युपगतं, लिङादिशब्दैस्तथा तदवगमात् कार्यान्तरानवगमाद् भावार्थमात्रकार्यत्वपक्षस्य चातिदौर्बल्याद्विधिरेवानुष्ठेय इत्यर्थात् तस्य कार्यत्वम् । अन्यैस्तु कार्यत्वेन नियोगप्रतीतेरर्थात् तस्य प्रेरकत्वमिति संश्रितम् । कार्यमवगतं स्वसिद्धये पुरुषं नियुक्त, ममेदं कार्यमित्यवगते हि तत्सिद्धये पुरुषः प्रवर्तते इति । .. अन्ये पुनः अभिनवं वाक्यार्थमुद्योगं नाम वर्णयांबभूवुरित्यनेकशाखा विप्रतिपत्तिः । तदत्र कि तत्त्वमिति । Page #236 -------------------------------------------------------------------------- ________________ વાયા વિશે ભિન્ન મતા 161. આમ પદના અથ'ના નિણૅય થઈ ગયા પછી હવે વાકયાની વિચારણા કરવામાં આવે છે. તેમાં બુદ્ધિમાતાના વિવિધ મતભેદો અનેક છે. કેટલાક કહે છે કે ખાદ્ય વાકયા સંભવતા ન હોઈ, પદોના અર્થાના અવાસ્તવિક સૌંસગ་સબધના પ્રતિભાસવાળું જ્ઞાન જ વાકયાથ છે. પરંતુ ખીન્દ્ર કહે છે કે પદોના અર્થના વાસ્તવિક સંસગ એ વાકયા છે, આમ વાકયા બાહ્ય જ છે. ખીજા કેટલાક માને છે કે અન્યનેા વ્યવચ્છેદ ( = વ્યાવૃત્તિ એ વાયાથ છે, કારણ કે ‘ શુકલ ' વગેરે પદાનુ... ઉચ્ચારણ થતાં જ કૃષ્ણ વગેરેની વ્યાવૃત્તિનુ જ્ઞાન થાય છે. બીજા કહે છે કે સ’સગ`ના પ્રતિષેધ દુષ્કર હાઈ અને સંસગ પદોના અર્થાના ગુણુપ્રધાનભાવમાંથી નિષ્પન્ન થતા હોઈ, ગૌણુ બની ગયેલા કાકાથી થતી પ્રધાનભૂત ક્રિયા વાક્યા છે. ખીજા કેટલાક માને છે કે [ યાગ આદિ] ક વિષયક પુરુષના વ્યાપાર જે જોતિ ( = ‘કરે છે’ ) એવા સામાન્ય ક્રિયાપદને અથ ધરાવે છે તેમજ જે અભાવના’ શબ્દથી વાચ્ય છે તે વાયા' છે. [ ઝેત = યજ્ઞ + ોતિ સામાન્ય ક્રિયાપદ + લિ; આમાં યાગવિષયક ‘ કરાતિ ’ સામાન્ય ક્રિયાપદને અએ વાકયા; લિટ્ટ પ્રત્યયના અથા વાકયામાં સમાવેશ નથી ] લિઙ આદિ શબ્દના વ્યાપારથી વાચ્ય શબ્દભાવના નામને, પુરુષની અભાવનાના = કવિષયક પુરુષવ્યાપારના) અનુષ્ઠાનમાં પ્રવતંક જે છે વિધિ કહેવાય છે. વળી ખીજા કેટલાક કહે છે કે [અભાવના અને શબ્દભાવના ] બંનેનુ' અભિ ધાન લિડ આદિ પ્રત્યય કરે છે એમ માનતાં લિ આદિ પ્રત્યય ઉપર વધુ ભાર લાદવાની આપત્તિ આવતી હાઈ કેવળ [ શબ્દભાવના નામને ] વિધિ જ વાકયા છે, તે વિધિ જ અનુષ્ય પણ છે અને પ્રવત”ક પણ છે. તેમાં પણ એ વિરુદ્ધ મતા છે કેટલાક લિફ આદિ શબ્દોનું પ્રેરણાત્મકત્વ સ્વીકારે છે, કારણ કે લિઙ આદિ શબ્દોમાંથી તેવું તેનું જ્ઞાન થાય છે; ખીજા કોઈ કા'નું { = અનુòયનું ) જ્ઞાન ન થતુ' હોવાથી તેમ જ કાÖસામાન્યરૂપ કાત્વપક્ષ અતિ દુલ હાવાથી નિધિ જ અનુય છે એમ અર્થાત્ વિધિનુ કાર્યત્વ પ્રાપ્ત થાય છે. બીજા કેટલાક માને છે કે [ લિઙ આદિ શબ્દાનુ` કા`ત્વ છે. ] કા દ્વારા નિયેગની (આજ્ઞાની–પ્રેરકત્વની પ્રતીતિ થતી હોવાથી અર્થાત્ જ, [ સાક્ષાત્ નહિ ], લિš આદિ શબ્દનુ પ્રેરકત્વ છે એમ સ્વીકારાયુ' છે. જ્ઞાત થયેલુ` કા` પોતાની સિદ્ધિને માટે પુરુષને પ્રેરે છે. આ મારું કાય* ( = અનુષ્ઠેય ) છે' એમ જ્ઞાત થતાં તેને પાર પાડવા પુરુષ પ્રવૃત્તિ કરે છે. બીજા કેટલાક ઉદ્યોગ નામના નવા જ વાકયાનુ વર્ણન કરે છે આમ અનેક શાખાઓમાં મતભેદ ફ`ટાયેલા છે તે અહીં ખરેખર શું તત્ત્વ છે ? અર્થાત્ ખરેખર વાયા શા છે ? ૨૧૯ 162. ત્રૈકે તાવવાğ:- - वाक्यार्थी नाम पारमार्थिको बहिर्नास्त्येव । स हिं पदार्थेभ्यो व्यतिरिक्तो वा स्यादव्यतिरिक्तो वा ? न व्यतिरिक्तः, भेदानुपलम्भात् । 'गौः शुक्ला आनीयताम्' इत्यत्र पदग्रामे जातिगुणक्रियादिपदार्थव्यतिरेकेण कोऽसौ वाक्यार्थः य: स न दर्शयितुं शक्यते । अव्यतिरेके तु पदार्था एव वाक्यार्थः प्रत्येकं वा स्यात् सामस्त्येन वा ? न प्रत्येकं, तथाऽनवगमात्, न हि गौरिति पदार्थ वाक्यार्थो भवति । सामस्त्यं तु न तेषामस्ति । तद्धि सत्तया भवेत् प्रतीत्या एव Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ વાયાર્થ વાસ્તવિક નથી એ મત वा ? सत्तया सामस्त्यमशेषपदार्थराशेरस्तीति न नियतः कश्चन वाक्यर्थोऽवधार्यते । प्रतीत्या तु सामस्त्यमघटमानमयुगपद्भावित्वेन ज्ञानानामेकपदार्थप्रतीतिसमये पदार्थान्तरप्रतीत्यसम्भवात् । पदार्थप्रतीत्युपायाश्च वर्णाः, तेऽपि न युगपद्भाविनः । कुतः प्रतीतिकृतं सामस्त्यम् ? 162. અહીં કેટલાક કહે છે-વાકયાર્થ પારમાર્થિક નથી, વાસ્તવિક નથી, બાહ્ય જગતમાં અસ્તિત્વ જ ધરાવતા નથી. માની લો કે તે બાહ્ય જગતમાં અસ્તિત્વ ધરાવે છે ]; તો પ્રશ્ન ઉઠે કે તે પદાર્થોથી ભિન્ન છે કે અભિન્ન ? તે પદાર્થોથી ભિન્ન નથી કારણ કે તે પદાર્થોથી ભિન્ન દેખાતા નથી. “શુકલ ગાયને લાવો’ એવા આ પદસમૂહમાં જતિ, ક્રિયા વગેરે પદાર્થોથી જદે એવે કે વાક્યા છે ? તેને દેખાડે શકય નથી તે પદાર્થોથી અભિન્ન હોય તે પદાર્થો જ વા ક્યાથ બને અહીં પ્રશ્ન ઉઠે છે કે સમસ્ત (સાથે ભેગા મળેલા) પદાર્થો વાકયા છે કે પ્રત્યેક પદાર્થ વાકયાર્થ છે ? પ્રત્યેક પદાર્થ વાકયાથ નથી કારણ કે આપણને એવી પ્રતીતિ નથી. ગાય એ પદનો અર્થ વાક્યર્થ નથી. [ સમસ્ત પદાર્થો વાક્યર્થ નથી કારણ કે ] પદાર્થોનું સામસ્ય ( = સાથે લેવું ) શક્ય નથી. શું તેઓ સત્તાના માધ્યમથી સાથે મળેલા છે કે જ્ઞાનના માધ્યમથી ? [ સત્તા વ્યાપક છે અને પદાર્થોમાં અનુસ્મૃત છે એટલે તેના માધ્યમથી પદાર્થોનું સામત્ય ઘટે છે એમ તમે કહો તે એ બરાબર નથી, કારણ કે સત્તા તો અશેષ અનંત પદાર્થોમાં અનુસ્મૃત છે એટલે ] સત્તાના માધ્યમથી અશેષ અનત પદાર્થોનું સામય બનશે અને એને પરિણામે કોઈ નિયત વાયાર્થીને નિર્ણય નહિ થાય જ્ઞાનના માધ્યમથી પણ તેમનું સામર્થ્ય ઘટતું નથી, કારણ કે જ્ઞાને કમભાવી હોવાથી એક પદાર્થના જ્ઞાન વખતે બીજા પદાર્થનું જ્ઞાન સંભવતું નથી. વળી, એક પદાર્થના જ્ઞાનના ઉપાયે વર્ષો છે. તે વણે પોતે યુગપદ્ ઉત્પન્ન થતા નથી, તે પછી જ્ઞાનના માધ્યમથી પદાર્થોનું સામજ્ય કયાંથી ઘટે ? 163. રે પાર્થસમુદાય: મિતરેતરણો વાચાર્ય ગાથા વા ? न तावदन्यथा ‘गौरश्वः पुरुषो हस्ती' इत्येवमादावदर्शनात् । संसर्गस्तु दुरुपपादः । स ह्यपेक्षागर्भो भवति । न चार्थोऽर्थान्तरमाकाङ्क्षति, अचेतनत्वात् । बुद्धीनामपि क्षणिकत्वादन्योन्यं नाकाङ्क्षा न च तत्कृतः सम्बन्धः । अत एव न संसर्गो वाक्यार्थः । न ह्यसावर्थानां ज्ञानानां वा यथोक्तनीत्याऽवकल्पते । 163. વળી, જેમાં પદાર્થો એકબીજા સાથે સંસર્ગ સંબંધ ધરાવતા હોય એવો પદાર્થોને સમુદાય વાયાર્થ છે કે જેમાં પદાર્થો એકબીજા સાથે સંસગ ન ધરાવતા હોય એ પદાર્થોને સમુદાય વાક્યર્થ છે ? જેમાં પદાર્થો એકબીજા સાથે સંસર્ગ ન ધરાવતા હોય એવો પદાર્થોને સમુદાય વાક્યર્થ ન ઘટે “ગાય અશ્વ પુરુષ હાથી આવા પદાર્થ સમુદાયમાં વાક્યા દેખાતે નથી. [ જેમાં પદાર્થો એકબીજા સાથે સંસર્ગ ધરાવતા હોય એવો પદાર્થોને સમુદાય વાક્યાથ છે એ પક્ષ પણ ઘટતું નથી કારણ કે પદાર્થોની પરસ્પરની] અપેક્ષા દ્વારા સંસર્ગ પ્રાપ્ત Page #238 -------------------------------------------------------------------------- ________________ વ્યવચ્છેદ વાક્યર્થ છે એ મતને નિરાસ ૨૨૧ થાય પરંતુ પદાર્થો અચેતન હૈઈ એક પદાર્થ બીજા પદાર્થની અપેક્ષા કરતા નથી, આકાંક્ષા તે રાખતો નથી. પદાર્થોના જ્ઞાન પણ એકબીજાની અપેક્ષા રાખતા નથી કારણ કે તેઓ ક્ષણિક છે; અને તેથી તે જ્ઞાને વચ્ચે પણ અપેક્ષા જન્ય સંસર્ગસંબંધ નથી. એટલે જ સંસર્ગ વાક્યા નથી. સંસર્ગરૂપ સંબંધ પદાર્થો વચ્ચે કે પદાર્થોના જ્ઞાને વચ્ચે ઉપર દર્શાવ્યા પ્રમાણે ઘટતો નથી. 164. થરછોડવ્યેવમેવ નિરાશા | સોડ િ િન જ્ઞાનાનામુvપતે. तदुक्तम् यदि ध्रियेत गोबुद्धिः शुक्लबुद्धिजनिक्षणे । ततोऽन्याभ्यो निवर्तेत संसृज्येताथ वा तया ॥ इति [श्लो.वा.वाक्या.२०] न चापेक्षायां सत्यामपि सम्बन्धः कश्चिदुपलभ्यते, यथोक्तम् अपेक्षणेऽपि सम्बन्धः नैव कश्चित् प्रतीयते । कार्यकारणसंयोगसमवायादिलक्षणः । પ્રવૃત્તિકાયસ્તુ પૂવોડઝિયથતે . [ો.વા.વાય. ૨૪] 164. વ્યવહેદને પણ આ રીતે જ નિરાસ કરવો જોઈએ પદાર્થોના જ્ઞાનને વ્યવ પણ ઘટતો નથી. એટલે કહેવામાં આવ્યું છે કે, “શુકલની બુદ્ધિની ઉત્પત્તિની ક્ષણે ગાયની બુદ્ધિ ટકી રહેતી હતી તે કૃષ્ણ આદિ અન્ય ગવ્યક્તિઓની બુદ્ધિઓથી શુકલ ગેવ્યક્તિની બુદ્ધિને વ્યવ છેદ થાત અથવા ગાયની બુદ્ધિને શુક્લની બુદ્ધિ સાથે સ સગા સંબંધ થાત. [ બ્લેક વાવ વાક્યા૨૦] ઉપરાંત, પદાર્થોના જ્ઞાનને એકબીજાની અપેક્ષા હેવા છતાં પણ તે જ્ઞાનેની વચ્ચે કેઈ સંબંધ દેખાતો નથી, જેમકે કહ્યું છે કે તેમને એકબીજાની અપેક્ષા હોવા છતાં તેમની વચ્ચે કાર્યકારણ, સંયેગ, સમવાય આદિ લક્ષણવાળે કોઈ સંબંધ દેખાતો નથી. પદાર્થોનાં જ્ઞાને એક અર્થમાં અર્થાત આત્મામાં સમવાય સંબંધથી રહેતા હોઈ તે શાને વચ્ચે એકાÁસમવાયરૂપ સંબંધ માનતાં અતિપ્રસંગદોષ આવે [ કારણ કે ગાય અશ્વ પુરુષ હાથી” એ પોના અર્થોનાં જ્ઞાને પણ એક આત્મામાં સમવાય સંબંધથી રહેતાં હોઈ તેમની વચ્ચે એકાÁસમવાયરૂપ સંબંધ છે જ અને પરિણામે આ અવાયાર્થ વાક્યર્થ બની જાય. ] [ શ્લોક વા વાયા. ૧૪] 165. રથનાં તુ વિપિ મવન લવૂધ: શરનમિધીયમાનવાઃसत्कल्प एव, न च भेदसंसर्गयोर्वाचकं किञ्चित् पदमस्ति अश्रवणात् । असति च तद्वाचिनि पदे न तयोः पदार्थत्वम् । अपदार्थस्य च न वाक्यार्थत्वम् । श्रुतेऽपि तद्वाचिनि पदे सुतरामसङ्गतिः- ‘गौः शुक्ला आनीयतां संसर्गः' इति कोऽर्थः ? तस्माद् बाह्यस्य वाक्यार्थस्य सर्वप्रकारमसम्भवात् पदार्थसंसर्गनिर्भासं ज्ञानमात्रं वाक्यार्थों भवितुमर्हति, तेनैव च लोकव्यवहार इति । Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સંસર્ગ વાક્યા છે એ મતનું ખંડન _165. પદોના અર્થોને કદાચ સંસર્ગરૂપ સંબંધ હોય તે પણ તે સંબંધ શબ્દથી વાચ્ય ન હોઈ, અસત જેવું જ છે. ભેદનું ( = વ્યવછેદનું ) વાચક અને સંસર્ગનું વાચક કોઈ પદ [વાકયમાં ] નથી, કારણ કે એવું પદ કેઈએ [ વાક્યમાં ] સાંભળ્યું નથી. [ વાકયમાં] ભેદનું વાચક પદ અને સંસર્ગનું વાચક પદ ન હોવાથી ભેદ અને સંસર્ગ પદાર્થો નથી, અને જે પદાર્થ ન હોય તેમાં વાયાર્થપણું પણ ન હોય. સંસગવાચી પદ સંસગ” [ વાક્યમાં ] સંભળાયું હોય તો વળી વધુ અસંગતિ ઊભી થશે; “શુલ ગાય લ સંસર્ગ આને શો અર્થ થશે ? તેથી બાહ્ય વાસ્તવિક વાક્યર્થને બધી રીતે અસંભવ હોઈ પદાર્થોને અવાસ્તવિક સંસર્ગસંબંધના પ્રતિભાસવાળું જ્ઞાન જ વાકયાર્થ છે, તેના વડે જ લેકવ્યવહાર ચાલે છે. 166. तदिदमनुपपन्नम् , बाह्यार्थस्यानन्तरमेव विस्तरेण प्रसाधितत्वात् । न संसर्गनिर्भासं ज्ञानं वाक्यार्थो भवितुमर्हति । स्थापयित्वा हि बाह्यमर्थं वाक्यार्थचिन्तामुपक्रान्तवन्तो वयम् , अतः कोऽवसरो विज्ञानमात्रवाक्यार्थत्ववर्णनस्य । न च पदार्थव्यतिरिक्तो नास्ति वाक्यार्थः । 166, યાયિક – વાક્યોથ બાહ્ય અસ્તિત્વ ધરાવતો નથી એ ઘટતું નથી, કારણ કે વાક્યર્થ બાહ્ય અસ્તિત્વ ધરાવે છે જ એને હવે પછી તરત જ વિસ્તારથી પુરવાર કરવામાં આવ્યું છે. અવાસ્તવિક સંસર્ગના નિર્માસવાળું જ્ઞાન વાકયાથ બનવાને લાયક નથી. બાહ્ય વાસ્તવિક અર્થની સ્થાપના કર્યા પછી, વાક્યર્થ શો છે તેની વિચારણું અમે શરૂ કરી છે. તેથી, વિજ્ઞાનમાત્રરૂપ વાક્યર્થ છે એ મતના વર્ણનને અવસર જ કયાં છે ? પદાર્થથી જુદો વાક્યર્થ નથી એમ નહિ. * 167. રૂટું તાવ મવનિ પૃષ્ટો વ્યાવEામ્ ëિ ગૌરિતિ પાર્ યાદશી તિત્તિस्तादृश्येव गौंः शुक्ला आनीयताम्' इति वाक्यादुत भिन्ने एते प्रतिपत्ती इति । तत्र तुल्यत्वं तावत् प्रतिपत्त्योरनुभवविरुद्धम् । वैलक्षण्ये तु प्रतीत्योर्विषयवेलक्षण्यमपि बलादुपनतम् , असति विषयभेदे प्रतीतिभेदानुपपत्तेः । यश्च तदतिरिक्तो विषयः स वाक्यार्थः । एवं केवलगुणक्रियापदोच्चारणेऽपि योजनीयम् । तदुक्तं यदाधिक्य સ વાયા રૂતિ | 167. શંકાકાર-–તો અમે આપને એને વિશે પૂછીએ છીએ, આપ એને સમજાવે. નૈયાયિક–શું “ગાય” પદથી જેવું જ્ઞાન થાય છે તેવું જ જ્ઞાન “શુકલ ગાયને લા” એ વાક્યથી થાય છે ? કે આ બંને જ્ઞાને વિલક્ષણ છે ? આ બંને જ્ઞાનેની તુલ્યતા અનુભવવિરુદ્ધ છે. જે બંને જ્ઞાન વિલક્ષણ છે એમ માને તે ના છૂટકે તેમના વિષયોની વિલક્ષણતા આવી પડે છે, કારણ કે વિષયેની વિલક્ષણતા વિના જ્ઞાનની વિલક્ષણતા ઘટતી નથી. ગોપદજન્ય જ્ઞાનના વિષયથી જુદો “શુલ ગાયને લાવો” એ વાયજન્ય જ્ઞાનને જે Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ પદાર્થથી જુદો વાર્થ છે અને વાસ્તવિક પણ છે વિષય છે તે વાક્યર્થ છે. આ જ પ્રમાણે કેવળ ગુણપદ કે કેવળ ક્રિયાપદના ઉચ્ચારણમાં જવું જોઈએ. [ અર્થાત કેવળ દ્રવ્યપદ ‘ગાય લઈને પ્રશ્ન કર્યો તેમ કેવળ ગુણ દ લઈને અને કેવળ ક્રિયાપદ લઈને પણ પ્રશ્ન કરવો જોઈએ અને તે પ્રશ્નને ઉત્તર પણ તે પ્રમાણે આપવો જોઈએ. ] તેથી, કહેવામાં આવ્યું છે કે કેવળ પદોથી જન્ય જ્ઞાનના વિષય કરતાં વાક્યજન્ય જ્ઞાનના વિષયમાં જે આધિકર્યો છે તે વાક્યર્થ છે. 168. संसर्गोऽपि पदार्थानां न न प्रतीयते । न हि 'गौरश्वः पुरुषो हस्ती' इत्यसंसृष्टपदार्थप्रतीतिवद् गौः शुक्ला आनीयताम्' इति प्रतीतिः । यथा च संसर्गः प्रतीयते यश्च प्रतीत्युपायस्तत्सर्वं विस्तरतो निर्णेष्यते । तस्माद् बाह्य एव वाक्यार्थः । ( 168. પદાર્થોને સંસર્ગ પણ જ્ઞાત થતું નથી એમ નહિ, કારણ કે “ગાય અશ્વ પુરુષ હાથી” એ સંસર્ગ નહિ ધરાવતા પદાર્થોને જ્ઞાનના જેવું “શુકલ ગાય લાવો’ એ પદાર્થોનું જ્ઞાન નથી. કેવી રીતે સંસર્ગનું જ્ઞાન થાય છે, સંસર્ગના જ્ઞાનને ઉપાય કર્યો છે, એ બધાને વિસ્તારથી નિર્ણય કરીશું. નિષ્કર્ષ એ કે વાક્યર્થ બાહ્ય અસ્તિત્વ ધરાવે છે. 169. વાW gવ મવન વ્યવછેવો વાવયાર્થ, વિધિપૂર્વેનાવાત, संसर्गमन्तरेण चान्यव्यच्छेदस्यापि दुरुपपादत्वात् । न हि शुक्लपदार्थेनासंसृष्टो गोपदार्थः कृष्णादिभ्यो व्यावृत्त इत्यवगम्यते । 169, વાક્ષાર્થ બાહ્ય જ હોવા છતાં તે વ્યવચ્છેદ (= વ્યાવૃત્તિ) રૂ૫ નથી, કારણ કે વાક્યર્થ વિધિરૂપે જ્ઞાત થાય છે અને સંસર્ગ વિના અન્ય વ્યવચ્છેદનું પણ ઘટવું મુશ્કેલ છે. શુકલપદાર્થ સાથે સંસર્ગસંબંધ ન ધરાવતે ગેપદાર્થ કૃષ્ણ વગેરે ગે વ્યક્તિઓથી વ્યાવૃત્ત છે એવું જ્ઞાન આપણને થતું નથી. - 170. ગોરા સાથીદુ યુદ્ધિપસર્વન્સી પગનિતા શુધનવાનાd: कृष्णादेरपसर्पतीति व्यवच्छेदो वाक्यार्थ इति चेत् , मैवम् , तत्सम्बन्धावगमपूर्वक त्वात् तदितरव्यावृत्तेः । तत्सम्बन्धावबोधेन सिद्धे वाक्यस्यार्थवत्त्वे पाश्चात्यः कृष्णादिव्यवच्छेदावगमो यदि भवति, भवतु कामं, न त्वसौ वाक्यार्थ इति । 170. ગાય પદથી જન્મેલી બુદ્ધિ બધી ગાથમાં જતી, “શુકલપદના સામીપ્યને કારણે, કૃષ્ણ આદિ ગવ્યક્તિઓમાંથી પાછી વળે છે. એટલે વ્યવરછેદ વાકયાથ છે એમ જે તમે કહેતા હે તે અમે કહીએ છીએ કે ના, એવું નથી, કારણ કે ગે પદાર્થ અને શુકલ – પદાર્થના સંબંધનું જ્ઞાન થયા પછી જ કૃષ્ણવ્યક્તિઓની વ્યાવૃત્તિ થાય છે. પદાર્થોના સંબંધના જ્ઞાનથી જ તે પદાર્થોની વાયાર્થવત્તા પુરવાર થયા પછી કૃષ્ણ આદિ વ્યક્તિઓની વ્યાવૃત્તિનું જ્ઞાન જે થતું હોય તો ભલે થાઓ, પરંતુ વ્યાવૃત્તિ ( = વ્યવચ્છેદ ) વાક્યર્થ નથી. Page #241 -------------------------------------------------------------------------- ________________ २२४ ક્વિા વાક્યર્થ છે એ મત _171. तदेवं विधिरूपे बाह्ये च शब्दार्थे ऽवस्थिते सप्ति क्रियामेव केचिद् वाक्याथ वर्णयन्ति । अयं तेषामाशयः पदार्थाः किल वाक्यार्थभावमायान्ति संहताः । अपेक्षाऽनुगुणान्योन्यव्यतिषङ्गविशेषतः ॥ न च गुणप्रधानभावमन्तरेण संसर्गः पदार्थानामवकल्पते । न चाख्यातरहितं वाक्यं किञ्चित् प्रयोगयोग्यम् । अनुच्चारिते तस्मिन्नाकाङ्क्षाया अनिवृत्तिः । श्रोत्राकाङ्क्षानिवृत्तये च वाक्यानां लोके प्रयोगः । लोकवच्च वेदादप्यर्थोऽवसीयते । आख्याताच्च पूर्वापरीभूतः साध्यरूपोऽर्थोऽवगम्यते, न सिद्धरूपः । सिद्धसाध्यसमुच्चारणे कस्य कितन्त्रतेति चिन्तायां साध्यसिद्धये सिद्धमुपात्तमिति प्रतीयते । साध्यं च साध्यमानत्वात् प्रधानमवगम्यते । तस्मात्तदेव वाक्यार्थः क्रियातो नापरं च तत् ॥ - 171. साम पाया विधि३५ मा छे : पुरवार यया पछी हवेमा यिा જ વાક્યર્થ છે એમ જણાવે છે. તેમને આશય આ છે–ખાસ તે આકાંક્ષાને લીધે અન્યન્યની સાથે સંબંધવિશેષને પામેલા હેઈ, સંહત ( = સંબદ્ધ) બનેલા પદાર્થો વાક્યર્થભાવ પામે છે. ગુણપ્રધાનભાવ વિના પદાર્થોને આ સંસર્ગરૂપ સંબંધ ઘટતું નથી, અને આખ્યાત (= यिा५६ - verb) विनानु वा४५ प्रयोगवाने, व्यारावाने १२॥ ५९] योग्य नथी. વાક્ય ન ઉચ્ચારાય તો આકાંક્ષાની નિવૃત્તિ થતી નથી. શ્રોતાની આકાંક્ષાની નિવૃત્તિને માટે તે વાકને લેકમાં પ્રયોગ ( = ઉચ્ચારણ) થાય છે જે રીતે લેકમાં લૌકિક વાક્યના અને નિર્ણય થાય છે તે રીતે જ વેદમાં વૈદિક વાક્યના અર્થને નિર્ણય થાય છે. આખ્યાતથી પહેલા પછી એ ક્રમ ધરાવતી અવસ્થાઓવાળો સાધ્યરૂપ અથ જ્ઞાત થાય છે, સિદ્ધરૂ૫ અર્થ જ્ઞાત થતું નથી સિદ્ધ અને સાધ્ય બંનેનું વાકયમાં સમુચ્ચારણ હેવાથી કોણ કેને અધીન છે એની વિચારણા કરતાં સાધ્યની સિદ્ધિને માટે સિદ્ધનુ વાકયમાં ગ્રહણ કરવામાં આવ્યું છે એમ જણાય છે. સાધ્યને પાર પાડવાનું હોઈ તે પ્રધાન છે એવું જ્ઞાન થાય છે તેથી, સાધ્ય જ વાકયાર્થ છે, અને સાધ્ય એ ક્રિયાથી બીજુ કંઈ નથી. 172. क्रिया हि प्रतीयमाना स्वनिष्पत्तय साधनान्याक्षिपति, तैश्च योग्यैः संबध्यते । तानि च कानिचित् पदान्तरोपात्तानि भवन्ति, कानिचिद्वाक्यान्तरोपात्तानि, कानिचित् प्रकरणपाठलभ्यानि, कानिचिदारादुपकारकाणि, कानिचित् सन्निपत्त्योपकारकाणि । कानिचिदन्तिकोपनिपतितान्यपि योग्यताविरहात् परिहरति । कानिचिदतिदूरवर्तीन्यपि योग्यानि स्वसम्पत्त्यर्थमाहरति । इत्येवं दृष्टादृष्टोपकारकानेककारककलापसम्पाद्यमानखरूपा क्रियैव वाक्यार्थः । Page #242 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા વાક્યા છે એ મત ૨૨૫ 172. જ્ઞાત થતાં ક્રિયા પોતાની નિષ્પત્તિને માટે સાધનોને આક્ષેપ કરે છે અને તે ગ્ય સાધને સાથે પિતે જોડાય છે. તેમાં કેટલાંક સાધને [વાકયગત ] અન્ય પદેથી પ્રાપ્ત થાય છે. કેટલાંક સાધને અન્ય વાકયથી પ્રાપ્ત થાય છે. [ ઉદાહરણાથ, “ગ્નિહોત્ર gોતિ (= “અગ્નિહોત્ર હોમ કરે છે કે આ વિધિવાક્ય અગ્નિહોત્ર હોમનું વિધાન કરે છે. “દન ગુણોતિ(= દહીં વડે હમ કરે છે. આ બીજુ વિધિવાય દહીંનું વિધાન કરે છે કારણ કે હેમનું વિધાન તે થઈ ગયેલું હોઈ અહીં તેમને કેવળ અનુવાદ છે “ટન ગુતિ એ વિધિવાકય દહીંરૂપ સાધનનું વિધાન કરે છે. આમ અહીં ‘નહોત્ર gોતિ’ એ વાક્યની ક્રિયાનું સાધન દહીં અન્ય વાકયથી પ્રાપ્ત થાય છે. ] કેટલાંક સાધને પ્રકરણપાઠથી પ્રાપ્ત થાય છે. [ ઉદાહરણથ, “ પૂર્ણમાસાણાં સ્વામી ત” ( == “દશ અને પૂર્ણમાસ એ બે યાગ દ્વારા, જેને સ્વર્ગની કામના હોય તે યાગ કરે” આ વિધિવાકય છે અહીં ક્રિયા પિતાનાં સાધને, ‘મિધો ચન્નતિ” અને “ત્રીણીનવન્તિ’ એ પ્રસ્તુત પ્રકરણમાં આવતા અને વિહિતઅનુવાદરહિત એવા આ બે વાક્યોથી પ્રયાજ અને અવઘાત એ સાધને, પ્રાપ્ત કરે છે. ] કેટલાંક સાધનો પરંપરાથી ઉપકારક હોય છે અને કેટલાંક સાક્ષ ત ઉપકારક હોય છે. [અદષ્ટ ઉપકાર દ્વારા ઉપકારક હોય છે તે પ્રયાજ આદિ પરંપરાથી ઉપકારક સાધન છે અને જે દષ્ટ તુષકવિપ્રમેક્ષ વગેરે ઉપકાર દ્વારા ઉપકારક હોય છે તે અવઘાત વગેરે સાક્ષાત ઉપકારક સાધન છે.] કેટલાંક સાધને નજીકમાં અર્થાત પ્રકરણમાં પડેલાં હોવા છતાં તેમનામાં યોગ્યતા ન હોવાથી છોડી દેવામાં આવે છે. { ઉદાહરણ, દશ પૂણુ માસ પ્રકરણમાં પતિ પૂષાનુમન્ત્રણ વગેરેને છોડી દેવામાં આવે છે કારણ કે પૂવાદિદેવતાને પાઠ ત્યાં ન હોઈ તેને ત્યાં ઉપયોગ નથી. ] કેટલાંક સાધને અતિદ્રવતી અર્થાત અન્ય પ્રકરણમાં પડેલા હોવા છતાં યોગ્ય હોવાથી સ્વસ પત્યર્થે ખેંચી લાવવામાં આવે છે. [ ઉદાહરણાર્થ, દર્શ પૂર્ણમાસ પ્રકરણમાં પતિ પૂષાનુમન્ત્રણ વગેરે સાધનને દૂરથ અર્થાત્ અન્યપ્રકરણપતિ પણચકર્મમાં ખેંચી લાવવામાં આવે છે] આમ દષ્ટ અને અદષ્ટ ઉપકાર કરનાર અનેક કારથી પૂર્ણ થવાના સ્વરૂપવાળી ક્રિયા જ વાકયાથ છે. 173. યેત યાકુદયાઢધીથીતિ વોદ્વિત: | क्रियां साध्यतया वेत्ति तां च लोकोऽनुतिष्ठति ॥ अधिकारिपदमपि क्रियापेक्षितकर्तृसमर्पणेन तदुपयोगितामेवावलम्बते- अस्यां क्रियायामेष कर्ता, अनेनेयं क्रिया सम्पद्यते इति । तत्र च न क्रिया स्वप्राधान्यमुज्झति । न हि क्रिया कर्थाऽपि तु कर्ता क्रियार्थः । स हि . तां निर्वर्तयन्नुपलभ्यते । शब्दोऽपि तथैवोपदिशति 'एष इदं कुर्यात्' इति । 173, “યજ્ઞ કરે “આપે હોમ કરે” “અધ્યયન કરે એવા આદેશ પામેલા માણસો કિયાને જ સાધ્ય તરીકે સમજે છે અને તેનું અનુષ્ઠાન કરે છે. અધિકારીનું વાચક પદ [ ઉદાહરણાર્થ, સ્વર્ગકામ” પદ] ક્રિયાને જેની અપેક્ષા છે તે કર્તાને રજૂ કરીને ક્રિયામાં પિતાની ઉપયોગિતાનું જ અવલંબન કરે છે; “આ ક્રિયામાં આ કર્તા છે, આના વડે આ ક્રિયા પાર પડે છે એમ તે જણાવે છે. ત્યાં ક્રિયા પિતાનું પ્રાધાન્ય છોડતી નથી, કારણ કે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ક્રિયા વાક્યર્થ છે એ મત ક્રિયા કર્તા માટે નથી પરંતુ કર્તા ક્રિયા માટે છે. ક્રિયાને કરતો કર્યા જ કર્તા તરીકે જ્ઞાત થાય છે, [ ક્રિયાને ન કરતા હોય ત્યારે તે કર્તા તરીકે જ્ઞાત થતું નથી.] શબ્દ પણ તે પ્રમાણે જ ઉપદેશ આપે છે–આ ( = પુરૂષ) અને (= ક્રિયાને) કરે” 1. 4. વિમર્થ પુનરસૌ શિયામનુતિકતાંતિ વેત્ શકામાખ્યાતિ તૂમઃ | शब्देन हि चोदितः 'त्वयेदं कर्तव्यम्' इति । स चेन्नियुक्तो नानुतिष्ठेत् चोदनामतिक्रामेत् । शास्त्रप्रत्ययाच्च क्रियामनुतिष्ठति । विरतफलाभिलाषः कर्मसंस्कारादेव परिपक्ककषायः स्तोकस्तोकप्रपञ्चविलापनद्वारेणोत्तमाधिकारमारूढस्तत एव ज्ञाताखादस्तमेव परमपुरुषार्थमासादयतीति दीर्घा सा कथा, तिष्ठतु ! किमनया ? सर्वथा क्रियाप्राधान्यात् सैव वाक्यार्थ इति । तदुक्तम् 'द्रव्यगुणसंस्कारेषु बादरिः' इति જૈિ. સૂ. રૂ.૨.૨] તદ્રુતં મવતિ-વ્યાવીનામેવ ત્રિામાં પ્રતિ શેષરવમવાખ્યતે, न हि क्रियाया अन्यशेषत्वमिति ।। 174. શા માટે તે ( = પુરુષ ) ક્રિયાનું અનુષ્ઠાન કરે છે એમ જે પૂછવામાં આવે તો એના ઉત્તરમાં અમે કહીશું કે શબ્દપ્રામાણ્યને કારણે પુરુષ ક્રિયાનું અનુષ્ઠાન કરે છે. શબ્દ તેને આજ્ઞા કરે છે કે તારે આ કરવું જોઈએ. જે આજ્ઞા પામ્યા પછી ક્રિયાનું અનુષ્ઠાન તે ન કરે તે આજ્ઞાનું ઉલ્લ ધન તે કરે છે. શાસ્ત્રના જ્ઞાનના કારણે પુરુષ ક્રિયાનું અનુષ્ઠાન કરે છે. જેની ફલેચ્છા વિરત થઈ ગઈ છે, કર્મસંસ્કાર દ્વારા જ જેના કપાય પરિપકવ થઈ ક્ષીણ થયા છે તે ધીરે ધીરે પ્રપંચને વિલય કરી અર્થાત્ ધીરે ધીરે ચિત્ત. ક્ષેભની નિવૃત્તિ કરી ઉત્તમ અધિકાર પામી તેનાથી (= ચિત્તક્ષોભનિવૃત્તિથી ) પરમ સુખને સ્વાદ લઈ તે પરમ સુખ રૂ૫ પુરુષાર્થને પ્રાપ્ત કરે છે, એ કથા લાંબી છે, પણ તે કથાનું અહીં શું પ્રયોજન ? ક્રિયા સવથા પ્રધાન હોઈ તે જ વાક્યા છે. એટલે જ [જૈમિનિએ. કહ્યું છે કે [ પરાર્થે હેવાના કારણે ગૌણત્વ છે અને] દ્રય, ગુણ અને સંસ્કાર પરાર્થ હોઈ ગૌણ છે એમ બાદરિ આચાર્ય માને છે [જૈમિનિસૂત્ર ૩. ૧. ૩ ]. આને આશય એ કે દ્રવ્ય વગેરે ક્રિયાને અનુલક્ષી ગૌણ છે એમ જ્ઞાત થાય છે, નહીં કે ક્રિયા કોઈ અન્યને અનુલક્ષી ગણુ છે. 175. अत्रोच्यते- कुत इदं क्रियायाः प्राधान्यमुपेयते वस्तुवृत्तेन वा शब्दप्रत्ययमहिम्ना वा ? फलस्य वस्तुतस्तावत् प्राधान्यमवगम्यते । न सचेताः क्रियां काञ्चिदनुतिष्ठति निष्फलाम् ।। वेदाद् गुरुनियोगाद्वा शासनाद्वा महीभुजः । न वै फलमपश्यन्तः क्रियां विदधते जनाः ॥ जडो माणवकोऽप्येष चपेटापातहानये । मोदकाद्याप्तये वापि करोति गुरुशासनम् ।। Page #244 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાપ્રાધાન્યવાદી અને ફળપ્રાધાન્યવાદી વચ્ચે વિવાદ ૨૨૭. 175. અહીં કઈ પૂછે છે કે ક્રિયાનું આ પ્રાધાન્ય શેનાથી સ્વીકારવામાં આવ્યું છે – વસ્તુસ્વરૂપથી કે શબ્દજન્ય પ્રતીતિના માહાથી ? વસ્તુતઃ તે ફળનું પ્રાધાન્ય જણાય છે, [ ક્રિયાનું નહિ ] જેનું કેઈ ફળ ન હોય એવી કઈ ક્રિયાનું અનુષ્ઠાન સચેતન પ્રાણી કરતું નથી. જે લોકો ક્રિયાનું કંઈ ફળ ન જોતા હોય તે વેદને કારણે, ગુરુની આજ્ઞાને કારણે કે રાજાની આજ્ઞાને કારણે તેઓ ક્રિયા કરતા નથી. આ નાનું અબુધ બાળક પણ લપડાક પડતી ટાળવા માટે કે મેદની પ્રાપ્તિ માટે ગુરુની આજ્ઞા પ્રમાણે કરે છે. 176. શત્રોરાતે | ન વસ્તુતઃ પ્રાધાન્યમહાશ્રીતે, ગરિ તુ રાતઃ | शब्दप्रमाणका वयम् । यच्छब्द आह तदेवास्माकं प्रमाणम् । तद्यथा 'राजपुरुषः' इति । वस्तुवृत्तेन राजा जगतामीशिता प्रधानम् , पुरुषस्तपस्वी तदिच्छाऽनुवर्तनेन जीवति । शब्दस्तु पुरुषप्राधान्यमाचष्टे, उतरपदार्थप्रधानत्वात् तत्पुरुषस्येति । एवमिहापि 'यजेत' 'दद्यात्' 'जुहयात्' इति क्रियां प्राधान्येनोपदिशति शब्दः । 'खर्गकामः' इत्यपि क्रियां प्रति कर्तुरुपदेशः । वस्तुवृत्तेन तु कर्मणि क्रियमाणे कर्मखाभाव्यात् फलं चेद्भवति, भवतु तत् , पुरुषोऽपि प्रीयतां नाम फलेन, न तु शब्दः फलोपदेशनिष्ठः । ગા€ “તસ્મતુ તે વયમેવ તત્ મવતિ' રૂતિ [રા.મા. ૨૨.૩] સ્વ ત વોડશે ? ન રાખ્યું: ૦૫ારતયે શિયાયા: પ્રતિપાદ્વયતતિ | ( 176. ક્રિયાપ્રાધાન્યવાદી–અમે કહીએ છીએ કે વસ્તુતઃ ક્રિયાનું પ્રાધાન્ય સ્વીકારાયું નથી, પરંતુ શબ્દતઃ ક્રિયાનું પ્રાધાન્ય સ્વીકારાયું છે. અમે તે શબ્દને પ્રમાણ માનનારા છીએ. શબ્દ જે કહે તે જ અમારે મન પ્રમાણ છે. ઉદાહરણથે, “રાજપુરુષ” શબ્દ લે. વસ્તૃત રાજા જગતનો માલિક હાઈ પ્રધાન છે, પુરુષ તે બિચારે તેની ઈચ્છાને અનુકૂળ થઈ જીવે છે પરંતુ આ શબ્દ પુરુષને પ્રધાન કહે છે, કારણ કે તપુરુષ સમાસમાં ઉત્તર પદને અથ પ્રધાન હોય છે. એ રીતે અહીં પણ “ —યજ્ઞ કરે “ચાત- આપે” “નુત્ત કરે એ શબ્દ ક્રિયાને પ્રધાનપણે ઉપદેશે છે. “રવગની ઇચ્છાવાળો (= સ્વજન)” એ શબ્દ પણ ક્રિયાને અનુલક્ષી કર્તાને ઉપદેશ આપે છે. વસ્તુતઃ કર્મ કરતાં કમના સ્વભાવના બળે ફળ જે થતું હોય તે તે ભલે થાઓ; પુરુષ પણ ફળથી ખુશ થાઓ, પરંતુ શબ્દ ફળને ઉપદેશ આ પતે નથી શબર પણ કહે છે કે તે (= કર્મ) પૂર્ણ થતાં તે (= ફળ ) પિતાની મેળે જ થાય છે. પોતાની મેળે જ' ને શું અર્થ ? ફળ ઉપર ક્રિયાના પાતંત્ર્યનું પ્રતિપાદન શબ્દ કરતા નથી [અર્થાત્ ક્રિયા ફળને માટે છે એવું પ્રતિપાદન શબ્દ કરતા નથી. જો યિા ફળને માટે છે એવું પ્રતિપાદન તે ક હેય તો ફળ પ્રધાન અને ક્રિયા ગૌણ બને ] 177. तदेतदयुक्तम् । एवं वर्ण्यमाने 'वर्गकामो यजेत' इति स्वर्गकामपदस्यान्वयो दुरुपपादः । ननु कतेपदमेतत् , कर्ता च क्रियार्थः, न का क्रियेत्युक्तम् । Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ક્રિયાપ્રાધાન્યવાદી અને ફળપ્રાધાન્યવાદી વચ્ચે વિવાદ - 177. ફળપ્રાધાન્યવાદી–આ કહેવું અયોગ્ય છે. આમ નિરૂપણ કરતાં “સ્વર્ગકામ યજ્ઞ કરે એ વાક્યમાં સ્વર્ગકામ પદને અન્વય ઘટ અત્યંત મુશ્કેલ બનશે. ક્રિયાપ્રાધાન્યવાદી—“સ્વર્ગકામ કર્તાપદ છે, કર્તા ક્રિયા માટે છે, ક્રિયા કર્તા માટે નથી એમ તો અમે કહ્યું છે. - 178. ટું સ્વરામ તિ, વિધવાિરિપમેતતા ન હિ કાવૈવ कश्चित् स्वर्गकामो नाम कुत्रचित् पुरुषोऽवगम्यते, योऽत्र कर्तृत्वेन नियुज्येत । स्वर्गे कामो यस्यासौ वर्गकामः, स्वर्ग वा कामयति स्वर्गकामः । उभयथाऽपि वर्गकामनाविशिष्टः पुरुषः एव तस्मात्पदादवगम्यते । तदत्र काम्यमानः स्वर्गः कथं यागक्रियया सम्बध्यते-दृष्टेनादृष्टेन वोपकारेण ? 178. ફળપ્રાધાન્યવાદી-‘સ્વર્ગકામ' ઝૂંપદ નથી, પરંતુ અધિકારીવાચક પદ છે. ક્યાંય જાતિ ઉપરથી કઈ પુરુષ સ્વર્ગકામ છે એવું જણાતું નથી કે જેને કર્તા તરીકે નિયુક્ત કરવામાં આવે. જેને સ્વર્ગની ઈચ્છા છે તે સ્વર્ગકામ, અથવા સ્વગને જે ઇચ્છે છે તે સ્વર્ગકામ. બંને રીતે સ્વર્ગકામનાવિશિષ્ટ પુરુષ “સ્વર્ગકામ પદ દ્વારા જ્ઞાત થાય છે તે અહીં ઇચ્છવામાં આવતું સ્વર્ગ કેવી રીતે યોગક્રિયા સાથે સંબંધમાં રમાવે છે ? – દષ્ટ ઉપકાર દ્વારા કે અદષ્ટ ઉપકાર દ્વારા ? 179. યહિ હૈિ નં :, વોહરાવીયા બના: સ્વ રૂતિ વિનાनादिद्रव्यसामानाधिकरण्यप्रयोगाद् द्रव्यशब्दः खर्गशब्दः, तदा 'द्रव्याणां कर्मसंयोगे गुणत्वेनाभिसम्बन्धः' [जै. सू. ६.१.१] इति दध्यादिवत् साधनत्वेन वर्ग उपकरोति क्रियाम् । कामनाऽपि द्रव्याहरणाङ्गत्वादुपकारिणी, यत् तया द्रव्यमानेतुं यतते इति दृष्टोपकारित्वम् । 179 ક્રિયાપ્રાધાન્યવાદી-“ચંદન સ્વર્ગ છે “સોળ વર્ષની અંગને સ્વર્ગ છે એમ ચંદન, અંગના વગેરે દ્રવ્ય સાથે “સ્વર્ગ” શબ્દને સામાનાધિકરણ્યમાં પ્રયોગ થતો હોવાથી સ્વ” શબ્દ દ્રવ્યશબ્દ ( = દ્રવ્યવાચક શબ્દ) છે. તેથી, “યાગરૂપ કર્મના સંબંધમાં કોને ગુણરૂપે અર્થાત ગણરૂપે અંગરૂપે સંબંધ છે એ જૈમિનિસત્ર ( ૬ ૧ ૧ ) માં કહ્યા પ્રમાણે દહીં વગેરેની જેમ સ્વર્ગ સાધનરૂપે ક્રિયાને ઉપકાર કરે છે. કામના પણ દ્રવ્ય (= ચંદન વગેરે દ્રવ્ય) ભેગું કરવામાં અંગભૂત હોઈ યોગકર્મને ઉપકારી છે કારણ કે તે કામનાને કારણે દ્રવ્ય ( = ચંદન વગેરે દ્રવ્ય) લાવવા માટે તે પ્રયત્ન કરે છે. આમ કાયમાન સ્વર્ગ ક્રિયાને ( = યોગકર્મને) દષ્ટ ઉપકાર કરે છે. 180. તચૈતસાર , વાદ્રય દ્રવાવિવાભાવાત | છાતિવચનો ह्येष स्वर्गशब्दः, न द्रव्यवचनः । तदेव चन्दनं शीतातुरेण अग्रीष्मोपहतेन वा Page #246 -------------------------------------------------------------------------- ________________ ક્ષિા પ્રાધાન્યવાદી અને ફળપ્રાધાન્યવાદી વચ્ચે વિવાદ ૨૨૯ न वर्ग इति व्यपदिश्यते । सैवाङ्गना विरतायां सुरततृषि न खर्ग इत्युच्यते । तदेवमेष वर्गशब्दः प्रीति न व्यमिचरति, द्रव्यं तु व्यभिचरति । एवमद्रव्यत्वात् स्वर्गस्य न क्रियाङ्गत्वम् । अथाऽपि निरतिशयसुखप्रतीत्यन्यथानुपपत्तितः परिकल्पितः कनकगिरिशिखरादिर्देशः खर्गः । सुतरां तस्य न क्रियासाधनस्वमवकल्पते, दध्यादिवदुपादातुमशक्यत्वात् । 180 ફળપ્રાધાન્યવાદી–આ જે તમે કહ્યું તે તુચ્છ છે, કારણ કે “સ્વપદ દ્રવ્યવાચક નથી. “સ્વગ"પદ પ્રીતિનું (= સુખનું વાચક છે, દ્રવ્યનું વાચક નથી. તે જ ચંદનને ઠંડીથી પીડા કે ગ્રીષ્મથી પીડિત ન થયેલે સ્વર્ગ એવું નામ આપતા નથી. સુરતની તૃષ્ણ વિરત થતાં તે જ અંગના “સ્વગ” કહેવાતી નથી. આ રીતે “ગ” શબ્દ દ્રવ્યને વાચક ન હોય એવા પ્રસંગે તે અનેક છે જ્યારે “સ્વર્ગ શબ્દ પ્રીતિને વાચક ન હોય એ - એક પણ પ્રસંગ નથી. આમ સ્વર્ગ એ દ્રવ્ય ન હેઈ, તે ક્રિયાનું અંગ નથી ક્રિયાપ્રાધાન્યવાદી – નિતિશય સુખની પ્રતીતિ અન્યથા ઘટતી ન હેઈ, મેરુપર્વતના શિખર આદિ દેશને સ્વર્ગ કયું છે. [અર્થાત નિરતિશય સુખ સ્વર્ગ નથી પરંતુ મેરુશિખર આદિ દેશ સ્વગ છે, અને મેરુશિખર આદિ દેશ તે દ્રવ્ય છે જ, અને દ્રવ્ય એ યોગક્રિયાનું અંગ છે. આમ સ્વર્ગ એ ભાગક્રિયાનું સાધન છે.] ફળપ્રાધાન્યવાદી – મેરુશિખર આદિ દેશનું તે ક્રિયાના સાધન તરીકે ઘટવું વધુ દુષ્કર છે, કારણ કે દહીં વગેરેની જેમ તેને લાવવું અશક્ય છે. 181. अथाप्यदृष्टेनैव द्वारेण 'समुद्रं मनसा ध्यायेत' इतिवत् स्वर्गकामना तत्रोपकारिणीति तदपि क्लिष्टकल्पनामात्रम् । प्रीतिर्हि निरतिशया खर्गः । प्रीतेश्च नान्यार्थत्वं युक्तम् । प्रीत्यर्थमन्यत्, नान्यार्थी प्रीतिः । तस्मान्न यागाय स्वर्गोऽपि तु स्वर्गाय यागः । इत्थं च क्रियासाधनानुपदेशान्न कर्तृसमर्पणेन वर्गकामपदं સંમતિ | 1 181. ક્રિયાપ્રાધાન્યવાદી - જેમ[ રથન્તર પ્રસ્તાવમાં] સમુદ્રનું મન દ્વારા કરાતું ધ્યાન અદષ્ટ ઉપકાર કરે છે તેમ મેરુશિખર રૂપ સ્વર્ગની ઇચ્છા ત્યાં (= યાગકમમાં) અદષ્ટ ઉપકાર કરે છે. [અર્થાત મેરુશિખરને યાગકર્મમાં દહીંની જેમ લાવવાની જરૂર નથી.] ફળપ્રાધાન્યવાદી – તે પણ કેવળ લિષ્ટ કલ્પના છે. નિરતિશય પ્રીતિ ( = સુખ ) જ સ્વર્ગ છે. પ્રીતિ કોઈ બીજા માટે હોય તે યોગ્ય નથી. બીજુ પ્રીતિ માટે હોય છે, પ્રીતિ બીજા માટે હોતી નથી. તેથી ભાગક્રિયા માટે સ્વર્ગ નથી, પરંતુ સ્વર્ગ માટે યોગક્રિયા છે. આ રીતે “સ્વર્ગકામ'પદ ક્લિાસાધનને જણાવતું ન હોઈ તે પદ કર્તાને રજૂ કરવા દ્વારા ક્રિયા સાથે અન્વય પામતું નથી, Page #247 -------------------------------------------------------------------------- ________________ २३० ક્રિયાપ્રાધાન્યવાદી અને ફળપ્રાધાન્યવાદી વચ્ચે વિવાદ 182. कथं तपस्यान्वयः ? अधिकारिवाचित्वेन ब्रूमः । कोऽयमधिकारी नाम ? कर्मणः स्वामी । ईश्वरवचनो ह्यधिकृतशब्दः । ननु कतैव कर्मणः खामी, नान्यः । मैवम् , खामी सन् कर्ता, न कर्ता सन् खामीति । ननु क्रियाकारकसम्बन्धव्यतिरिक्तः कोऽन्यः कर्मणः पुरुषस्य च सम्बन्धः ? उच्यते । 'ममेदं कर्तव्यम्' 'अहमत्र स्वामी' इति स्वस्वामिभावमवगत्य पाश्चात्यः क्रियाकारकसम्बन्धोऽवगम्यते । ___. 18 . छियाप्राधान्यवाही - तो पछी ते २ म' पहन लिया साथे २१-१५ श्री રીતે થશે ? ફળપ્રાધાન્યવાદી – તે પદ અધિકારીવાચક રૂપે ક્રિયા સાથે અન્વય પામશે એમ અમે કહીએ છીએ. ક્રિયાપ્રાધાન્યવાદી–આ અધિકારી કોણ છે ? ३णप्राधान्यवाही-मन ( = जियानी ) स्वामी. 'अधिकृत' श श्वरवाय: छ.. ક્રિયાપ્રાધાન્યવાદી કર્તા જ કમને સ્વામી છે બીજે કઈ કર્મને સ્વામી નથી. ફળપ્રાધાન્યવાદી-ના, એવું નથી. સ્વામી હતાં તે કર્તા છે, કર્તા હતાં તે સ્વામી નથી. ક્રિયાપ્રાધાન્યવાદી - ક્રિયાકારકસ બંધ સિવાય બીજો કો સંબંધ કર્મ અને પુરુષ વચ્ચે હોય ? प्राधान्यवाही - अमे उत्तर मापासे छीमे. 'भाउ तय [भ] छ' 'मी [ આ કર્મને ] હું સ્વામી છું' એ સ્વસ્વામીભાવરૂપ સંબંધ જાણુને પછી ઉત્તરકાલીન ક્રિયાકારકસંબંધને પુરુષ જાણે છે. 183. ननु त्वयाऽपि क्रियाकारकसम्बन्धो नापहनूयते जातिवादिनेव व्यक्तिंप्रतीतिः । स तु पाश्चात्य इत्यत्र किं प्रमाणम् : उक्तमत्र 'अनुपादेयविशेषणविशिष्टस्य पुंसो निर्देशात्' इति । कारकत्वानुगुणविशेषणयोगिनो ह्यस्य कर्तृतया योग्यः, सम्बन्धः । तद्विपर्यये त्वधिकारित्वेनेति । तस्मादधिकृतस्य कर्तृत्वं, न कर्तुरधिकारः । इत्थं च स्वर्गकामस्याधिकृतत्वं निर्वहति । 'यदि हि तत्कर्म स्वर्गार्थ स्यात्, स्वर्गो मे भोग्यो भवेत् । कथमहं वर्ग प्राप्नुयाम्' इत्येवं साध्यत्वेन स्वर्गमिच्छन् स्वर्गकाम इत्युच्यते । यदि न स्वर्गसाधनं तत्कर्म, तद्विरुद्धमेवेदमापतति- वर्ग कामयते, यागं करोतीति, अन्यदिच्छति अन्यत् करोतीति स्यात् । अतः कर्मणः काम्यमानसाधनतामप्रतिपद्यमांनः स्वर्गकामस्तत्र नैवाधिक्रियते, न चानधिक्रियमाणस्तत्र सम्बध्यते । तदेवमधिकृतत्वेन स्वर्गकामस्य कर्मणि सम्बन्धात् स्वर्गयागयोश्च साध्यसाधनभावावगममन्तरेण तस्याधिकारनिर्वाहासम्भवादवश्यं क्रियायाः साधनत्वं, स्वर्गस्य च साध्यत्वमभ्युपगन्तव्यम् । अतश्च क्रियायाः फलं प्रति गुणभावान्न प्राधान्यम् , अप्राधान्याच्च न वाक्यार्थत्वम् । तदुक्तम् ‘कर्माण्यपि जैमिनिः फलार्थत्वात्' इति [जै. सू. ३.१.४] । Page #248 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાપ્રાધાન્યવાદી અને ફળપ્રાધાન્યવાદી વચ્ચે વિવાદ ૨૩૧ 183 ક્રિયાપ્રાધાન્યવાદી –જેમ જાતિવાદી વ્યક્તિની પ્રતીતિને પ્રતિષેધ નથી કરતા તેમ તમે પણ ક્રિયાકારકસંબંધને પ્રતિષેધ નથી કરતા. પરંતુ ક્રિયાકારક સંબંધ ઉત્તરકાલીન છે એમ માનવામાં શું પ્રમાણ છે ? ફળપ્રાધાન્યવાદી - અમે અહીં કહ્યું છે કે યોગકર્મના સાધન તરીકે અનુપાદેય ( ગ્રહણ કરવા યોગ્ય ન હોય એવા) વિશેષણથી વિશિષ્ટ પુરુષને નિર્દેશ હોવાથી. [યાગકર્મના સાધન તરીકે જેને ગ્રહણ કરવું યોગ્ય હોય તેનાથી વિશિષ્ટ કર્તા હોય છે. પરંતુ યોગકર્મના સાધન તરીકે જેને ગ્રહણ કરવું યોગ્ય ન હોય તેનાથી વિશિષ્ટ અધિકારી હોય છે. પ્રથમનું ઉદાહરણ સાહિતેષઃ પ્રવરત્તિ છે જ્યારે બીજાનું ઉદાહરણ સાવઝીવં જુદુયાત” છે. લેહિષ્ણુને યાગના સાધન તરીકે ગ્રહણ કરવા ગ્ય છે, તેથી તેમનાથી વિશિષ્ટ પુરુષો કર્તા કહેવાય, અધિકારી ન કહેવાય. એથી ઊલટું જીવનને પુરુષપ્રયત્નથી યાગના સાધન તરીકે ગ્રહણ કરવું શકય નથી, તે તે સ્વતઃ સિદ્ધ છે, તેથી અહીં તેનાથી વિશિષ્ટ પુરુષ અધિકારી કહેવાય. યાગના સાધન તરીકે સ્વર્ગને ગ્રહણ કરવું યોગ્ય નથી, એટલે સ્વર્ગની ઇચ્છાને પણ યાગના સાધન તરીકે રહી નથી, પરિણામે સ્વર્ગ કામનાથી વિશિષ્ટ પુરુષ અધિકારી છે ] કારકત્વને અનુકુળ વિશેષણ ધરાવનાર પુરુષને કર્તાતા સાથે યોગ્ય સંબંધ હોય છે. એનાથી ઊલટું હોય ત્યારે પુરુષને અધિકારિતા સાથે યોગ્ય સંબંધ હોય છે. [ વિશેષણ સાથે સંબંધ હેતાં વિશેષણથી વિશિષ્ટ પુરુષ કર્તા બને છે. હવે વિશેષણ ઉપાદેય હોય તે જ તે વિશેષણને પુરુષ સાથે સંબંધ થાય; લેહિત ઉણુ ઉપાદેય હોવાથી લોહિત ઉષ્ણુષોને પુરુષો સાથે સંબધ થાય છે. લોહિત ઉષ્પષોથી વિશિષ્ટ પુરુષો બને છે. હવે જે વિશેષણમાં ઉપાદેયત્વ જ ન હોય તે વિશેષણવિશેષ્યત્વ સંબંધ જ ન થાય, પરિણામે વિશેષણથી વિશિષ્ટ કર્તાને પણ અભાવ પ્રાપ્ત થાય. તેથી, જે વિશેષણ અનુપાદેય છે તે વિશેષ કારકત્વને અનુકૂળ નથી.] તેથી, કર્મમાં જે અધિકૃત હોય છે તેનામાં કમનું ર્તાવ પણ હોય છે, પરંતુ કર્મને જે કર્તા હોય છે તેને કર્મમાં અધિકાર હોય છે જ એવું નથી. આ પ્રમાણે સ્વર્ગકામ પુરૂનું અધિકૃતત્વ ( = અધિકારીપણું) સિદ્ધ થાય છે. “જો તે કર્મ સ્વર્ગ માટે હોય તે સ્વર્ગ મારું ભાગ્ય બને; હું કેવી રીતે સ્વર્ગ પામું ?” -- આજ- સાધ્ય તરીકે સ્વર્ગને ઈચ્છતે પુરુષ સ્વર્ગકામ કહેવાય છે. જે તે કર્મ સ્વર્ગનું સાધન ન હોય તે આ વિરોધ આવી પડે છે--ઈચ્છા કરે છે સ્વર્ગની અને કરે છે ત્યાગ; અન્યને ઇચ્છે છે અને અન્યને કરે છે એમ થાય. તેથી કામ્યમાન (સ્વર્ગ)ના સાધન તરીકે યાગકમને સ્વીકાર ન કરનાર સ્વર્ગકામ પુરુષ યોગકમને અધિકારી નથી અને જે અધિકારી ન હોય તેને તે કર્મમાં સ બંધ ન થાય. આમ સ્વર્ગકામ પુરુષને અધિકૃત તરીકે ( = અધિકારી તરીકે , વાગર્મી સાથે સંબંધ હોઈ અને સ્વર્ગ અને યોગકર્મની વચ્ચેના સાધ્યસાધનભાવના જ્ઞાન વિના તેને અધિકારી તરીકે નિર્વાહ સંભવ ન હોઈ, યિા ( = યોગકર્મ) અવશ્યપણે સાધન છે અને સ્વર્ગ સાધ્ય છે એમ સ્વીકારવું જોઈએ. તેથી ફળને અનુલક્ષી ક્રિયા ગૌણ હોઈ તેનું પ્રાધાન્ય નથી, અને અપ્રાધાન્યને કારણે ક્રિયા વાક્યર્થ નથી એટલે જ કહ્યું છે કે કર્મો પણ ફળ માટે હેવાથી તે (કર્મો ) પણ ગૌણ છે એમ જૈમિનિ આચાર્ય માને છે.” (જૈમિનિસત્ર ૩.૧૪) Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ક્રિયાપ્રાધાન્યવાદી અને ફળપ્રાધાન્યવાદી વચ્ચે વિવાદ 184. का चेयं क्रिया वाक्यार्थ इत्युच्यते ? य एष यागादिर्भावार्थो धातुवाच्य उत प्रत्ययार्थः कश्चित् तदतिरिक्त इति ? तत्र भावार्थस्य काम्यमानसाधनवादप्राधान्यमुक्तमेव । प्रत्ययार्थोऽपि काम्यमानभावार्थगतसाध्यसाधनभावापरित्यागेनैव प्रतीयमानो वाक्यार्थतामेति, नान्यथेति । स चायं परेषामपि पक्षः । तस्मान्न क्रियामात्रपर्यवसायी वाक्यार्थ इति सिद्धम् । 184. જેને વાક્યર્થ કહેવામાં આવે છે તે આ કઈ ક્રિયા છે ? --- શું તે ધાતુવાચ યાગ વગેરે ભાવાર્થ છે કે પછી ભાવાર્થથી જુદો કઈ પ્રત્યયાર્થ (= આથીભાવના અને શાબ્દી ભા ના) ? તેમાં ભાવાર્થ ( = યાગ ) કોમ્પમાનનું = સ્વર્ગનું) સાધન હોઈ ભાવાર્થનું અપ્રાધાન્ય જણુંવાયું છે. [ તેથી તે વાકયા નથી. ] પ્રત્યાર્થ પણ, કામ્યમાન(સ્વર્ગ)ભાવાર્થ ત્યાગ) વચ્ચેના સાથસાધભાવને ત્યાગ કર્યા વિના જ પ્રતીત થત, વાકયા બને છે, અન્યથા વાક્યર્થ બનતા નથી; અને બીજાઓને પણ આ પક્ષ છે. તેથી વાક્યર્થ ક્રિયામાત્રપર્યવસાયી નથી એ પુરવાર થયું. 185. વિભિવાનીમ્ ? Hoધૈવ વાયાવં કરમદે તદ્ધિ પ્રધાન સાધ્યમ / एतदर्थो ह्यखिलः श्रमः । एतदपि नास्ति । क्रियायाः तावद् वाक्यार्थत्वं कथमुत्सृष्टम् ? अप्राधान्यादिति चेत्, फलेऽपि समानम् । फलमपि पुरुषार्थत्वादप्रधानम् । न हि 'स्वर्गः खतन्त्र एवं सत्तां लभताम्' इति यतते पुरुषः, किन्तु स्त्रोपभोग्यतयैव सर्वमभिलपतीति । अतस्तस्यापि तदर्थत्वान्न प्राधान्यम् । आह च “જ પુરાવાત' રૂતિ નૈિ.. રૂ.૨.૫] ! 185. ક્રિયાપ્રાધાન્યવાદી - તે હવે શું [ કહેવા માગો છે ] ? ફળપ્રાધાન્યવાદી - ફળ જ વાક્યર્થ છે એમ અમે કહીએ છીએ, કારણ કે તે પ્રધાન સાધ્ય છે. આ બધે બસ.એના ખાતર જ છે. ક્રિયાપ્રાધાન્યવાદી –– ફળ પણ વાક્યર્થ નથી. ક્રિયાનું વાકયાર્થપણું કેમ છોડી દીધું ? ફળપ્રાધાન્યવાદી – કારણ કે તે અપ્રધાન હતી. ક્રિયાપ્રાધાન્યવાદી –- ફળની બાબતમાં પણ તેમ જ છેફળ પણ પુરુષને માટે હાઈ અપ્રધાન છે. “સ્વ” સ્વતંત્ર સત્તા પામો' એમ વિચારી પુરુષ પ્રયત્ન કરતો નથી, પરંતુ પિતાના ઉપભોગના વિષય તરીકે જ સૌ સ્વર્ગને ઇચ્છે છે. એટલે આમ સ્વર્ગ પણ પુરુષ માટે હોઈ પ્રધાન નથી. અને કહ્યું પણ છે કે ‘અને ફળ [ પણ ગૌણ ગણાય છે] કારણ કે ફળ પુરુષને માટે હેય છે.” [જૈમિનિસૂત્ર ૩.૧.૫] 186. દુન્ન! તર્ષિ ગુરુવ gવ વાજ્યા મવા સાનનિષ્ઠ, સ્વતંત્રવત / उच्यते । पुरुषोऽप्यौडम्बरीसंमानादिषु विनियुज्यते एव । यजमानसंमिता औदुम्बरी : भवतीति तस्यापि तदर्थत्वम् । उक्तं च 'पुरुषश्च कर्मार्थत्वात्' इति [जै.सू. ३.१.६] । Page #250 -------------------------------------------------------------------------- ________________ પુરુષ વાક્યર્થ છે એ મતને નિરાસ ૨૩૩ 186, [ કોઈ કહે છે ]– અરે એમ હોય તે પુરુષ જ વાક્યર્થ બને, કારણ કે તે સ્વતંત્ર હેઈ બીજા કોઈ પર આધાર રાખતો નથી ક્રિયાપ્રાધાન્યવાદી- આને ઉત્તર આપીએ છીએ. પુરુષને પણ ઔદુમ્બરી સમાન વગેરેમાં ઉપયોગ કરાય છે જ. યજમાનની ઊંચાઈના માપની ઉદ્બરના લાકડાની લાકડી હોય છે' એ વાકય દર્શાવે છે કે પુરુષ પણ ગૌણ છે કારણ કે તે કામ માટે છે. અને કહ્યું પણ છે કે “અને પુરુષ પણ ગૌણ છે કારણ કે તે કર્મ માટે છે ' જૈિમિનિસૂત્ર ૩.૧૬] 181. સર્વ સંરે પ્રતિતા: સ્મ: | ન વિમ: કિં વિમા નિયા હિ फलार्था, फलं च पुरुषार्थम् , पुरुषश्च क्रियार्थ इति परिवर्तमाने चक्रे कस्य प्राधान्यं શિ, સ્વ વાવયાત્વમ ? 181 ક્રિયાપ્રાધાન્યવાદી, ફળપ્રાધાન્યવાદી અને પુરુષપ્રાધાન્યવાદી–જે એમ હોય તે આપણે સંકટમાં પડયા. આપણે નથી જાણતા કે આપણે શું કહીએ, કારણ કે ક્રિયા ફળ માટે છે, ફળ પુરુષ માટે છે અને પુરુષ ક્રિયા માટે છે – આમ ફરતા ચક્રમાં કેનું પ્રાધાન્ય આપણે જણાવીએ કોને વાક્યોથ કહીએ ? 188. કયતે | પુરુષસ્તાવ વાવયાઃ ગાયાતવાળ્યત્વે ઘવ તસ્ય विवदन्ते, का कथा वाक्यार्थत्वस्य ? ननु 'कर्तरि लकारः' इति स्मरणात् कथं नाख्यातवाच्यः कर्ता ? कोऽयं लकारो नाम ? स हि 'वर्तमाने लट' इति विधाय “#રિ જ્ઞા' “શુદ્ધિ મધ્યમ:' મઘત્તમ!' પ્રથમ?” “તિપ્રત' રૂતિ “ay बहुवचनम्' 'व्येकयोर्द्विवचनैकवचने' इति वाक्यान्त रैः विभज्य विवृतः । तदेतानि कारकसंख्याविभक्तिविधायीनि सूत्राण्येकवाक्यतया व्याख्येयानि, एकार्थविषयत्वात् । एको हि ‘पचति' इत्यादिशब्दस्तैर्व्याक्रियते । तदेवमेष वाक्यार्थो भवति-कर्तुरेकत्वे एकवचनं तिप, कर्तुद्वि त्वे द्विवचनं तस् , कर्तुर्बहुत्वे बहुवचनं झि इति । सेयं कर्तृसंख्याऽऽख्यातवाच्या भवति, न कर्तेति कुतस्तस्य वाक्यार्थत्वम् ? अलं चानया शास्त्रान्तरगर्भया द्राधीयस्या कथया । पुरुषस्तावन्न वाक्यार्थः । 188. કિંઈ કહે છે]– આને ઉત્તર આપીએ છીએ. પુરુષ તે વાક્યર્થ નથી. વાક્યગત આખ્યાતને વાચ્યાર્થ પુરુષ છે કે નહિ એ બાબત જ વિદ્વાનોમાં મતભેદ છે, તે પુરુષના વાદ્યાર્થી હોવાની તે વાત જ શી કરવી ? કર્તાને આખ્યાતવા માનનાર– “લકાર ર્તાના અર્થ માં છે એવી વ્યાકરણસ્મૃતિ હેઈ, કર્તા આખ્યાત વાગ્યે કેમ નહિ ? કર્તાને આખ્યાતવા ન માનનાર આ લકાર એ શું છે? ૩૦-૩૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ વાક્ષાર્થ ભાવના છે એ મત કર્તાને આખ્યાતવાચ માનનાર- ‘વર્તમાનકાળના અર્થમાં લનું વિધાન કરી, “કર્તાના અર્થમાં શપ', “યુમન્ના અર્થમાં મધ્યમપુષ', “અસ્મન્ના અર્થમાં ઉત્તમપુરુષ', બાકી બધામાં પ્રથમપુરુષ,” કર્તાના એકત્વમાં તિપપ્રત્યય, ધિત્વમાં તસુપ્રત્યય અને બહત્વમાં ઝિપ્રત્યય લાગે છે, બહુમાં બહુવચન', એમાં દ્વિવચન અને એકમાં એકવચન’– આમ આ બીજાં વાક વડે પૃથક્કરણ કરી લકારને ( = આખ્યાત સામાન્યને) સમજાવ્યું છે. - કર્તાને આખ્યાતવા ન માનનાર– કારક, સંખ્યા, વિભક્તિને જણાવતાં આ સૂત્રો એવાક્યતા દ્વારા સમજાવવા જોઈએ, કારણ કે તેમને વિષય એક જ અર્થ છે. “વર્તિ ( = “રાંધે છે) વગેરે એક એક આખ્યાત શબ્દ તે સૂત્રો વડે સમજાવાય છે. એટલે આ પ્રમાણે વાક્યર્થ થશે –“જ્યારે કર્તાનું એકત્વ હોય ત્યારે એકવચનને પ્રત્યય તિ૬ લાગે છે. જ્યારે કર્તાનું ધિત્વ હેય ત્યારે દ્વિવચનને પ્રત્યય ત લાગે છે. જ્યારે કર્તાનું બહુત હોય ત્યારે બહુવચનને પ્રત્યય ક્ષિ લાગે છે.” આ કર્તાસંખ્યા આખ્યાતવાચ્ય બને છે, કર્તા આખ્યાતવાચ્ય નથી, એટલે ર્તા વાક્યર્થ કયાંથી હોય ? [ સંખ્યા આદિથી રહિત કેવળ કર્તા ક્રિયા દ્વારા આક્ષિપ્ત થાય છે, જ્યારે તેની સંખ્યા વગેરે ક્રિયાથી આક્ષિપ્ત ન હોઈ આખ્યાતવાચ્ય છે.] નયાયિક – શાસ્ત્રાન્તરગત આ લાંબી ચર્ચા રહેવા દઈએ. નિષ્કર્ષ એ કે પુરુષ વાક્યર્થ નથી. 189. કમપિ ન વાવવા, સિદ્ધિવિનુપસે છે સિહ્ય તાવત फलस्याभिधानमेव नास्ति, साध्यमानत्वेन निर्देशात् । साध्यमानत्वपक्षे तु साक्षात्तत्सिद्धयवेदनात् । व्यापार एष तन्निष्ठस्तर्हि वाक्यार्थ उच्यताम् ॥ अत एव हि वाक्यार्थ. भावनां प्रतिजानते । यथोचितफलाढयां च त्रयसम्बन्धबन्धुराम् ॥ 189. ભાવનાવાક્ષાર્થવાદી– ફળ પણ વાક્યર્થ નથી, કારણ કે સિદ્ધ ફળ વાક્યર્થ છે કે અસિદ્ધ ફળ એવા બે વિકલ્પ ઘટતા નથી. સિદ્ધ ફળને તે ફળ” નામ જ હેતું નથી, કારણ કે સાધ્યમાન રૂપે ફળને નિર્દેશ છે. ફળ અસિદ્ધ અર્થાત સાધ્યમાન છે એ પક્ષમાં સાક્ષાત અર્થાત વ્યાપાર વિના ફળની સિદ્ધિ થતી જણાતી નથી અને વ્યાપાર જ ફળને કરવામાં લાગેલ હોય છે, એટલે વ્યાપારને જ વાકયાથ કહે. તેથી જ યચિત ફળ સાથે અત્યંતપણે જોડાયેલી, [સાધ્ય-સાધન-ઈતિક્તવ્યતા એ ત્રણ સાથેના સંબંધથી સારી દેખાતી ભાવના વાક્યર્થ છે એમ તેઓ દઢતાથી કહે છે. 190. યે માવના નામ ? મળ્યનિષ્ટો માવાગ્યાપાર માવના | માથે हि स्वर्गादि फलं, साध्यमानत्वात् , साध्यत्वं चास्य भवनक्रियाकर्तृत्वात् । भवनक्रियायां च कर्तृत्वमुत्पत्तिधर्मकस्य वस्तुनो दृष्टम् , न नित्यं भूतस्य, नापि नित्यमभूतस्य । યથાવડ– Page #252 -------------------------------------------------------------------------- ________________ વાક્યાથ” ભાવના છે એ મત ૨૩૫ नित्यं न भवनं यस्य यस्य वा नित्यभूतता । ન ત૨ ત્રિમાણā વાતાશયોરિવ | તિન્નેવા. ૨.૨.] . स्वर्गादिश्च काम्यरूपोऽर्थः खतत्पुष्पाभ्यां विलक्षण इति भाव्यो भवति । तन्निष्ठस्तदुत्पादकश्च पुरुषव्यापारो यः, स भावना । सा ण्यन्तेन भवतिनोच्यते । प्रकृत्यर्थस्य भवतेः कर्ता यः स्वर्गादिः स एव ण्यन्तस्य तस्य कर्मतां प्रतिपद्यते । कर्ता त्वस्य प्रयोजकः पुरुषः । णेश्वार्थः प्रयोजकव्यापारः । पुरुषो हि भवन्तं स्वर्गादिमर्थं स्वव्यापारेण भावयति सम्पादयति । स तत्संपादको व्यापारो भावनेत्युच्यते । 190 શંકાકાર– આ ભાવના એ શું છે ? ભાવનાવાક્ષાર્થવાદી- ભાવ્યનિષ્ઠ, ભાવકને વ્યાપાર ભાવના છે. સ્વર્ગ આદિ ફળ ભાવ્યું છે, કારણ કે તે સાધ્યમાન છે. તેનું સાધ્યપણું ભવનક્રિયાના (="થવું' એ ક્રિયાના) ફ્તત્વને કારણે છે. ભવનક્રિયાનું કતૃત્વ ઉત્પત્તિપમ વાળી વસ્તુમાં દેખ્યું છે, હમેશાં ભૂત (=અસ્તિત્વ ધરાવતી) વસ્તુમાં કે હમેશાં અભૂત (=અસ્તિત્વ ન ધરાવતી વસ્તુમાં દેખ્યું નથી, જેમ કે કહેવામાં આવ્યું છે કે આકાશકુસુમની જેમ જે કદી અસ્તિત્વમાં આવતું નથી કે આકાશની જેમ જે સદા અસ્તિત્વમાં જ છે તેનું ક્રિયમાણત્વ (=સાયમાનવ) છે નહિ સ્વગ વગેરે કામ અર્થ આકાશકુસુમ અને આકાશથી વિલક્ષણ છે એટલે તે ભાવ્ય (=સાધ્ય) બને છે. ભાવ્યનિષ્ઠ અને ભાવ્યત્પાદક એવો પુરુષને જે વ્યાપાર તે ભાવના. શ્યન્ત “ભવતિ’ શબ્દ ભાવનાને વાચક છે. પ્રકૃત્યર્થ “ભવતિને કર્તા જે સ્વર્ગ વગેરે છે તે જ ણ્યન્ત ભવતિનું કર્મ બને છે અને તેને કર્તા તે પ્રયજક પુરુષ છે. ‘ણિને અર્થ છે પ્રજાને વ્યાપાર, કારણ કે થતા ( = ભવન્ત) સ્વગ વગેરે અર્થને પુરુષ પિતાના વ્યાપારથી કરે છે (= ભાવયતિ – સંપાદ્યતિ છે. તે સ્વર્ગ આદિ અર્થને કરનાર પુરુષને વ્યાપાર ભાવના છે એમ કહેવાય છે. - 191. નનું વ્યાપાર: ચૈિવ, તતિરિસ્ય વ્યાપારસ્થામવાત | क्रियावाक्यार्थपक्षश्च प्रतिक्षिप्तः । उच्यते । न क्रियामानं भावना, अपि तु परिदृश्यमानपूर्वापरीभूतयज्यादिभावस्वरूपातिरिक्तः पुरुषव्यापारः प्रत्ययात् प्रतीयमानो માવના | યથાગડ न सा केनचिदुत्पाद्या जनिका सा न कस्यचित् । केवलं जननी ह्यषा जन्यस्य जनकस्य च ॥ इति क्रियाकारकादिविलक्षणैव सा शब्दात् प्रतीयते इत्यर्थः । 19}. શંકાકાર-વ્યાપાર ક્રિયા જ છે, કારણ કે ક્રિયાથી જુદો વ્યાપાર સંભવતો નથી, અને ક્રિયા વાયાથ છે એ પક્ષને તો તમે પ્રતિષેધ કર્યો છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ વાકયાથ ભાવના છે એ મત ભાવનાવાક્ષાર્થવાદી – આને ઉત્તર અમે આપીએ છીએ. કેવળ ક્રિયા એ ભાવના (= પુરુષવ્યાપાર ) નથી, પરંતુ પૂવોત્તર ક્રમમાં થતી દેખાતી સાધ્યરૂપ યજયા આદિના ભાવસ્વરૂપથી ( = કેવળ ક્રિયાના સ્વરૂપથી ) જુદે પ્રત્યય દ્વારા [ –પ્રકૃતિ દ્વારા નહિ- ] જાતે પુરુષવ્યાપાર ભાવના છે. [ કેવળ ક્રિયા એ ધાત્વ છે અને પ્રકૃતિ દ્વારા જણાય છે. પુર્ષવ્યાપાર લકારાર્થ છે અને પ્રત્યય દ્વારા જણાય છે.] ભાવના (= પુરુષવ્યાપાર) કેઈથી ઉત્પાદ્ય નથી. [ અર્થાત જેમ ભાવાર્થ (=ધાત્વર્થ= પ્રકૃત્યર્થ=કમ ક્રિયા) કારકો વડે ઉત્પાદ્ય છે તેમ ભાવના કેઈ વડે ઉપાદ્ય નથી. ] ભાવના કેઈની ઉત્પાદક પણ નથી. [ અર્થાત જેમ કારકે ધાત્વર્થના ઉત્પાદક છે તેમ ભાવના કેઈની ઉત્પાદક પણ નથી.] પરંતુ જન્ય અને જનક બંનેની તે કેવળ જનની છે. [ અર્થાત જેના કારણે ફળ જન્ય કહેવાય છે અને ભાવાર્થ જનક કહેવાય છે તે આ ભાવના છે, એટલે આ અર્થમાં તે જન્ય અને જનક બંનેની કેવળ જનની – પ્રાણપ્રદાત્રી છે જન્યની જન્યતા અને જનકની જનતા તેના ઉપર આધાર રાખે છે. અથવા, ભાવાર્થ ( = કમ)નું ઉત્પાદ્યત્વ અને કારકેનું ઉત્પાદકત્વ બંને પુરુષવ્યાપાર ( = ભાવના) ઉપર આધાર રાખે છે, એટલે પુરુષવ્યાપારરૂપ ભાવનાને જન્ય અને જનક બંનેની કેવળ જનની કહી છે. ] આમ ક્રિયા (= ભાવાર્થ ધાત્વર્થ પ્રકૃત્યર્થ) અને કારથી વિલક્ષણ એવી આ ભાવના શબ્દ દ્વારા જ્ઞાત થાય છે એ અર્થ છે. 192. ननु च यजेतेत्यत्र प्रकृत्यर्थों यागादिक्रिया, प्रत्ययार्थस्तु प्रेरणारूपो विधिः कर्तृसंख्यादिश्च । न तु धात्वभिधीयमानव्यापारव्यतिरिक्तो भावनाख्यः पुरुषव्यापारः प्रत्ययात् प्रतीयते । न हि भावनावाचिनी काञ्चिद् विभक्तिं स्मरति पाणिनिः, लिङादिमिव विध्यादौ । तस्मान्न भावना वाक्यार्थः । 192. શંકાકાર – “ ( = યજ્ઞ કરે ”) એમાં પ્રકૃત્યર્થ (= ધાત્વર્થ = ભાવાર્થ) યોગક્રિયા છે, પરંતુ પ્રત્યયાર્થ પ્રેરણારૂપ વિધિ અને કર્તાની સંખ્યા વગેરે છે. ધાતુથી અભિહિત થતા વ્યાપારથી જુદો ભાવના નામને પુરુષને વ્યાપાર પ્રત્યયમાંથી જ્ઞાત થતું નથી. જેમ પાણિનિ વ્યાકરણસ્મૃતિમાં લિડ વગેરેને વિધિ વગેરેના વાચક જણાવે છે તેમ તે ત્યાં ભાવનાની વાચક કેઈ વિભક્તિને જણાવતા નથી. તેથી ભાવના વાક્યર્થ નથી. ___193. उच्यते । भावनाऽपि प्रतीयते एवाख्याताद् यदि नैपुण्येन शाब्दी प्रमितिरवमृश्यते । आस्तां विधिपदं तावद्वर्तमानोपदेशिनः । शब्दाद् यजत इत्यादेर्भावना न न गम्यते ॥ ‘पचति' 'गच्छति' इति अतो यथा पाकादिर्धात्वर्थः प्रतीयते, तथा सर्वानुगतः कर्तृव्यापारोऽपि, पाकाधुपजननापायेऽपि व्यापारप्रतीतेरनपायात् । यथा हि 'औपगवः' Page #254 -------------------------------------------------------------------------- ________________ વાક્યર્થ ભાવના છે એ મત ૨૩૭. 'कापटवः' 'औपमन्यवः' इत्युपगुप्रभृतीनामुद्धारे च निक्षेपे च प्रत्ययार्थोऽनुवर्तते तद्धितान्तेषु, तथाऽऽख्यातेष्वपि सोऽनुवर्तमानो दृश्यते । अपि च ‘पचति' इत्याख्यातपदस्य यदार्थों व्याचिख्यासितो भवति, तदा 'पाकं करोति' इति वाक्यं व्याख्यातारः प्रयुञ्जते । ‘पचति' इति कोऽर्थः ? 'पाकं करोति' इति पाकशब्देन द्वितायान्तेन साध्यं धात्वर्थ व्याचक्षते । कर्तव्यापारात्मकं प्रत्ययार्थं करोतीति पदेन । किश्च ‘किं करोति देवदत्तः' इति पृष्टाः सन्तो द्वये वक्तारो भवन्ति 'करोति पाकम्' इति ‘पचति' इति वा । तदिदमुभयरूपमप्युत्तरमेकार्थम् , अन्यथा न तेन प्रष्टा प्रत्याय्येत । तस्मात् पाकं करोतीति पदद्वयस्य योऽर्थः स एवार्थ एकस्य पचतीति पदस्य । अत्रापि पचत्यर्थादन्यः करोत्यर्थः प्रतीयते एव । योऽसावन्यः करोत्यर्थः, સ માવના | 193, ભાવનાવાયાર્થવાદી - આને ઉત્તર અમે આપીએ છીએ. જે શાબ્દ પ્રમિતિ (= જ્ઞાન ) ઉપર બરાબર વિચાર કરશે તે જણાશે કે ભાવના (= પુરુષવ્યાપાર) પણ આખ્યાતમાંથી જ્ઞાત થાય છે. હમણા વિધિપદને રહેવા દો. વર્તમાનને જણાવનાર “નને (= યજ્ઞ કરે છે') વગેરે શબ્દમાંથી ભાવનાનું જ્ઞાન નથી થતું એમ નહિ. “પતિ' “Tછત્તિ. એ શબ્દોમાંથી પાક વગેરે ધાર્થ ( = ભાવાર્થ = પ્રકૃર્થ = ક્રિયા = કમ)નું જ્ઞાન થાય છે, તથા સર્વ આખ્યામાં ( અર્થાત દશે લકારમાં) સાધારણ એવા આખ્યાતત્વરૂપ કર્તા વ્યાપારનું ( = કૃતિનું = પ્રવૃત્તિનું) પણ જ્ઞાન થાય છે કારણ કે પાક આદિમાંથી ક્રમશઃ એક એક લઈ લેવામાં આવે અને એને સ્થાને બીજો ઉમેરવામાં આવે તો પણ વ્યાપારની પ્રતીતિ દૂર થતી નથી. જેમ તદ્ધિતાના પગવઃ” “કા પટવઃ “ઔપમન્યવઃ' વગેરે શબ્દોમાંથી ઉપગુ” વગેરેમાંથી એક એક લઈ લઈએ અને એને સ્થાને બીજો ઉમેરીએ તો પણ તદ્ધિતાન્ત શબ્દોમાં પ્રત્યયા તે બધામાં એને એ જ રહે છે જે તેમ બધા આખ્યામાં પણ કર્તા વ્યાપારરૂપ ભાવના અનુગત દેખાય છે. વળી, જ્યારે “વતિ' ( = “પકવે છે' ) એ આખ્યાતપદને અર્થ સમજાવવામાં આવે છે ત્યારે સમજાવનાર “TI રોતિ ( = “પાકને કરે છે' ) એ વાક્યને પ્રયોગ કરે છે, “વતિ' એ આખ્યાતપદને શું અર્થ છે ? “Fારું કરોતિ' એ અર્થ છે. અહીં સાયરૂપ ધાત્વર્થને દ્વિતીયાન્ત પાક' શબ્દ વડે સ્પષ્ટપણે જણાવવામાં આવેલ છે. વ્યાપારાત્મક પ્રત્યયાથને “ોતિ (= “કરે છે એ પદથી સ્પષ્ટપણે જણાવવામાં આવેલ છે. ઉપરાંત, જિં જતિ તેવદ્રત્તઃ' (= “દેવદત્ત શું કરે છે?) એમ પૂછવામાં આવતાં ઉત્તર આપનારા બે ઉત્તર આપે છે- “તિ વાસE' કે “પ્રવૃતિ'. તેથી, જુદા જુદા બે રૂપ ધરાવતા આ બે ઉત્તરને અર્થ તે એક જ છે, અન્યથા તે ઉત્તર પ્રશ્ન કરનારને સમજાત નહિ. તેથી ‘ઘા તિ” એ બે પદોને જે અર્થ છે તે જ અર્થ એક “વનંતિ પદને છે. અહીં પણ ‘વતિ'ના અર્થથી જોતિને અર્થ જુદે જણાય છે જ. “તિ'ના અર્થથી જુદો “ોતિ' ને આ જે અર્થ છે તે ભાવના છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ વાક્યર્થ ભાવના છે એ મત 194. બાહ્ય ન સહ્યાદ્રિતિરે પ્રત્યયાત ધારવતિરિત વ્યાપાર प्रतिपद्यन्ते । प्रतिपद्येरन् चेत् करोतीत्यतोऽपि शब्दात् प्रतिपद्येरन् । न च करोतीत्यत्र प्रकृतिप्रत्ययवाच्ये क्रिये विभज्य दर्शयितुं शक्यते । 194. શંકાકાર- કહે છે કે પ્રત્યય દ્વારા કર્તાની સંખ્યા વગેરેથી અલગ એ તેમ જ ધાત્વથથી જુદે પુરુષવ્યાપાર જણાવાત નથી. [અર્થાત પ્રત્યય વ્યાપાર જણાવે છે પરંતુ તે વ્યાપાર કર્તાની સંખ્યા વગેરેથી અત્યંત વિખૂટા પડેલે હેત નથી. વળી, વ્યાપાર ધાત્વર્થથી અત્યંત જુદી પડેલે પણ હેત નથી.] જે કર્તાની સંખ્યા વગેરેથી અલગ પડેલ અને ધાત્વથથી તદ્દન જુદો એ વ્યાપાર પ્રત્યયથી જણવા હેત તે “કતિ એ શબ્દથી પણ જણાવાત. અહીં “રોતિ' એ શબ્દમાં પ્રકૃતિવા અને પ્રત્યયવાચ એવી બે ક્રિયાઓ જુદી પાડી દર્શાવી શકાતી નથી. 195. ૩ / નેટું સાધુ / यश्च पाकम् करोतीति व्यवहारो विभागतः । स एव समुदायेन प्रोक्तः पचतिना यथा ।। तथा कार्य करोतीति प्रतीतिर्नास्ति लौकिकी । प्रत्ययार्थः करोत्यर्थे पचत्यादौ तु वर्तते । कर्तसंख्याप्रतीतौ च न विवादोऽस्ति कस्यचित् । तावता निह्नवः कार्यो न तु व्यापारसंविदः ॥ यजतीत्यादिशब्देभ्यश्च यथा यागादिकर्मविशिष्टेभ्यः तत्प्रतीतिरिष्यते, न तथा સર્વેઃ | 195. ભાવનાવાક્ષાર્થવાદી- આને ઉત્તર અમે આપીએ છીએ અને તમે બરાબર સમજતા નથી. “ જોતિ' એ પ્રમાણે વિભાગ કરી જે કહેવામાં આવ્યું છે તે જ પ્રકૃતિ અને પ્રત્યયના સમુદાયરૂપ વંતિ’ વડે કહેવામાં આવ્યું છે. વળી, “#ાર્થ તિ' (= કાર્યને કરે છે) એવી લોકિક પ્રતીતિ થતી નથી. પ્રતિ વગેરેમાં તે પ્રત્યયને “રોતિ અર્થ હોય છે. [અર્થાત “ન્નતિ' વગેરેમાં પ્રત્યયભાગથી પ્રતિપાદ્ય જે પુરુષવ્યાપાર (=ભાવના) છે તે જ પુરુષવ્યાપાર “રોતિમાં પ્રકૃતિ અને પ્રત્યય બંનેથી પ્રતિપાઘ છે.] કર્તાની સંખ્યાની પ્રતીતિ બાબતે કઈને વિવાદ નથી. [અર્થાત તે તે પ્રત્યય વડે પ્રતિપાદ્ય છે એમ સૌ સ્વીકારે છે. પરંતુ તેટલાથી પુરુષવ્યાપારના જ્ઞાનને પ્રતિષેધ ન કરવો જોઈએ જેમ યાગ આદિ કર્મ વિશેષથી વિશિષ્ટ “નતિ વગેરે શબ્દોમાંથી પુરુજવ્યાપારની પ્રતીતિ ઇચ્છવામાં આવે છે, તેમ બધા શબ્દોમાંથી તેની પ્રતીતિ છવામાં આવતી નથી. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ — વાયાર્થ ભાવના છે એ મત 196. જે પુનત્તે વિશિષ્ટT: શા છે માત્રામમિતિ ? भावार्थाः कर्मशब्दाः ये तेभ्यो गम्येत भावना । यजेतेत्येवमादिभ्यः स एवार्थो विघीयते ।। 196. શંકાકાર– તે વિશિષ્ટ શબ્દો કયા છે જે ભાવનાનું અભિધાન કરે છે ? ભાવનાવાક્ષાર્થવાદી- આને ઉત્તર અમે આપીએ છીએ જે શબ્દોને અર્થ ભાવ ( = પુરુષવ્યાપારરૂપ ક્રિયા = ભાવયતિક્રિયા ) છે તેમ જ જે શબ્દો સાથે સાથે કર્મશબ્દ ( = કમવિશેષવાચક શબ્દો) પણ છે તે શબ્દોમાંથી આપણને ભાવના જણાય. ‘ત’ (= “યાગ કરે') વગેરે ભાવાર્થ કર્મશબ્દો તે જ અર્થનું ( = ભાવનાનું ) વિધાન કરે છે. [વનતિ અને ખેત બંને ભાવાર્થ કર્મશબ્દો છે તેમ છતાં વનતિ ભાવનાનું પ્રતિપાદન કરે છે જ્યારે ગત ભાવનાનું વિધાન કરે છે] 197. મવનિત નિંદ્રાવાથ, નર્મરન્બા , યથા માવો મને મૂતનિતિ | भवन्ति च केचित् कर्मशब्दाः, न भावार्थाः, यथा श्येनैकत्रिकादयः कर्मनामधेयतया प्राक समर्थिताः । ये तु भावार्थाः कर्मशब्दाः यजते ददाति जुहोति इत्येवमादयस्तेभ्यो भावनाख्या क्रिया गम्यते। तैरेव लिडादिविभक्त्यन्तैः सोऽर्थोऽभिधीयते यजेत दद्याજુહુયાવિતિ | તટુi “થાશ્ચાતોડવાયતે માવતિ ' રૂતિ [રા.મા.૨.૨.૨] I करोतिशब्दादपि केवलात् कर्तृव्यापारो न चासावगम्यते, स च यागादिकर्मणाऽननुरक्तो न प्रयोगयोग्यतां प्रतिपद्यते इति विशिष्टेभ्य एव यजत्यादिशब्देभ्यो भावनाख्यो ऽनुष्ठेयः पुरुषव्यापारः प्रतीयते इति सिद्धम् । - 197. કેટલાક શબ્દોને અર્થ ભાવ ( = પુજ્યવ્યાપારરૂપ ક્રિયા = ભાવયતિક્રિયા) છે પરંતુ તેઓ કર્મશબ્દો (= કમ વિશેષવાચક શબ્દો) નથી, જેમ કે ભાવ, ભવન અને ભૂતિ કેટલાક શબ્દ કર્મ શબ્દ (= કર્મવિશેષવાચક શબ્દો) છે પરંતુ તેઓને અર્થ ભાવ ( પુરુષવ્યાપારરૂપ ક્રિયા = ભાવતિ ક્રિયા) નથી જેમ કે જેમને યોગકર્મનાં નામરૂપે અમે પુરવાર કરેલાં છે તે સ્પેન, એકત્રિક વગેરે. પરંતુ જે શબ્દોને અર્થ ભાવ (= પુરુષવ્યાપારરૂપ ક્રિયા= ભાવયતિ ક્રિયા) છે અને સાથે સાથે જે કર્મ શબ્દો પણ છે તે ભાવાર્થ કર્મશબ્દો થક (= યજ્ઞ કરે છે), aara (= દાન કરે છે, ગુણોતિ (= હોમ કરે છે) વગેરે વડે ભાવના નામની ક્રિયા જણાય છે પરંતુ લિડ આદિ વિભકત્યન્ત તે જ ભાવાર્થ કમશબ્દ નેત (= યજ્ઞ કરે) થાત (= દાન કરે) સુદૃાન (= હોમ કરે) વડે જ તે ભાવના નામની ક્રિયા અભિહિત થાય છે. તેથી, કહ્યું છે કે તેમાંથી યજ્યા વગેરે અર્થ ( અર્થાત કર્મ વિશેષરૂપ અર્થ) અને માવત' (= કરે' એ અર્થ (અર્થાત પુરુષવ્યાપારરૂપ ક્રિયા = ભાવના) બંને અર્થ જ્ઞાત થાય છે.” [શાબર ભા. ૨.૧.૧] Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ વાયાર્થ ભાવના છે એ મત કેવળ કરોતિ (= કરે છે') શબ્દથી પણ કર્તા વ્યાપાર ( =પુરુજવ્યાપાર =ભાવના) જ્ઞાત થત નથી, કારણ કે ત્યાગ આદિ કવિશેષથી અનુક્ત = વિશિષ્ટ નહિ એ) તે “કતિ શબ્દ પ્રયોજાવાની યોગ્યતા પામતું નથી. એટલે યાગ આદિ કર્મોથી વિશિષ્ટ એવા યજ્ઞત્તિ વગેરે શબ્દો વડે જ ભાવના નામને અનુદ્ધેય પુરુષવ્યાપાર જ્ઞાત થાય છે એ પુરવાર થયું. 198. થિવિશેષ વાથે વ્યાપાર જ્ઞાતુરાન્ત: | ___ स्पन्दात्मकबहिर्भूतक्रियाक्षणविलक्षणः ॥ इत्येवं केचित् । 198 આ પુરુષવ્યાપાર (= ભાવના જ્ઞાતાની વિશેષ પ્રકારની આંતરિક ક્રિયારૂપ છે, તેથી તે જ્ઞાતાની સ્પધાત્મક બાહ્ય ક્રિયાથી વિલક્ષણ છે એમ કેટલાક કહે છે, 199. પુરુષસ્થ પ્રયત્નો થી માવને મધીતે | औदासीन्यदशापायं पुमान् येन प्रपद्यते ।। स यत्नो यागहोमादिक्रियानिवृत्तिकारणम् । तस्य तद्यतिरिक्तत्वं प्रायः सर्वोऽनुमन्यते ।। स चायमात्मधर्मोऽपि न विभुत्वादिसन्निभः ।। साध्यरूपाभिसम्बन्धात् धत्ते विषयतां विधेः ॥ રૂપરે ! 19છે. અથવા જેના લીધે પુરુષની ઔદાસીન્ય અવસ્થા દૂર થાય છે તે પુરુષપ્રયત્ન ભાવના કહેવાય છે. આ પુરુષપ્રયત્ન યાગ, હેમ વગેરે ક્રિયાઓને પાર પાડવાનું કારણ છે. તેથી પ્રાયઃ સૌ પુરુષપ્રયત્નરૂપ ક્રિયાને યાગ, હેમ વગેરે રૂપ ક્રિયાથી જુદી ગણે છે. આ પુરુષપ્રયત્ન આત્માને ધમ હોવા છતાં પણ તે આત્માના વિભુત્વ વગેરે ધર્મો જેવો નથી. તે સાધ્યસ્વરૂપ હેઈ વિધિને વિષય બને છે. આવું બીજાઓ માને છે. [લિડને પ્રેરણારૂપ વ્યાપાર વિધિ કહેવાય છે. આ પ્રેરણું પુરુષવ્યાપારની જનની છે. પ્રેરણાથી પ્રેરાઈ પુરુષ યાગ આદિ કર્મમાં પ્રવૃત્ત થાય છે. આ કારણે પુરુષવ્યાપારને [ ભાવનાને સાધ્યસ્વરૂપ અને વિધિને વિષય કહ્યો છે. 200, અન્ય ધાત્વર્થસામાન્ય માવનામવુમન ... यागदानामनुस्यूतं रूपं गोत्वादिजातिवत् ॥ यथा हि शाबलेयादिष्वनुगतं गोरूपमवभासते, व्यावृत्तं च शावलेयादिरूपम् , एवमिहापि यागादिकर्मणामनुगतं च व्यापाररूपं प्रतिभासते परस्परविभक्तं च Page #258 -------------------------------------------------------------------------- ________________ વાકયાર્થ ભાવના છે એ મત ૨૪૧ यागादिरूपम् । यत् तदनुगतं व्यापाररूपं सा भावना । यथा च शाबलेयाद्यननुरक्तं पृथक्त्वेन गोत्वं दर्शयितुमशक्यम् , एवमिहापि शुद्धं यज्याद्यननुरक्तं व्यापाररूपं दर्शयितुमशक्यम् , तदुपरक्तत्वेन तस्य सर्वदाऽवगमात् । न चैतावता तस्य नास्तित्वं सुखदुःखाद्यवस्थानुगतस्येवात्मनः । तथा च किं करोतीत्यनवगतविशेषव्यापारसामान्यप्रश्ने सति, पचति पठति इति तद्विशेषोत्तरवचनमनुगुणं भवतीति । तच्च सामान्यरूपमपि न गोत्वादिवत् क्रियात्ववद्वा सिद्धतयाऽवभासते, येन विधेरविषयः स्यात् । अपि च यजेत दद्याज्जुहुयादिति सर्वत्र पूर्वापरीभूतखभावं तद्यापारसामान्यमवगम्यते । तेन विधेश्च विषयतां प्रतिपद्यते । तदिदं सकलधात्वर्थसाधारणं साध्यमानावस्थं व्यापारसामान्यं. भावनेत्युच्यते । अस्मिंश्च पक्षे धातुवाच्यत्वमपि भावनाया वक्तुं शक्यते । पाकादिशब्देभ्यो धातौ सत्यपि तदप्रतीतेन धातुवाच्यत्वं भावनाया इति चेत् , भवत्यादौ सत्यपि तर्हि प्रत्यये तदप्रतीतेः प्रत्ययवाच्यत्वमपि न स्यात् । तदलमनेन निर्धारणप्रयत्नेन । सर्वथा धातोर्वा प्रत्ययाद्वा भावनाऽवगम्यते इति सिद्धम् । 200. બીજા કેટલાક ધાત્વર્થોમાં રહેલા સામાન્યને ભાવના તરીકે સ્વીકારી યાગ, દાન વગેરેમાં રહેલા, ગોત્વ વગેરે જાતિ જેવા અનુસ્મૃત રૂપને ભાવના કહે છે જેમ શાબલેય વગેરે ગોવ્યક્તિઓમાં રહેલું સામાન્ય ગેરૂપ અને અન્ય ગવ્યક્તિઓમાં ન હોય એવું શાબલેય આદિ વિશેષરૂપ દેખાય છે, તેમ અહીં પણ યાગ આદિ કર્મોમાં સમાનપણે રહેલું સામાન્યરૂપ પુરુષવ્યાપાર અને તે કર્મોનું પરસ્પર જુદુ વિશેષરૂપ યાગ વગેરે દેખાય છે. યાગ આદિ કર્મોમાં સમાનપણે રહેલું સામાન્ય રૂપ પુરુ વ્યાપાર એ ભાવના છે. જેમ શાબલેય આદિ વિશેષરૂપથી અનુરક્ત ગોત્વ સામાન્યને સાવ અલગરૂપે દેખાડવું અશક્ય છે કારણ કે શાબલેય આદિ વિશેષ રૂપથી ઉપરક્તરૂપે =વિશિષ્ટરૂપે) જ તેનું સદા જ્ઞાન થાય છે, પણ એટલા માત્રથી ગોત્વનું અસ્તિત્વ નથી એમ નહિ, અને જેમ સુખ દુઃખ વગેરે અવસ્થાઓમાં અનુગત એવા આત્માનું જ્ઞાન તે તે અવસ્થ થી અવિશિષ્ટ રૂપે કેવળ રૂપે થતું ન હોવા છતાં તે અવસ્થાઓથી જુદા આત્માનું અસ્તિત્વ છે, તેમ યાગ આદિ વિશેષરૂપમાં અનુગત એવા પુરુષવ્યાપાર રૂપ સામાન્ય રૂપનું જ્ઞાન યાગ આદિ વિશેષરૂપથી અનનુરક્ત ( = અવિશિષ્ટ, કેવળ) રૂપે થતું ન હોવા છતાં તે યાગ આદિ વિશેષરૂપથી જુદા પુરુષ વ્યાપાર રૂપ સામાન્ય પનું અસ્તિત્વ છે જ. વળી, ‘વિ શોતિ(="તે શું કરે છે') એ, વિશેષ વ્યાપારનું જેમાં જ્ઞાન નથી એ, સામાન્ય પ્રશ્ન પૂછવ્વામાં આવતાં “પ્રતિ’ (=રાંધે છે', “પતિ' ( = “વાંચે છે.) એ વિશેષ વ્યાપારને જણાવતે ઉત્તર સામાન્ય પ્રશ્નને અનુકૂળ છે. અને તે પુરુષવ્યાપાર સામાન્ય રૂપ હોવા છતાં ગેd આદિની જેમ કે ક્રિયાત્વ આદિની જેમ સિદ્ધરૂપે જ્ઞાત થતું નથી કે જેથી તે વિધિને વિષય ન બને. વળી, “નેત’ ‘દયાત” “જુવાતું' એમ કહેતાં સર્વ પૂર્વાપર કમિક અવસ્થાઓ ધરાવવાના સ્વભાવવાળું Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ વાકયાર્થ ભાવના છે એ મત (અર્થાત સાયરૂ૫) તે પુરુષવ્યાપાર નામનું સામાન્ય જ્ઞાત થાય છે. તેથી તે વિધિનો વિષય બને છે. નિષ્કર્ષ એ કે બધા ધાર્થોમાં સમાન૫ણે રહેલું, સામાન અવસ્થાવાળું વ્યાપારસામાન્ય ભાવના છે એમ કહેવાય છે આ પક્ષમાં ભાવના ધાતુવાચ્ય છે એમ પણ કહેવું શક્ય છે. પાક” આદિ શબ્દોમાં ધાતુ હોવા છતાં પાક આદિ શબ્દોમાંથી ભાવનાની (= વ્યાપારસામાન્યની = પુરુષવ્યાપારની) પ્રતીતિ થતી ન હોઈ ભાવના ધાતુવાચ્ય નથી એમ જે કહેશે તે અમે કહીશું કે “મતિ” (= થાય છે') વગેરે શબ્દોમાં પ્રત્યય હોવા છતાં “મવતિ' આદિ શબ્દોમાંથી ભાવનાની ( = વ્યાપારસામાન્યની = પુરુષવ્યાપારની ) પ્રતીતિ થતી ન હોઈ ભાવના પ્રત્યયવાગ્યે પણ ન બને. [ “મવતિ’ શબમાં રહેલે પ્રત્યય, જે થાય છે (મતિ ) તેને અર્થાત યાગ આદિને વ્યાપાર જણાવે છે, જે યાગને કરે છે (માવતિ) તેને અર્થાત પુરુષને વ્યાપાર જણાવતું નથી.] ભાવના ધાતુવાચ્ય છે કે પ્રત્યયવાચ તેને નિશ્ચય કરવાને આ પ્રયત્ન રહેવા દઈએ. સર્વથા ધાતુ દ્વારા કે પ્રત્યય દ્વારા ભાવના જ્ઞાત થાય છે એ પુરવાર થયું. 20ા. સી વાતો પ્રથયાાડપિ ભાવનાઓવાતા સતી | अपेक्षतेंऽशत्रितयं कि केन कथमित्यदः ॥ 'भावयेत्' इत्यवगते नूनमपेक्षात्रयं भवति-किं भावयेत् ? केन भावयेत् ! कथं भावयेत् । इति । तत्र किमित्यपेक्षा स्वर्गकामपदेन पूर्यते-किं भावयेत् ? નિતિ | 201. ધાતુ દ્વારા કે પ્રત્યય દ્વારા જ્ઞાત થયેલી ભાવના (=પુરુષવ્યાપાર = પ્રવૃત્તિકૃતિ) ત્રણ્ અંશેની અપેક્ષા રાખે છે–સાધ્ય (શું કરવું), સાધન છે જેનાથી કરવું) અને કથંભાવ ( કઈ રીતે કરવું ). “કરે એ જ્ઞાત થતાં ખરેખર ત્રણ અપેક્ષા થાય છે– “શું કરે ? શેનાથી કરે ? કેવી રીતે ? શું કરે ? એ અપેક્ષા “સ્વર્ગકામ” ( = સ્વગેછુક) એ પદથી પૂરી થાય છે. શું કરે?” “સ્વર્ગ. 202. નનું કામ કૃતિ પુરુષનર્વેજોડયં, ન નિર્વેશ: | સામ્, खर्मपरस्त्वयं निर्देशः । उक्तं हि 'निरतिशयप्रीतिवचनः वर्गशब्दः' । प्रीतिश्च नान्यार्थे त्यप्युक्तम् । साध्यत्वेन च स्वर्गः काम्यते इति स एव हि किमित्यंशे निपतति 'खर्ग भावयेत्' इति । 'वर्ग कामयते' इति च व्युत्पत्ती विस्पष्ट मेव तस्य साध्यत्वम् । बहुव्रीहावपि तस्यैव साध्यत्वं विधिवृत्तपर्यालोचनयाऽवधार्यते । एवं 'स्वर्ग भावयेत्' इत्यवगते 'केन भावयेत्' इत्यपेक्षायां 'यागेन' इति सम्बध्यते । Page #260 -------------------------------------------------------------------------- ________________ વાકયાર્થ ભાવના છે એ મત ૨૪ 202, શંકાકાર-સ્વર્ગકામ’ પદ તે પુરુષને નિર્દેશ કરે છે, ફળને નિર્દેશ કરતું નથી [યાગ કોણ કરે ? એને ઉત્તર “સ્વર્ગકામ ૫ આપે છે, શું કરે એને ઉત્તર આ પદ આપતું નથી.] ભાવનાવાક્ષાર્થવાદી – સાચું, પરંતુ આ પુરુષનિદેશ સ્વર્ગપરક છે. કહેવામાં આવ્યું છે કે સ્વગ” શબ્દ નિરતિશય સુખને વાચક છે. સુખ બીજા કોઈને માટે નથી એ પણ કહેવામાં આવ્યું છે. સાધ્ય તરીકે સ્વર્ગની કામને પુરુષ કરે છે એટલે સ્વર્ગ જ સાપ્યાંશમાં પડે છે – “સ્વર્ગને કરે' એમ સ્વર્ગની કામના કરે છે. એ વ્યુત્પત્તિમાં સ્વર્ગનું સાધ્યપણું પષ્ટ જ છે. બહુવીહિસમાસમાં પણ સ્વર્ગનું સાધ્યપણું સ્પષ્ટ છે. સ્વર્ગનું જ સાધ્યપણું છે એ વિધિના વ્યાપારની પર્યાલચના દ્વારા નિશ્ચિત થાય છે. આમ “સ્વર્ગને કરે એ જ્ઞાત થતાં શેનાથી કરે?” એ અપેક્ષા જાગતાં ભાગ વડે એમ સંબંધ થાય છે. 203. નનું “જાન’ રૂતિ ન શક્ત, વાસ્તુ “ત' તિ ! તાથાતપતું प्रकृतिप्रत्ययात्मकसमुदायरूपम् । तत्र लिङः प्रत्ययस्य भावना वाच्येत्युक्तम् । 'यज' इति तु धातुमात्रमवशिष्टम् । तस्य कृदन्तस्य तृतीयान्तस्य यागेनेति योऽर्थः स कथमेकाकिना तेन प्रत्याय्येत ? _203, શંકાકાર - થાન' (= ભાગ વડે) એમ તે કહેવામાં આવ્યું નથી. પરંતુ ‘ત ( = યજ્ઞ કરે', એમ કહેવામાં આવ્યું છે અને તે આખ્યાતપદ બન્ને પ્રકૃતિ અને પ્રત્યયના સમુદાયરૂપ છે. ત્યાં (= “તમાં) લિડ પ્રત્યયની વાય ભાવના છે એમ કહેવામાં આવ્યું છે. હવે બાકી રહે છે ધાતુમાત્ર “વન પેલા તૃતીયાન્ત કૃદંત “થોનને જે અર્થ છે તે (કઈ પણ પ્રત્યય કે વિભક્તિ વિનાના) એકાકી એવા પેલા “અન્ન’ ધાતુમાત્ર વડે કેવી રીતે જ્ઞાત થાય ? 204. ૩ | માવના વેત પ્રત્યાર્થ તિ સોઢમયુખતા, જેનેમિसम्बन्धः सोढव्य एव । यो हि तस्यां यथा सम्बन्धु योग्यः तमसौं तथा प्रतीक्षते, नान्यथेति । करणाकाङ्क्षापरिपूरणेन सम्बन्धयोग्यो यजिरिति तथैवेष . भावनयाऽभिसम्बध्यते । 'अप्रातिपदिकत्वाद्धि तृतीया तत्र मा स्म भूत् । शब्दसामर्थ्यलभ्या तु नूनं करणता यजेः ॥ 204. ભાવનાવાયાર્થવાદી અને ઉત્તર અમે આપીએ છીએ. પ્રત્યયને અર્થ ભાવના છે એ વાતને જે આપે સહન કરી તે “યાન (= યાગ વડે)' એવા ભાવના સાથેના [ યાગના સાધનરૂપ ] સંબંધને આપે સહન કરવો જોઈએ, કારણ કે ભાવનામાં જે રીતે સંબંધ પામવાને ગ્ય જે છે તે રીતે તેની એ પ્રતીક્ષા ( = આકાંક્ષા) કરે છે, અન્ય રીતે Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ વાયાર્થે ભાવના છે એ મત કરતી નથી; આમ સાધનની આકાંક્ષા પૂર્ણ કરવા દ્વારા “' ભાવનામાં સંબંધ પામવાને યોગ્ય છે એટલે એ રીતે જ એ ‘ય’ ધાતુ ભાવના સાથે જોડાય છે. “વ” ધાતુ પ્રાતિપદિક ન હોઈ ત્યાં તૃતીયા વિભક્તિ ભલે ન હો, પરંતુ ધાતુની કરણુતા ( = સાધનતા) ખરેખર શબ્દસામર્થ્યથી લભ્ય છે. 205. પુન: રાસ્ય સામર્શમેતત ? માવનાવાવિન રૂતિ ગૂમ: | तृतीययैव करणत्वमभिधानीयमिति नेयं राजाज्ञा । ततस्तदवगतेस्तथाऽभ्युपगम्यते । एवमिहापि 'स्वर्गकामो यजेत' इति तथाऽवगतिर्भवन्ती किमिति न मृष्यते । आख्यातात् साध्यता या च धात्वर्थस्यावगम्यते । द्वितीया श्रूयते तत्र किं वा तदभिधायिनी ।। 205. શંકાકાર – ક્યા શબ્દના સામર્થથી ? ભાવનાવાક્યાર્થવાદી – ભાવનાવાચક શબ્દના સામર્થ્યથી લભ્ય છે એમ અમે કહીએ છીએ. તૃતીયા વિભક્તિ વડે જ કરણુતાનું અભિધાન કરવું જોઈએ એવી આ રાજાજ્ઞા નથી. શંકાકાર - તૃતીયાત પદથી કરણતાનું જ્ઞાન થતું હોવાથી તૃતીયાન્ત પદથી કરણતા લભ્ય છે એવું માનવામાં આવ્યું છે. ભાવનાવાક્યાર્થવાદી – એ પ્રમાણે અહીં પણ “áાનઃ નેત” એ વાક્યગત “વજ્ઞ’ ધાતુમાંથી કરણુતાનું જ્ઞાન થતું હોવાથી “' ધાતુમાત્રમાંથી ભાવનાવાચક શબ્દના સામર્થ્ય દ્વારા કરણુતા લભ્ય છે એવું કેમ માનતા નથી ? પતિ' એ આખ્યાતમાંથી ધાર્થ (પાક) ની સાધ્યતા જ્ઞાત થાય છે, શું ત્યાં સાધ્યતાવાચક દ્વિતીયા વિભક્તિ કહેવાયેલી છે ? 206. નન્વયં તરું ઘાસ્વર્ગસ્થ સાધ્યતાડવા તેઃ વિચિંશે થનના પતિતવ્યમ્ किं भावयेत् ? यागमिति । केनेत्यपेक्षिते वाक्यान्तरसमर्पितं व्रीहिभिरित्यादि सम्बध्यताम् , न पुनर्यजिः साध्यरूपां व्यापाराभिघायिप्रत्ययोपसर्जनीभूतकर्मतामतिप्रत्यासन्नामनारुह्य दूरवर्तिनी करणतामधिरोढुमर्हति । 206. શંકાકાર – જે એમ છે, તે એ પ્રમાણે ધાત્વર્થની સાધ્યતાનું જ્ઞાન થતું હોઈ સાધ્યાંશમાં વાગે પડવું જોઈએ. “શેને કરે ? યાગને. “શેના વડે ? એ અપેક્ષા થતાં બીજા વાકયે આપેલ “વીહિ વડે વગેરેને એની સાથે જોડે પરંતુ પુરુષવ્યાપારરૂપ ભાવનાના વાચક પ્રત્યયને ગૌણ થઈ રહેલી સાધ્યરૂપ કર્માતા, જે અત્યંત સમીપ છે, તેને છોડીને યગ દૂર રહેલી કરણતાને ધારણ કરવા લાયક નથી. ૧, બ્રીહિભિનેત' = બીહિ વડે યાગ કરે. Page #262 -------------------------------------------------------------------------- ________________ વાક્યર્થ ભાવના છે એ મત १२ । 207. उच्यते । स्यादेतदेवं यदि हि ‘स्वर्गकामः' इति न श्रूयेत । तस्मिंस्तु श्रुते नैवं भवितुमर्हति । कुतः ? वर्गे साध्यत्वसम्बन्धादलब्ध्वा साध्यताऽन्वयम् । यजिस्तदानुगुण्येन करणांशेऽवतिष्ठति ॥ खर्गस्य हि काम्यमानत्वात्, प्रीत्यात्मकत्वेन चानन्यार्थत्वात्, साध्यतायां योग्यत्वात्, किमित्यंशोपनिपाते सिद्धे तत्रालब्धनिवेशो यजिस्तदपेक्षितां करणतामेव योग्यत्वादवलम्बते । सामानाधिकरण्यं च ज्योतिष्टोमादिभिः पदैः । एवं सत्युपपद्येत करणत्वानुवादिभिः ।। कर्मनामधेयत्वं च ज्योतिष्टोमादीनां शब्दानामुक्तम् । 207. भावनापाध्याय नाही - मानो उत्तर अमे मापी छीमे ले ' म' पE વાકયમાં ન કહેવાયું હોય તે આમ બને. પરંતુ “સ્વર્ગકામ’ પદ વાક્યમાં કહેવાયેલું હોઈ આમ બનવું યોગ્ય નથી, २ - शाथी ? ભાવનાવાક્ષાર્થવાદી- પ્રિત્યયાર્થ ભાવના અર્થત પુરુષવ્યાપાર સાથે સાત્વનો સંબંધ સ્વગમાં હેવાને કારણે, સાધ્યત્વને અન્વયસંબંધ પ્રિત્યયાર્થ ભાવના સાથેન પામીને જિ (Rયાગ) સ્વર્ગને અનુગુણરૂપે (=અનુકૂળ સહાયકરૂપે) કરણુશમાં સ્થિર થાય છે. સ્વર્ગ કામ્યમાન હોવાને કારણે તેમ જ સુખાત્મક હોવાને કારણે બીજા કેઈ માટે ન હેઈ સાધ્યતાની યોગ્યતા ધરાવે છે અને સાધ્યતાની ગ્યતા ધરાવતું હોઈ સાધ્યાંશમાં પડે છે એ સિદ્ધ થતાં સાધ્યતામાં પ્રવેશ ન પામતે યાગ સ્વર્ગને અપેક્ષિત કરણતાને જ યોગ્યતાને કારણે ગ્રહે છે. આવું હેતાં કરણવાનુવાદી જ્યોતિષ્ઠોમ વગેરે પદો સાથે યાગનું સામાનાધિકરણ્ય ઘટે છે. [ज्योतिष्टोमेन स्वर्गकामो यजेत = ज्योतिष्टोमेन यागेन स्वर्ग भावयेत् । ज्योतिष्टोम पडे સ્વગકામ જે = તિબ્રોમ યાગ વડે તે સ્વર્ગને કરે.] તિછમ વગેરે શબ્દો યાગ આદિ કર્મોનાં નામે છે એ અમે જણાવી ગયા છીએ. 208. ननु साध्यत्वपक्षसाक्षितामपि कर्मनामधेयानि भजन्ते, 'अग्निहोत्रं जुहोति' इति । नैष दोषः । साध्य एव भवन् भावार्थः साधनतामवलम्बते । तत्रापि हि वर्गभावनायामग्निहोत्राख्यो हामः करणमेव, अन्यथा खर्गकामपदानन्वयप्रसङ्गादित्युक्तम् । नामधेयपदं तु किञ्चित् कर्मतामनुवदति अग्निहोत्रमित्यादि, किश्चित् करणतां ज्योतिष्टोमेनेति । तस्मात् यजे: करणत्वेनैवान्वय इति सिद्धम् । यत्त प्रस्यासनत्वात् Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ વાયાર્થ ભાવના છે એ મત साध्यांशोपनिपातितेत्युच्यते तदयुक्तम् , योग्यत्वाविरोधिनी प्रत्यासत्तिः सम्बन्धकारण, न तद्विपरीता । योग्यत्वं च वर्गस्यैव साध्यतायां, यजेश्च करणतायामित्युक्तम् । 208 શંકાકાર- ધાત્વર્થ સાધ્ય છે એ પક્ષના પણ યાગ આદિ કર્મોનાં નામે સમર્થક છે; ઉદાહરણર્થ “મરિનો ગુદોતિ', અહીં અનિહાત્ર એ હોમનું નામ છે, તેથી મનોત્ર જુતિ = નહોત્ર ફોમૅ માં યતિ (= જ્યોતિ) થાય. પરિણામે ધાત્વર્થ હોમ અહીં સાધ્ય છે. ભાવનાવાકયાર્થવાદી- આ દેવ નથી આવતો. ધાત્વર્થ સાધ્ય બનીને જ સાધનતાને ગ્રહે છે, પામે છે. ત્યાં સ્વર્ગભાવનામાં (= સ્વર્ગ માટેના પુરુષવ્યાપારમાં પણ અગ્નિહોત્ર નામને હોમ સાધન જ છે, કારણ કે અન્યથા અગ્નિહોત્રને “સ્વગકામ’ પદ સાથે અન્વય ન બેસવાની આપત્તિ આવે એમ કહેવામાં આવ્યું છે. કોઈક નામધેય પદ કર્મતાને અનુવાદ કરે છે, જેમ કે “મનહોત્રવગેરે અને કોઈક નામધેય પદ કરણુતાને અનુવાદ કરે છે, જેમ કે “યો કોમેન'. તેથી ધાત્વર્થ યાગને કરણુતારૂપે સ્વર્ગ સાથે અન્વયસંબંધ છે એ સિદ્ધ થાય છે. ધાત્વર્થ યાગ સાધ્યાંશમાં પડે છે કારણ કે તે કિરણશ કરતાં] નજીક છે એમ જે કહેવામાં આવ્યું છે તે અયોગ્ય છે કારણ કે યોગ્યતાનું અવિરેાધી નજીકપણું અન્વયસંબંધમાં કારણ છે અને નહિ કે યોગ્યતાનું વિધી નજીકપણું. સ્વર્ગની જ સાધ્યપણુમાં યેગ્યતા છે, જ્યારે યાગની કરણતામાં ગ્યતા છે એમ કહેવામાં આવ્યું છે. 209. gવં “પાન માવત' રૂલ્યવાને મયક્ષાયામિતિકર્તવ્યતા तद्वाक्यपठिता वाक्यान्तरनिवेशिता वा सम्बध्यते । तद्वाक्योपात्ता तावद्यथा 'एतस्यैय रेवतीषु वारवन्तीयमग्निष्टोम साम कृत्वा पशुकामो ह्येतेन यजेत' इति तां.बा.१७.१.७] वाक्यान्तरोपात्ता 'ब्रीहीनवहन्ति' 'तण्डुलान् पिनष्टि' 'समिधो यजति' 'तनूनपातं યતિ' તિ | इतिकर्तव्यता हीष्टा दृष्टादृष्टप्रयोजना । प्रायः सर्वत्र भावार्थे कथमंशोपपादिनी ।। दृष्टोपकारद्वारेण सम्बद्धा प्रेषणादिका । इतिकर्तव्यता ज्ञेया सन्निपत्योपकारिणी ॥ भावार्थमनुगृह्णाति या त्वदृष्टेन वर्मना । समिदाद्यामिकामाहुस्तामारादुपकारिणीम् ॥ 209. આમ “યાગ વડે કરે' એમ જ્ઞાત થતાં કેવી રીતે ? એ અપેક્ષા જાગતાં તે વાકયમાં કે અન્ય વાક્યમાં જણાવેલી ઇતિકર્તવ્યતા (= કરવાની રીત)ને તેની ( =ભાવનાની) સાથે અન્વયસંબંધ જોડવામાં આવે છે. તે જ વાકયમાંથી પ્રાપ્ત થતી ઇતિક્તવ્યતાનું ઉદાહરણ છેપતવ રેતીષ વારવન્તીય મનિટોમસીમ રવા વાવાનો તેન ત (અર્થાત્ Page #264 -------------------------------------------------------------------------- ________________ વાક્યર્થ ભાવના છે એ મતા ૨૪૭ રેવતી' પદવાળા મોમાં વારવતીય અગ્નિબ્દોમ સામ ગાઇને પશુની કામનાવાળો અગ્નિઝેમ યાગ કરે.) [ અહીં “રેવતી' પદવાળા મંત્રમાં વારવન્તીય અગ્નિષ્ટોમ સામ ગાઇને એ ઇતિક્તવ્યતા એ જ વાક્યમાંથી પ્રાપ્ત થાય છે. ] અન્ય વાક્યોમાંથી પ્રાપ્ત થતી ઇતિક્ત. વ્યતાનું ઉદાહરણ – “ગ્રી ફેરવત્તિ' ( = “ત્રીહિને ઝૂડે છે'), “તળુરાન નિ' (=તેંડુલને ખાંડે છે' ), સમિધો વગતિ (= સમિધૂને = વસંતઋતુને પ્રયાજ (fore-offering) આપે છે , વર્થિનતિ ( = બહિંને = શરદઋતુને પ્રયાજ આપે છે), તન્નપતિં વનતિ (eતનૂનપાતને = ગ્રીષ્મને પ્રયાજ આપે છે). આ બધાં વાક્યો દર્શપૂર્ણમાસયાગના પ્રકરણમાં આવતાં હેઈ, દર્શ પૂર્ણમાસયાગો કેવી રીતે કરવો તે તે વાક્યોમાંથી જ્ઞાત થાય છે. દષ્ટ કે અદષ્ટ પ્રોજન ધરાવતી ઇતિકર્તવ્યતા ઈચ્છવામાં આવી છે. ભાવાર્થમાં ( = ધાવર્થમાં) પ્રાયઃ સર્વત્ર તે કથંભાવ અંશને સમજાવે છે. દૃષ્ટ ઉપકાર દ્વારા ભાવાર્થ ( = ધાવથ) સાથે સંબદ્ધ પ્રેપણું આદિરૂ૫ ઈતિકર્તવ્યતાને સન્નિપાપકારિણી જાણવી. પરંતુ જે અદષ્ટ રીતે ભાવાર્થને ઉપકાર કરે છે તે સમ આદિકપ ઈતિકર્તવ્યતાને આરાદુપકારિણી કહેવામાં આવે છે 210. વર્માત્રાધાનુષ્ઠાનયોગ્યતામ્ | भावनामीदृशीं प्राप्य वृत्तिविधिनिषेधयोः ॥ 'दर्शपूर्णमासाभ्यां यजेत स्वर्गकामः' 'ज्योतिष्टोमेन स्वर्गकामो यजेत' इत्यत्रानन्तरोक्तनीत्यैष वाक्यार्थो जात:----दर्शपूर्णमासेन यागेन स्वर्ग भावयेत्, अनयाऽग्न्याधानादिकयेतिकर्तव्यतयेति । 210. આમ સાધ્ય, સાધન અને કર્થભાવ આ ત્રણ અંશે સાથેના સંબંધને કારણે અનુષ્ઠાનની એગ્યતાને પામેલી આવી ભાવનાને પામીને વિધિ અને નિષેધ પિતાનું કાર્ય કરે છે. [ ‘ાનો ' ( = સ્વર્ગેછુક યાગ કરે ) અર્થ છે ‘વાન a મા ' ( = ‘તે યાગ વડે સ્વગને કરે . અહી જ માવચેત શ્રેન માવચેત અને સાથ માતુ-શેને કરે ?, શેનાથી કરે ? અને કેવી રીતે કરે ? એ ત્રણ પ્રકને ઉભવે છે. શેને કરે ? સ્વર્ગને કરે. સ્વગને શેનાથી કરે ? સ્વગને યાગથી કરે. ત્યાર પછી “સ્વગને કેવી રીતે કરે ? એમ નથી પૂછવાનું. પરંતુ “યાગને કેવી રીતે કરે ?” એમ પૂછવાનું છે. આ વસ્તુ અહીં સ્પષ્ટ થાય છે કારણ કે અહીં જણાવાયું છે કે ઇતિકર્તવ્યતા ભાવાર્થને ( = ધાર્થને, યાગને, સાધનને) ઉપકારક છે, સ્વગને (સાધ્યને) નહિ.] ‘પૂર્ણમાનni ચત સ્થાન ‘ક્યોતિરો ન ઘવાનો યત'–અહીં ઉપર તરત જ જણાવેલી રીત પ્રમાણે [ પ્રથમ વાક્યને ] આ વાક્યોથે થયો કે “દર્શપૂર્ણમાસ યાગ વડે સ્વર્ગ કરે અને અન્યાધાન વગેરે રૂપ ઇતિકર્તવ્યતા દ્વારા [ દશ પૂર્ણમાસ યાગ ] કરે. 211. किमर्थं पुनर्विधिराश्रीयते ? वर्तमानोपदेशिष्वप्याख्यातेषु भावना प्रतीयते इति दर्शितवान् भवान् । अतः किं विधिना ? तस्य ह्याश्रयणं वर्गयागयोः साध्यसाधनभावबोधनाय प्रवृत्तिनिवृत्तिसिद्धये वा ? साध्यसाधनसम्बन्धस्तावदाकाङ्क्षा Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ વાક્યર્થ ભાવના છે એ મત सन्निधि-योग्यतापर्यालोचनया वर्तमानोपदेशिनोऽप्याख्याताद् भावनावगमे सति भवत्येवान्तरेणापि विधिम् । प्रवृत्तिरपि पुरुषेच्छानिबन्धना । वर्गस्य साध्यत्वे यागस्य च साधनत्वेऽवधारिते यः स्वर्गमिच्छेत् स तत्सिद्धये प्रवर्तेत एव । यस्तु नेच्छेत् तस्य विधिरपि किं कुर्यात् ? न ह्यप्रवर्तमानस्य पुंसो विधिर्गले पाशं निदधाति रज्ज्वा वा बाहू बध्नाति । निषेधाधिकारेऽपि सुरापानब्राह्मणहननादेः प्रत्यवायसाधनत्वावधारणात् तत्परिजिहीर्षया पुरुषो निवर्तते, न विधितः । यस्तु प्रत्यवायान्न बिभेति, स विधावपि श्रुते न निवर्तत एवेति । तस्मात् प्रवृत्तिनिवृत्त्यार्न कारणं विधिरिति तदर्थमपि विधिपदाश्रयणमसांप्रतम् । कश्चायं विधिर्नामेत्येतदपि न विद्मः । 21. શક કાર- શા માટે વિધિને આશરો લે છો ? વર્તમાનને ઉપદેશ આપનાર આખ્યાતામાં પણ ભાવના (પુરુષવ્યાપાર પ્રતીત થાય છે એમ આપે દર્શાવ્યું છે, તે પછી વિધિનું શું પ્રયોજન ? શું સ્વર્ગ અને યાગ વચ્ચેના સાધ્યસાધનભાવ સંબંધને જણાવવા માટે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિની સિદ્ધિ માટે તેને આશરે આપ લે છે ? આકાંક્ષા, યોગ્યતા અને સનિધિની પર્યાલોચના દ્વારા વર્તમાનપદેશી આખ્યાતમાંથી પણ ભાવનાનું જ્ઞાન થતાં વિધિ વિના જ સાધ્યસાધનભાવ સંબંધનું જ્ઞાન થાય છે જ. પ્રવૃત્તિ પણ પુરૂષની ઈચ્છા ઉપર આધાર રાખનારી છે, અર્થાત પ્રવૃત્તિનું કારણ પુરુષેચ્છા છે. સ્વર્ગ સાધ્ય છે અને યાગ તેનું સાધન છે એવું ચે ક્કસ જ્ઞાન હતાં, જે સ્વર્ગને ઇચ્છતા હોય તે તેની સિદ્ધિ માટે પ્રવૃત્તિ કરે છે. જે સ્વર્ગને ઇચ્છા ન હોય તેને વિધિ પણ શું કરવાનો હતો ? પ્રવૃત્તિ ન કરતા પુરુષના ગળામાં વિધિ પાશ નાખતા નથી કે તેને બે હાથ રાંઢવાથી બાંધતા નથી. નિષેધને જ્યાં ફરજ તરીકે આદેશ આપવામાં આવે છે ત્યાં પણ સુરાપાન, બાહ્મણહનન, વગેરે પ્રત્યવાયનાં (= વિનનાં) કારણ છે એ નિશ્ચય થવાથી તેમના ત્યાગની ઈચ્છાને કારણે પુરુષ તે બધામાંથી નિવૃત્ત થાય છે, વિધિને કારણે નિવૃત્ત થતું નથી. પર તુ જે પુરૂ પ્રત્યવાયથી બીતે નથી તે વિધિને સાંભળવા છતાં તે બધામાંથી નિવૃત્ત થતું જ નથી. તેથી પ્રવૃત્તિ અને નિવૃત્તિનું કારણ વિધિ નથી, એટલે પ્રવૃત્તિ નિવૃત્તિ માટે વિધિને અ.શરે લેવાનું અયોગ્ય છે. આ વિધિ શું છે એ પણ અમે તે જાણતા નથી. 212. નવું જાદુ – विधेर्लक्षणमेतावदप्रवृत्तप्रवर्तनम् । अतिप्रसङ्गदोषेण नाज्ञातज्ञापनं विधिः ।। 212. ભાવનાવાયાર્થવાદી – વિદ્વાનોએ કહ્યું છે કે જે પ્રવૃત્તિ ન કરતો હોય તેને પ્રવૃત્તિ કરવા પ્રેરે એટલું જ વિધિનું લક્ષણ છે. પરંતુ અજ્ઞાતને જણાવવું ( = પ્રગટ કરવું) એ વિધિનું લક્ષણ નથી, કારણ કે તેને વિધિનું લક્ષણ માનતાં અતિપ્રસંગદોષ આવે છે. [અતાતને જણાવવું એને જો વિધિનું લક્ષણ માનવામાં આવે તે “તમને ગામ દાનમાં મળશે” એવું સામુદ્રિકવિદ્યાનું વ્યાખ્યાન પણ વિધિ બની જાય.] Page #266 -------------------------------------------------------------------------- ________________ વાક્યર્થ ભાવના છે એ મત ૨૪૯ 213. बाढं श्रुतोऽयं श्लोकः । किन्तु कोऽसावप्रवृत्तप्रवर्तक इति न जानीमः । प्रवर्तकखरूपे हिं संशेरते प्रवादुका इति । किं लिङादिः शब्द एव प्रवर्तकः, तद्व्यापारो वा, तदर्थो वा नियोगः, फलं वा स्वर्गादि, श्रेयःसाघनत्वं वा, रागादिर्वा ? प्रवर्तकस्वरूपाऽनवधारणाद् विधेरप्यनवधारणमिति । 213. શંકાકાર - હા, અમે આ શ્લેક સાંભળે છે. પરંતુ પ્રવૃત્તિ ન કરતા પુરુષને પ્રવૃત્તિ કરવા પ્રેરનાર = પ્રવર્તક) આ કેણુ છે એ અમે જાણતા નથી. પ્રવર્તકના સ્વરૂપ પરત્વે ચિંતકોને શંકાઓ છે. શું લિડ શબ્દ જ પ્રવર્તક છે કે તે શબ્દને વ્યાપાર પ્રવર્તક છે કે તે શબ્દનો અર્થ નિગ પ્રવર્તક છે ? કે પછી સ્વગ વગેરે ફળ પ્રવર્તક છે ? કે શ્રેયસૂનું સાધનપણું ( = કારણપણું ) પ્રવર્તક છે ? કે રાગ વગેરે પ્રવર્તક છે ? પ્રવર્તકના સ્વરૂપના નિર્ણયના અભાવમાં વિધિને (અર્થાત વિધિ શું છે તેનો નિર્ણય થતો નથી. 214. ચત્તાવતુt f વિશ્વાશ્રયળનેતિ, તત્રો – यदयं साधनत्वेन यजेरभिहितोऽन्वयः । वर्गस्य च फलत्वेन स एव महिमा विधेः ।। विधिवचनमन्तरेण हि 'स्वर्गकामो यजेत' इति पुरुषलक्षणार्थः खर्गकामशब्द: शुक्लो होतेतिवत् स्यात् । ततश्चैकपदोपादानलक्षणप्रत्यासत्तिसंबन्धनिसर्गघटितपूर्वापरीभूतखभावधात्वर्थसाध्यताऽतिक्रमेण दूरात् स्वर्गस्य साध्यत्वमन्यत्रोपसर्जनीभूतस्य कथं कल्पयितु शक्यते ? तस्मादेष विशिष्टः साध्यसाधनसम्बन्धी विधिप्रसादलभ्य एव भवति, नान्यथेति विधिराश्रयणीयः । 214. ભાવનાવાક્ષાર્થવાદી તમે જે પૂછ્યું કે વિધિને આશરે લેવાનું પ્રયોજન છે, તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે યાગને સાધન તરીકે અને સ્વર્ગને ફળ તરીકે જે અન્વય અભિહિત થયેલ છે તે અન્વયે જ વિધિને મહિમા છે, [ અર્થાત તે અન્વયે વિધિના મહિમાને લીધે છે. ] વિધિવચન વિના, “રામો ખેત એમાં સ્વર્ગકામ” શબ્દ પુરુષના લક્ષણરૂપ અર્થને વાચક બને – જેમ “શુ હોતા' (= હતા શુક્લ હોય છે') એમાં શુલ' શબ્દ હતાના લક્ષણરૂપ અર્થને વાચક છે તેમ [ જેમ વિજોમાં હેતાને ધમ શુકલગુણ છે તેમ સ્વર્ગની કામના પુરુષને ધર્મ છે. | નિસર્ગધટિત પૂર્વાપર ક્રમિક અવસ્થાઓ રૂપ સ્વભાવવાળા ધાત્વર્થ = ભાવાર્થ, યાગ ની [ ‘ત' એ] એક જ પદમાં મૂકાવારૂપ સામીપ્રસંબંધથી પ્રાપ્ત સાધ્યતાનું ઉલંધન કરી દૂર રહેલા સ્વર્ગની જે સ્વર્ગ અન્યત્ર ( = કામનામાં) ઉપસજનીભૂત ( = અંગભૂત) છે તેની, સાધ્યતા કલ્પવી, વિધિ વિના કેવી રીતે શક્ય છે? નિષ્કર્ષ એ કે આ વિશિષ્ટ સાધ્ય સાધનભાવ સબંધ વિધિની કૃપાથી જ લભ્ય બને છે, અન્યથા લભ્ય બનતું નથી, એટલે વિધિને આશરે લેવો જોઈએ. ૩૨-૩૩ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ વાક્યાથ ભાવના છે એ મત 215. વાર્થ પુનર્વિઘરમું સાધ્યરાઘનમાવં વોવતિ ? રૂ વોઘતિ – स हि सप्रत्ययप्रवर्तकखमावः । न चापुरुषार्थरूपे व्यापारे पुरुषः प्रयत्नशतप्रेर्यमाणोऽपि सप्रत्ययः प्रवर्तते । प्रवर्तमानेऽपि पुंसि प्रवर्तकत्वाख्यनिजखरूपसंकोचमाशङ्कमानो विधिः पुरुषार्थखभावं वर्ग साध्यतया व्यवस्थापयति, यागं चास्य साधनतया इति । एवं ह्यवबोधयतोऽस्य प्रवर्तकत्वं निर्वहति । 215. શંકાકાર – પરંતુ વિધિ આ સાધ્યસાધનભાવરૂપ સંબંધને બંધ કેવી રીતે કરાવે છે ? ભાવનાવાક્ષાર્થવાદી – તે આવી રીતે બંધ કરાવે છે – વિધિને રવભાવ જ્ઞાનવાળા પુરુષના પ્રવર્તક બનવાનું છે. અપુરુષાર્થરૂપ વ્યાપારમાં જ્ઞાનવાળા પુરુષને સેંકડે પ્રયત્ન કરી પ્રેરવામાં આવે તે પણ તે તેમાં પ્રવૃત્ત થતો નથી. [ વિધિની પ્રેરણાથી] જ્યારે પુરુષ પ્રવર્તતે હેય ત્યારે પ્રવર્તક નામના પિતાના સ્વરૂપના સંકોચની આશંકા ધરાવતે વિધિ પુરુષાર્થ સ્વભાવ સ્વર્ગને સાધ્યરૂપે અને ત્યાગને સાધનરૂપે ચક્કસપણે સ્થાપે છે. આ રીતે પુરુષને સાધ્યસાધનભાવને બંધ કરાવીને વિધિ પિતાના પ્રવર્તકત્વને નિર્વાહ કરે છે. 216. यत्तु दशि तेऽपि स्वर्गादौ फले न प्रवर्तते चेत् पुरुषः किं विधिः कुर्यादिति, तदप्ययुक्तम् । न हि वाय्वादिवत् पुरुषस्य प्रवर्तको विधिः । वाय्वादिः खलु सप्रत्ययमपि तदितरमपि प्रवर्तयति । विधिस्तु सप्रत्ययस्यैव प्रवर्तकः । सप्रत्ययस्य चैतावत् प्रवर्तनं यत् प्रवति तोऽहमिति ज्ञानजननम् । न च फलमदर्शयता विधिना सप्रत्ययस्येदृशं ज्ञानं जनयितुं शक्यम् । फले तु दशि ते सति तदस्य ज्ञानं जनितमेव । अनेन जनितं चेत् ज्ञानं प्रमाणवृत्तेन प्रवर्तित एवासौं विधिना पुरुषः । आलस्यादिनाऽनथित्वेन वा बहिःप्रवृत्तिपर्यन्ततया चेन प्रवर्तत, मा પ્રતિ | વિવિના તુ વાર્તબ્ધ શત, “gવતંત: ગહન રૂતિ જ્ઞાનબનનાર / अन्यों हि प्रवर्तनावगमः, अन्यश्च बाह्यो व्यापारः । 216. “સ્વર્ગ વગેરે ફળને દેખાડવામાં આવ્યું હોવા છતાં પુરુષ જે [ તેને માટે]. પ્રવૃત્તિ ન કરે, તે વિધિ શું કરે ?’ એમ જે તમે કહ્યું તે યોગ્ય નથી, કારણ કે જેમ વાયુ વગેરે પ્રવર્તક છે તેમ વિધિ પુરુષને પ્રવતક નથી. વાયુ વગેરે જ્ઞાનવાળાને અને જડને પણ પ્રવૃત્તિ કરવા પ્રેરે છે, પરંતુ વિધિ તે જ્ઞાનવાળાને જ પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. જ્ઞાનવાળાને કરવામાં આવતી પ્રવૃત્તિ કરવાની પ્રેરણા તેનામાં “મને પ્રવૃત્તિ કરવા પ્રેરણું કરાયેલી છે એવા જ્ઞાનને ઉત્પન્ન કરવામાં જ પર્યવસાન પામે છે ફળને ન દેખાડતા વિધિ વડે જ્ઞાનવાળામાં આવું જ્ઞાન ઉત્પન્ન કરવું શક્ય નથી. તેને ફળ દેખાડવામાં આવતાં તરત જ તેનામાં આવું જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. જે પ્રમાણુરૂપ વિધિએ આ જ્ઞાન ઉત્પન્ન કર્યું તે તેણે આ Page #268 -------------------------------------------------------------------------- ________________ વાક્યાથ ભાવના છે એ મત ૨૫૧ પુરુષને પ્રવૃત્તિ કરવા પ્રેરણા આપી જ (પ્રવૃત્ત કર્યો જ). આળસ કે અનર્થિવને કારણે બાહ્ય પ્રવૃત્તિ પર્યન્ત તે પુરુષ પ્રવૃત્તિ ન કરે તે ભલે ન કરે, વિધિએ તે પોતાનું કાર્ય કર્યું છે કારણ કે તેણે તે “મને પ્રવૃત્તિ કરવા પ્રેરવામાં આવ્યું છે' એ જ્ઞાન તેનામાં ઉત્પન્ન કર્યું છે પ્રવૃત્તિ કરવા માટે જે પ્રેરણા કરવામાં આવે છે તે પ્રેરણારૂપ વ્યાપારનું ( = પ્રવનાનું) જ્ઞાન એ જુદી વસ્તુ છે અને બાહ્ય પ્રવૃત્તિ એ જુદી વસ્તુ છે. 217. ઉર્વ વિવિàરાવ સાધ્યના નમવધીઃ __ सा हि प्रथमनिवृत्तप्रेरणाज्ञानपूवि का ॥ 'यजेत' इति प्रेरणा प्रतीयमाना साध्यसाधनसम्बन्धमनवबोधयति विधी न निर्वहतीति तत्कृतस्तदवबोध उच्यते । निषेधे 'न हन्यात्' इति निषेध्यमानस्य भावार्थस्यानर्थतामनवबोधयन् विधिर्न रागतः प्रवर्तमानं पुमांस निरोद्धमुत्सहते इति विधेयवन्निषेध्येऽपि तस्यैव व्यापार इत्यवश्याश्रयणीयो विधिः । 217. આમ વિધિથી જ સાધ્યસાધનભાવનું જ્ઞાન થાય છે [અને] આ સાધ્ય સાધનભાવના જ્ઞાન પહેલાં પ્રથમ પ્રેરણાનું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું હોય છે. “ત' = યજ્ઞ કરે') એમાંથી જણાતી પ્રેરણા, જ્યાં સુધી વિધિ સાધ્યસાધનસંબંધનું જ્ઞાન ન કરાવે ત્યાં સુધી નિર્વાહ પામતી નથી. એટલે પ્રેરણાના નિર્વાહ માટે સાધ્યસાધનસંબંધનું જ્ઞાન જરૂરી છે એમ કહેવામાં આવ્યું છે. જૈન દુ ” (હણવું ન જોઈએ એ નિષેધમાં જેને નિષેધ કરવામાં આવી રહ્યો છે તે ભાવાર્થ (=હનન)ની અનર્થતાને જણાવ્યા વિના વિધિ રાગથી તેમાં પ્રવૃત્તિ કરતા પુરુષને અટકાવવા ઉત્સાહિત થતું નથી. આમ વિધેય ( ભાવાર્થ ત્યાગ ની જેમ નિષેધ્ય (=ભાવાર્થ હનન)માં વિધિને જ વ્યાપાર છે, એટલે વિધિને આશરો અવશ્ય લેવું જોઈએ. 218. यश्चैष पर्यनुयोगः किमर्थं विधिराश्रित इति, स खलु सरलमतिकृत इव लक्ष्यते । न हि वयमद्यकृतं विधिमाश्रयेम जहीमो वा । प्रतिपत्तारो हि वयं वेदस्य, न कर्तारः। तत्र च सविधिकानि 'यजेत वर्गकामः' इति प्रभृतीनि રાજ્યાનિ શ્રયન્ત | તેવાં મીમાંસ્થમાનોડશે દાવતિgતે– સ્વ. સાધ્ય, યા: साधनमिति । स चायं विधिसामर्थ्यलभ्य इति युक्तं विधेराश्रयणम् । 218. શા માટે વિધિને આશરો લે છે ?” એ આ જે પ્રશ્ન છે તે તે બુદ્ધિ વિનાનાએ જાણે પૂછો હોય એમ લાગે છે. અમે અત્યારે કરવામાં આવેલી વિધિને આશરે લેતા નથી કે તેને ત્યજતા નથી. અમે તે વેદના જ્ઞાતા છીએ, કર્તા નથી; અને ત્યાં “નેત સ્વામી વગેરે વિધિસહિતના વાક્યો અમે સાંભળીએ છીએ. તે વાક્યોના અર્થની મીમાંસા કરતાં આ પ્રમાણે સ્થિર થાય છે - સ્વગ સાધ્ય છે અને યોગ સાધન છે; અને આ વિધિના સામર્થથી લભ્ય છે. એટલે વિધિને આશરે તે યોગ્ય છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ વાક્યા ભાવના છે એ મત 219. यत्तु प्रवर्तकस्वरूपानिश्चयाद्विधेरनिश्चय इति तत्राप्युच्यते-फलं तावन्न प्रवर्तकं, सिद्धासिद्धविकल्पानुपपत्तेः । सिद्धस्य फलस्याप्रवर्तकत्वं सिद्धत्वादेव । न हि यद्यस्यास्ति, स तदर्थ यतते । नाप्यसिद्धस्य खरविषाणप्रख्यस्य फलस्य प्रवतेकत्वं युक्तम् , अदृष्टत्वात् ।। - अथ कामनाविषयीकृतं फलं प्रवर्तकमिष्यते, सेयं कामनैव प्रवर्ति कोक्ता भवति, न फलम् । तस्माद् रागादिः प्रवर्तक इत्याहुः । एतदपि न पेशलम् , उपजातप्रवृद्धतररागस्यापि काम्यमानोपायपरिच्छेदमन्तरेण प्रवृत्त्यनुपपत्तेः । न हि खर्गकामः सांग्रहिणीमनुतिष्ठति । तद्वरं श्रेयस्साधनत्वं प्रवर्तकम् । लोकेऽपि चैवमेव व्यवहारो दृश्यते । हरीतक्यादीनामारोग्यसाधनतां वैद्याचार्यचोदनातोऽवगत्य तदुपयोगादावातुरो जनः प्रवर्तते, तृप्तिसाधनतामोदनस्य मन्यमानः तद्भक्षणाय बुभुक्षितः प्रवर्नते इति शेयःसाधनत्वमेव प्रवर्तकम् । एतदपि न चतुरस्रम् । श्रेयःसाधनत्वं नवगतमवगतं वा प्रवर्तकं भवेत् ? नानवगतम् , अव्युत्पन्नस्य प्रवृत्तेरदर्शनात् । यो हि हरीतकीनामारोग्यहेतुतां न कुतश्चिदधिगतवान्, नासौ तदर्थ्यपि तामुपयुक्ते । तस्मात् तद्बोधहेतुः प्रवर्तकः । स च दृष्टे विषयेऽन्वयव्यतिरेकादेरपि सम्भवति । किन्तु अदृष्टे तु विषये श्रेयःसाधनाधिगमः शब्दैकनिबन्धन इति तदधिगमोपायः शब्द एव प्रवर्तकः । अत एव शब्दोऽपि न स्वरूपमात्रेण प्रवर्तकः, वाय्वादितुल्यत्वप्रसङ्गात् । यदि पवन इव, पिशाच इव, कुनृप इव शब्दः प्रवर्तको भवेत्, अनवगतशब्दार्थसम्बधोऽपि श्रवणपरवशः प्रवर्तेत, न चैवमस्ति । तस्मादर्थप्रतीतिमुपजनयतः शब्दस्य प्रवर्तकत्वम् । 219. अवता स्व३पना निश्चय यता न होपायी विधि में शुमेना निश्चय ५९ થતું નથી એમ જે તમે કહ્યું તેને ઉત્તર અમે આપીએ છીએ. ફળ પ્રવર્તક નથી કારણ કે સિદ્ધ ફળ પ્રવર્તક છે કે અસિદ્ધ ફળ પ્રવર્તક છે? એ બે વિકલ્પોમાંથી એક પણ વિકલ્પ ઘટતો નથી સિદ્ધ ફળનું પ્રવર્તકત્વ ઘટતું નથી કારણ કે તે સિદ્ધ છે. જે વસ્તુ માણસ પાસે હોય તે વસ્તુને માટે માણસ પ્રયત્ન કરતા નથી. ગધેડાના શિંગડા જેવા અસિદ્ધ ફળનું પણ પ્રવર્તકત્વ એગ્ય નથી, કારણ કે તેવું અસિદ્ધ ફળ કોઈએ દીઠું નથી. જે કહે કે કામનાને વિષય બનેલું ફળ પ્રવર્તક છે એમ ઇચ્છવામાં આવ્યું છે, તે આ કામના જ પ્રવર્તક બને, ફળ નહિ. તેથી રાગ વગેરે પ્રવર્તક છે એમ કહેવામાં આવ્યું છે. રાગ વગેરે પ્રવર્તક છે એ મત પણ યોગ્ય નથી, કારણ કે જેનામાં રાગ ઘણું બધું વધી ગયું છે એવી વ્યક્તિ પણ પિતે જે વસ્તુને ઇચ્છતી હોય તે વસ્તુને મેળવવાના ઉપાયને જાણ્યા વિના તે Page #270 -------------------------------------------------------------------------- ________________ વાક્યાથ ભાવના છે એ મત ૨૫૩ વસ્તુને માટે પ્રવૃત્તિ કરે એ ઘટતું નથી, સ્વર્ગની ઈચ્છા કરતી વ્યક્તિ સાંગ્રહણીયાગ કરતી નથી. તેથી રાગ કરતાં શ્રેય સાધનતાને પ્રવર્તક માનવી એ વધુ સારું છે. લેકમાં પણ આ જ વ્યવહાર દેખાય છે. વૈદ્યાચાર્યના ઉપદેશથી હરડે વગેરેની આયોગ્યસાધનતા જાણીને તેમને ઉપયોગ કરવામાં રેગી માણસ (અર્થાત્ આરોગ્યને ઇચ્છતે માણસ) પ્રવૃત્ત થાય છે. એટલે શ્રેયસાધનતા જ પ્રવર્તક છે. આ મત પણ બરાબર નથી. જ્ઞાત શ્રેય સાધનતા પ્રવર્તક છે કે અજ્ઞાત શ્રેય સાધનતા ? અજ્ઞાત શ્રેયસાધનતા પ્રવર્તક બનતી નથી, કારણ કે શ્રેય સાધનતાને ન જાણતી વ્યક્તિ પ્રવૃત્તિ કરતી દેખાતી નથી. હરડે આરોગ્યનું સાધન છે એ કોઈકની પાસેથી જે જાણી લેતું નથી તે આરોગ્યને ઇચ્છતા હોવા છતાં હરડેને ઉપયોગ કરતો નથી. તેથી શ્રેયસાધનતાના જ્ઞાનને જે ઉપાય છે તે પ્રવર્તક છે. [કામનાના] દષ્ટ વિષયની બાબતમાં, તેની સાધનતાના જ્ઞાનને ઉપાય અન્વય-વ્યતિરેક વગેરે પણ સંભવે છે; પરંતુ [ કામનાના ] અદષ્ટ વિષયની બાબતમાં, તેની સાધનતાનું જ્ઞાન એકલા શબ્દ દ્વારા જ થાય છે, એટલે શ્રેયસાધનતાના જ્ઞાનને ઉપાય શબ્દ જ પ્રવર્તક છે. તેથી જ શબ્દ પણ પિતાના સ્વરૂપમાત્રથી પ્રવર્તક નથી. જે તે પિતાના સ્વરૂપમાત્રથી પ્રવર્તક હોય તે વાયુ વગેરે પ્રવર્તક તુલ્ય તે બની જવાની આપત્તિ આવે. જે પવનની જેમ, પિશાચની જેમ, કુપની જેમ શબ્દ સ્વરૂપમાત્રથી પ્રવર્તક હોય તે શબ્દાર્થસંબંધ ન જાણનારો પણ શબ્દ સાંભળતાં પરવશ બની પ્રવૃત્તિ કરવા માંડે, પરંતુ એવું થતું નથી. તેથી અર્થની પ્રતીતિ જન્માવીને જ શબ્દ પ્રવર્તક બને છે. 220. न च नाम वर्तमानोपदेशकाख्यातात् पदार्थप्रतीतो सत्यां सप्रत्ययो प्रवर्तमानः कश्चिद् दृश्यते इति लिङादिरेव शब्दः प्रवर्तनाभिधानद्वारेण प्रवर्तका भवितुमर्हति । शब्दस्य च ज्ञापकत्वात् चक्षुरादिकारकवैलक्षण्ये सत्यपि प्रतीतिजन्मनि करणत्वमपरिहार्यम् । करणं च कारकं, कारकं च न निर्व्यापार स्वकार्यनिवृत्तिक्षममिति व्यापारस्तस्यावश्यम्भावी । लिङादेः शब्दस्य न प्रतीतिजन्ममात्रो व्यापारः, किन्तु पुरुषप्रवृत्तावपि, तथावगमात् । लिङा अर्थावगमे सति प्रवृत्तिदृ श्यते इति तत्रापि लिब्यापारः प्रभवति । स चायं लिङादिव्यापारः शब्दभावनानामधेयो विधिरित्युच्यते । स एव च प्रवर्तकः । - 220. વર્તમાનને ઉપદેશ કરનાર આખ્યાતમાંથી પદ અને તેના અર્થની પ્રતીતિ થતાં જ્ઞાનવાળે કોઈ પણ પુરુષ પ્રવૃત્તિ કરતો દેખાતો નથી, એટલે લિ આદિ શબ્દ જ પ્રવર્તના (પ્રેરણા)નું અભિધાન કરીને તે દ્વારા પ્રવર્તક બનવા લાયક છે. શબ્દ જ્ઞાપક હોવાથી, તે ચક્ષુ વગેરે કારકેથી વિલક્ષણ છે છતાં પણ અર્થની પ્રતીતિની ઉત્પત્તિમાં શબ્દનું કારણ અપરિહાર્ય છે. કરણ પિતે કારક છે અને કારક વ્યાપાર કર્યા વિના પોતાનું કાર્ય પાર પાડવા સમર્થ નથી એટલે તે કરણનો (શબ્દ) વ્યાપાર અવશ્ય થવાનો જ. અને લિડ આદિ શબ્દને વ્યાપાર અર્થની પ્રતીતિ ઉત્પન્ન કરવામાં જ નથી પરંતુ પુરુષની પ્રવૃત્તિમાં પણ છે, કારણ કે તેવું જણાય છે. લિડ દ્વારા અર્થનું જ્ઞાન થતાં પ્રવૃત્તિ દેખાય છે એટલે ત્યાં પ્રવૃત્તિમાં પણ લિને વ્યાપાર જણાય છે. આ લિ આદિ શબ્દને વ્યાપાર, જેનું નામ શબ્દભાવના છે, તેને વિધિ કહેવામાં આવે છે. તે જ પ્રવર્તક છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ વાક્યાથ ભાવના છે એ મત 221. इह हि लिडादियुक्तेषु वाक्येषु द्वे भावने प्रतीयेते--शब्दभावना अर्थभावना चेति । तत्रार्थभावना तावद्धात्वातिरिक्तप्रयोजकव्यापारात्मिका दर्शितैव । यो भवनक्रियाकर्तविषयः प्रयोजकव्यापारः पुरुषस्थः, यत्र भवनक्रियायाः कर्ता स्वर्गादिः कर्मतामापद्यते, सोऽर्थभावनाशब्देनोच्यते व्याख्यातश्चासौ । यस्तु शब्दगतः प्रयोजकव्यापारः, यत्र पुरुषप्रवृत्तिः साध्यतां प्रतिपद्यते, सा રામાવના / તથા હૃn “મિઘામાવનામાદુન્યમેવ સ્ટિકા [તત્રવ૦૨ ]વૃતિ | लिङन्तशब्दश्रवणे हि यथा यज्याद्यवच्छिन्नं स्वव्यापारं पुरुषोऽधिगच्छति तथा 'तदनुष्ठाने प्रेरितोऽहम्' इत्यपि प्रतिपद्यते । तेनानुष्ठेयार्थप्रतिपादने इव प्रेरणायामपि शब्दस्य सामर्थ्याद् भावनाद्वयप्रतिपादकं लिडादियुक्तं वाक्यमिण्यते । - તતઃ પુરુષડ્યાપાશ્ચામાવના વ્યાપાર રાબ્દમાવનાડવામ્પતે / રાવ્व्यापारात्मकत्वाच्च शब्दभावना शब्देनाभिधीयते, अनवगता च सती न कार्याङ्गमिति शब्देन साऽभिधीयतेऽपि । तदुक्तम् "अभिधत्ते करोति च" इति । _221. અહીં લિ આદિ યુક્ત વાક્યમાં બે ભાવના દેખાય છે – શબ્દભાવના અને અથભાવના. તેમાં, ધાવથ ( = ભાવાર્થ, યોગકર્મ)થી અતિરિક્ત એવો [ ઉત્પાદ્ય સ્વગના ] પ્રાજકને ( =ઉત્પાદકને વ્યાપાર ( = પ્રવૃત્તિ = કૃતિ એ જેનું સ્વરૂપ છે તે અર્થભાવનાને તે અમે દર્શાવી – સમજાવી – ગયા જ છીએ. ભવનક્રિયાને કર્તા (=સ્વર્ગ વગેરે જેને વિષય ( = કર્મ ) છે એ પ્રજકને (= સ્વર્ગના ઉત્પાદકને જે વ્યાપાર પુરુષગત છે તે, અર્થાત જે વ્યાપારમાં ભવનક્રિયાને સ્વગ વગેરે કર્તા કમ બને છે તે વ્યાપાર અર્થભાવના શબ્દથી ઓળખાય છે. તેની સમજૂતી અમે આપી ગયા છીએ. [ “: વત' આ વાક્યમાં જે જોત છે તેમાં ધાત્વથ યાગામ છે. આખ્યાતત્વ સામાન્યથી અર્થાત લકારથી જે પ્રાપ્ત છે તે છે પુરુષપ્રવૃત્તિ. આમ અહીં જે કરથ છે તે પુરુષપ્રવૃત્તિ છે. જામઃ ત' ( = “સ્વર્ગેછુક યજે ન ખરે અર્થ છે “શન વ મ વેત' ( = યાગ વડે સ્વર્ગને કરે') અહીં ભવનક્વિા ( = થવાની ક્રિયા –becoming ) સ્વર્ગમાં થાય છે, અર્થાત ભવનક્રિયાને કર્તા સ્વર્ગ છે ( aઃ મવતિ, સ્વગ થાય છે, પરંતુ પુરુષપ્રવૃત્તિ (= “ોરિ-કરે છે' ) જે પુરુષમાં છે તેનું તે સ્વર્ગ કમ છે. અર્થાત સ્વગ તે પુરુષપ્રવૃત્તિનું કર્મ છે એટલે જ કહ્યું છે કે ભવનક્રિયાને કર્તા જેનો વિષય છે તે પુરુષ વ્યાપાર ( = પુષપ્રવૃત્તિ ), અર્થાત ભવનક્રિયાને સ્વર્ગ વગેરે કર્તા જેનું કર્મ બને છે તે પુરુષવ્યાપાર, આથી ભાવના છે. ] પરંતુ જે પ્રયોજક વ્યાપાર ( = ઉત્પાદક વ્યાપાર ) [ પુરુષગત નથી પણ ] શબ્દગત છે અને સાથે સાથે જે પ્રયજકવ્યાપારમાં પુરુષપ્રવૃત્તિ કમ બને છે તે પ્રજકવ્યાપાર શબ્દભાવના છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે લિ આદિ શબ્દો બીજી ભાવનાને જણાવે છે Page #272 -------------------------------------------------------------------------- ________________ વાકયાથ ભાવના છે એ મત ૨૫૫ જેનું નામ છે અભિધાભાવના ( = શાબ્દીભાવના). લિડત શબ્દને (= ચત શબ્દને) સાંભળતાં જેમ યાગ આદિ સાધનથી વિશિષ્ટ એવા પિતાના વ્યાપારને પુરુષ જાણે છે તેમ યાગરૂપ સાધનના અનુષ્ઠાનમાં અને પ્રેરવામાં આવ્યું છે એ પણ તે જાણે છે. તેથી જેમ અનુદ્ધેય અર્થના પ્રતિપાદનમાં શબ્દનું સામર્થ્ય છે તેમ પ્રેરણામાં પણ શબ્દનું સામર્થ્ય છે. પરિણામે લિડ આદિ યુક્ત વાક્ય બે ભાવનાઓનું પ્રતિપાદક છે એમ સ્વીકારવામાં આવ્યું છે. તે વાક્યમાંથી પુરવ્યાપારરૂપ અર્થભાવના અને શબ્દવ્યાપારરૂપ શબ્દભાવના જ્ઞાત થાય છે. શબ્દવ્યાપારરૂપ હોઈ, શબ્દભાવના શબ્દ વડે અભિહિત થાય છે. શબ્દભાવના અજ્ઞાત હોય તે તે કાર્યાગ બનતી નથી, એટલે શબ્દ વડે તેનું અભિધાન ઈચ્છવામાં આવ્યું છે. એટલા માટે કહ્યું છે કે “શબ્દ શબ્દભાવનાને ( = પ્રેરણાને, જે શબદવ્યાપારરૂપ, છે) અભિહિત કરે છે અને ઉત્પન્ન પણ કરે છે. 222. ननु शब्दभावनाऽपि भावनाऽऽत्मकत्वादर्थभावनावदंशत्रयमपेक्षते एवेति तदस्या दर्शयितव्यम् । उच्यते । भाव्यांशे तावदस्याः पुरुषप्रवृत्तिरुपनिपततीति उक्तमेव । पुरुषप्रेरणात्मको हि विधिः शब्दभावनेति तत्साध्या पुरुषप्रवृत्तिरेव तत्र भाव्यतां प्रतिपद्यते । करणांशे तु तस्या नियोज्यविषयसमर्पकपदव्यापारो निविशते । यथा हि यज्यादिना स्वर्गादि व्यः सम्पद्यते इत्यर्थभावनायामसौ तत्करणतामवलम्बते, एवमिहापि नियोज्यपुरुषप्रवृत्तिविषयायवगमात् संपद्यते इति तदभिधायकशब्दव्यापारस्तत्र करणतां प्रतिपद्यते । इतिकर्तव्यतांशे तु अर्थवादपदव्यापारोऽस्या अवतिष्ठते । केवलं विधिपदश्रवणे हि सति न तथा प्रवर्तयितुमुत्सहन्ते श्रोतारो यथा अर्थवादजनितबहुप्रकारकर्मप्राशस्त्यज्ञानपरितोषितहृदयाः सन्त इत्यर्थवादाः प्रवृत्त्यतिशयहेतवः । तेन तद्व्यापार इतिकर्तव्यतांशमस्याः पूरयतीति । एवं नियोज्यव्यापारो भाव्यः, विषयादिसमर्पकपदव्यापारः करणम् , अर्थवादपदव्यापार इतिकर्तव्यतेति सेयं त्र्यंशा शब्दभावना । सैव च विधिः ।। 222. શંકાકાર–શબ્દભાવના પણ ભાવનાત્મક હોઈ અર્થભાવનાની જેમ ત્રણ અંગેની અપેક્ષા રાખે જ, એટલે એના ત્રણ અંશે દર્શાવવા જોઈએ. ભાવનાવાક્ષાર્થવાદી -. અમે જણાવીએ છીએ. તેના ભાવ્યાંશમાં ( = સાયાંશમાં ) પુરુષપ્રવૃત્તિ પડે છે એ તે અમે જણાવી દીધું છે જ. પુરુષ પ્રેરણાત્મક વિધિ શબ્દભાવના છે, એટલે શબ્દભાવના વડે સાધ્ય પુરુષપ્રવૃત્તિ જ શબ્દભાવનામાં ભાવ્યતા ( = સાધ્યતા) પામે છે. શબ્દભાવનાના કરણુશમાં ( = સાધનાશમાં) પડે છે નિજય પુરુષની પ્રવૃત્તિના વિષયનું (= આજ્ઞાનું) પ્રતિપાદન કરતા પદને = લિ આદિને ) વ્યાપાર. જેમ યાગ વગેરે વડે સ્વર્ગ આદિ સામેનું સંપાદન કરવામાં આવે છે એટલે અર્થભાવનામાં એ યાગ વગેરે સ્વર્ગ આદિનું સાધનપણું ( = કરણતા) પામે છે, તેમ અહી પુરુષપ્રવૃત્તિના વિષય (આશા) Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ વાકયાથ ભાવના છે એ મત વગેરેના જ્ઞાન દ્વારા નિજય પુરુષની પ્રવૃત્તિનું સંપાદન કરવામાં આવે છે એટલે તે વિષય ( = આજ્ઞા ) વગેરેનું અભિધાન કરનાર શબ્દને લિડ આદિને ) વ્યાપાર સાધનપણું (= કરતા) પામે છે. શબ્દભાવનાના કથંભાવાંશમાં ( = ઇતિકર્તવ્યતાંશમાં) અર્થવાદપદને વ્યાપાર સ્થિર થઈ રહેલ છે. કેવળ વિધિપદનું શ્રવણ થતાં શ્રોતા પ્રવૃત્તિ કરવા એટલે ઉત્સાહિત થતો નથી એટલે કર્મની અનેક પ્રકારે અથવાદે કરેલ પ્રશસ્તિના, અર્થવાદે જન્માવેિલા જ્ઞાનથી બરાબર સંસ્કૃત થયેલા મનવાળો શ્રોતા પ્રવૃત્તિ કરવા ઉત્સાહિત થાય છે. તેથી અર્થવાદપને વ્યાપાર શબ્દભાવનાના ઇતિકર્તવ્યાંશને પૂરે છે. આમ નિજય પુરુષને વ્યાપાર ( = પ્રવૃત્તિ, કૃતિ ) એ સાધ્ય છે, વિષય ( = આજ્ઞા ) વગેરેનું પ્રતિપાદન કરનાર પદને વ્યાપાર (લિંડ આદિ પદને વ્યાપાર) સાધન છે, અને અર્થવાદપદને વ્યાપાર ઇતિક્તવ્યતા છે, એટલે આ શબ્દભાવના પણ ત્રણ અંશેવાળી છે. અને આ શબ્દભાવના તે જ વિધિ છે. Tલૌકિક વાકથ લઈ આ વિષય સમજીએ. શેઠ નેકરને પાણી લાવવા આજ્ઞા કરે છેનરમ્ માનવ' (=પાણી લાવં). એ સાંભળી ને કરને જ્ઞાન થાય છે કે શેઠ મને પાણી લાવવા પ્રેરે છે. અર્થાત શેઠગત પ્રેરણા નામના વ્યાપારનું જ્ઞાન નેકરને થાય છે. આવું જ્ઞાન નેકરને થવાથી તે પાણી લાવવા માટે પ્રવૃત્તિ કરે છે અન્વય-વ્યતિરેકને આધારે નિશ્ચય થાય છે કે પ્રેરણજ્ઞાન પ્રવૃત્તિનું કારણ છે. પ્રસ્તુત ઉદાહરણમાં, જલપદનું, અવિભક્તિનું (દ્વિતીયા વિભક્તિનું કે આ પૂર્વક ની (આની ધાતુનું શ્રવણ કરવાથી આ પ્રેરણાત્તાન ઉત્પન્ન થતું નથી પરંતુ લિ (=વિધ્યર્થ), લેટું (આજ્ઞાર્થ) વગેરેનું શ્રવણ કરવાથી જ ઉત્પન્ન થાય છે એમ માનવું જોઈએ, કારણ કે “કરું માનવ” (= પાણી લાવે છે. એ વાકયમાં જલપદ, અમવિભક્તિ આ+ની ધાતુ હોવા છતાં તેઓનું શ્રવણ કરવાથી પ્રેરણાજ્ઞાન ઉપન્ન થતું નથી જ્યારે “ગઢમ્ માન' જેવાં લિડૂ લેટૂ આદિ ધરાવતા વાક્યો સાંભળવાથી પ્રેરણુજ્ઞાન ઉત્પન્ન થાય છે નિષ્કર્ષ એ કે લિ, લેના જ્ઞાનની સાથે પ્રેરણજ્ઞાનને અન્વય-વ્યતિરેક હેઈ લિ લેટુ ધારા પ્રેરણું વાચ્ય છે એટલે કે લિ, લેની પ્રેરણામાં શક્તિ છે એમ નિશ્ચિત થાય છે. ઉપરાંત, લિ આખ્યાત સામાન્ય તરીકે (લકાર તરીકે પ્રવૃત્તિને પણ વાચક છે. માનવ' એ સાંભળવાથી સાંભળનાર નેકરને “આનયનરૂપ ફળનું કારણ પ્રવૃત્તિ છે અને પ્રવૃત્તિરૂપ ફળનું કારણ પ્રેરણારૂપ વ્યાપાર છે એવું જ્ઞાન થાય છે તેમાં, આની ધાતુથી તે આનયન જ જણાય છે એટલે બાકી રહેલા અર્થ પ્રવૃત્તિ વ્યાપાર તથા પ્રેરણવ્યાપારને જણાવનાર પ્રત્યયાંશ જ હોય. લિ તરીકે પ્રત્યયાંશથી વાચ્ચે જે ફક્ત પ્રેરણું નામ વ્યાપાર તે જ વિધિ કહેવાય છે ત્યારે આખ્યાત સામાન્ય તરીકે (Eલકાર તરીકે પ્રત્યયાંશથી વાચ્ય પ્રવૃત્તિ નામને વ્યાપાર કૃતિ કહેવાય છે પ્રવૃત્તિ ( કૃતિ) પ્રેરણાનું ફળ છે. પ્રસ્તુત ઉદાહરણમાં બે પુરુષો છે-શેઠ અને નેકર. શેઠમાં પ્રેરણારૂપ વ્યાપાર છે અને નેકરમાં પ્રવૃત્તિરૂપ વ્યાપાર છે. પ્રેરણારૂપ વ્યાપારનું ફળ પ્રવૃત્તિરૂપ વ્યાપાર છે અને પ્રવૃત્તિરૂપ વ્યાપારનું ફળ આનયન છે. પ્રેરણવ્યાપાર જેનામાં હોય તેને પ્રવર્તક કહેવામાં આવે છે. પ્રવૃત્તિ રૂપ વ્યાપાર જેનામાં હોય તેને પ્રત્યે કહેવામાં આવે છે. પ્રેરણવ્યાપારને પ્રવના વ્યાપાર પણ કહેવામાં આવે છે. “માનવ'અહીં લાવનાર નોકર લાવવા માટે હાલે, વગેરેને સાધન તરીકે Page #274 -------------------------------------------------------------------------- ________________ વાક્યર્થ ભાવના છે એ મત ૨૫૭ ઉપયોગ કરે છે જ્યારે લાવવા પ્રેરનાર શેઠ નોકરમાં જલાનયન માટે પ્રવૃત્તિ ઉત્પન્ન કરવા સાધન તરીકે લિ આદિના જ્ઞાનને ઉપયોગ કરે છે, મતલબ કે લિ આદિ શબ્દઘટિત વાક્ય સંભળાવી લિનું જ્ઞાન કરાવી નેકરમાં (ગ્રેષ્ય પુરુષમાં પ્રવૃત્તિને પેદા કરે છે. પાણી લાવનાર નેકર ફ્રીજ પાસે જવું, તેને ઉઘાડવું, તેમાંથી ઠંડા પાણીને બાટલે કે, પ્યાલામાં ઠંડુ પાણી રેડવું વગેરે રીતને અપનાવે છે જ્યારે પ્રેરણ કરનાર શેઠ “પાણી લાવવું જરૂરી છે' એવું પ્રાગટ્યજ્ઞાન નોકરને થાય એવી રીત અપનાવે છે. ઉપદ્યમાન ફળની ઉત્પત્તિને જનક એ ઉત્પાદકને વ્યાપાર ભાવના કહેવાય છે. આથી, ઉત્પદ્યમાન પ્રવૃત્તિની ઉત્પત્તિને જનક એવો ઉત્પાદકને (અહીં ઉત્પાદક પ્રવર્તક= પ્રવયિતા છે) પ્રેરણા નામના વ્યાપાર ભાવના કહેવાય. તે જ રીતે ઉત્પદ્યમાન આનયનરૂપ ફળની ઉત્પત્તિને જનક એ ઉત્પાદકને (અહીં ઉત્પાદક વિજય પુરુષ છે | પ્રવૃત્તિરૂપ વ્ય પાર પણ ભાવના કહેવાય. આમ પ્રેરણા વ્યાપાર અને પ્રવૃત્તિ વ્યાપાર બંને ભાવના કહેવાય. હવે આ જ પ્રમાણે તિર મેન an ad' વગેરે વૈદિક વાક્યો લે. અહીં ‘તમાં અન્ન ધાતુ ઉપરને જે તે પ્રત્યય છે તે લિડર તરીકે પ્રેરણાને વાચક છે તથા તે જ a પ્રત્યય લકાર ( = આખ્યાત સામાન્ય ) તરીકે પ્રેરણજન્ય પ્રવૃત્તિને વાચક છે. પરંતુ લેમાં અને વેદમાં ફરક આટલે જ છે કે લેકમાં ‘મ્ | ” જેવા લોકિક વાકાને. પ્રયોક્તા પુરુષ હોવાથી પ્રેરણા વ્યાપાર પ્રવર્તક પુરુષમાં હોય છે, ‘નમ્ માનવ” એ વાક્યને પ્રયુક્તા પુરુષ ( = શેઠ ! જ પ્રવર્તક છે; લેકમાં પ્રેરણારૂપ વ્યાપાર વાકયપ્રક્તા પુરુબમાં છે, જ્યારે વેદમાં “ચેતિણોમેન સ્વામી ત” જેવાં વૈદિક વાકયોને પ્રોક્તા પુરુષ ન હોવાથી, અર્થાત વેદ અનાદિ હેઈ અપષય હોવાથી, લિડ આદિ શબ્દમાં જ પ્રેરણારૂપ વ્યાપારને તાદાત્મસંબધથી અભિધારૂપે મીમાંસક સ્વીકારે છે. આથી આ પ્રેરણારૂપ વ્યાપારને તેઓ શાબ્દી ભાવના તરીકે ઓળખે છે. આખ્યાત સામાન્ય તરીકે લિથી વાચ પુરુષપ્રવૃત્તિ, જે શબ્દભાવનાજન્ય ( = પ્રેરણુખ્ય વ્યાપારજન્ય છે, તેને તેઓ આથીભાવના કહે છે, કારણ કે તે અર્થન = પ્રયોજન ને લઈ થનારી હોય છે. પ્રજનની ઇચ્છાથી પેદા થએલે ક્રિયવિષયક એક પ્રકારને જે વ્યાપાર તે આથી ભાવના કહેવાય. aહામો જેમાં પ્રયજન સ્વગરૂપ ફળ છે. તે સ્વર્ગની ઇચ્છાથી ( = રાગથી) પેદા થયેલે, સ્વગરૂપ ફળનું સાધન એવી યાગાદિક્રિયા જેનું કર્મ ( = વિષય) છે એ પુરુષપ્રવૃત્તિરૂપ વ્યાપાર તે આ ભાવના. જો કે શાબ્દી ભાવનાને ( = પ્રેરણા વ્યાપારને ) પણ પ્રવૃત્તિરૂપ પ્રોજન (= ફળ) છે છતાં જે સુખરૂપ હોય તે જ મુખ્ય ફળ ગણવ, નહીં કે તેનાં સાધને પણ; એ દૃષ્ટિએ સુખરૂપ સ્વર્ગાદિ ળની જનક પ્રવૃત્તિને જ તેઓ “અભાવના” શબ્દથી ઓળખે છે. અથવા, પુરુષ વગેરે અર્થમાં રહેતી હોવાથી પ્રવૃત્તિ આથીભાવના તરીકે ઓળખાય છે. ભાવના સાથ, સાધન અને ઇતિકર્તવ્યતા એ ત્રણ અંશથી યુક્ત હોય છે આથી, તિરે મેન ભવામાં થત’ એ ઠેકાણે શબ્દભાવના નીચે પ્રમાણે ત્રણ અંશથી યુક્ત છે. પુરુષપ્રવૃત્તિરૂપ અર્થભાવના સાપ્ય તરીકે, લિડ આદિનું જ્ઞાન સાધન તરીકે અને અર્થવાદથી જન્ય પ્રાણસ્યજ્ઞાન ઇતિક યતા તરીકે શબ્દભાવના સાથે અન્વિત થાય છે. તે જ રીતે આ જ વાકયમાં અર્થભાવને પણ ત્રણ અંશોથી યુક્ત છે. સ્વર્ગ સાધ્ય તરીકે, યાગ સાધન તરીકે અને પ્રયાજ વગેરે અંગસમૂહ ઇતિકર્તવ્યતા તરીકે અથંભાવના સાથે અન્વિત થાય છે. ] Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ વાયાર્થ ભાવના છે એ મત 223. – ૨ વિધેáયાનન્વયક્ષળો ઢોર ગારાનીયા, ગાયોपादानलक्षणया प्रत्यासत्या तदन्वितत्वावगमात् , आहुश्च ---- विधिभावनयोस्त्वेकप्रत्ययग्राह्यताकृतः । धात्वर्थात् प्रथमं तावत् सम्बन्धोऽध्यवसीयते ।। इति [श्लो० वा० वाक्या०७९] विधिर्भावनायां पुरुषं नियुङ्क्ते । यथाऽऽह સ્વધ્યારે દિ પુરા: ક્ષત્વેન નિયુતે તિ, તિન્નવા ૨.૨.૨] 223. વિધિને ( = પ્રેરણવ્યાપારને શબ્દભાવનાને) વાક્યર્થ (આથભાવના ) સાથે અન્વયસંબંધ ઘટતો નથી એવો દોષ કલ્પ જોઈએ નહિ, કારણ કે એક પ્રત્યય દ્વારા તેમનું ગ્રહણ થવારૂપ પ્રત્યાત્તિને = સામીને લીધે વિધિનું ભાવના સાથે અન્વિત હોવાપણું જણાય છે. કહેવામાં પણ આવ્યું છે કે વિધિ અને ભાવના બંને એક પ્રત્યય વડે ગ્રાહ્ય હોવાને લીધે, ધાત્વર્થને ભાવના સાથે અન્વય થાય તે પહેલાં વિધિને ભાવના સાથે અન્વયસંબંધ નિશ્ચિત થાય છે વિધિ ( = લિડ = પ્રેરણાવ્યાપાર ) ભાવનામાં ( = પ્રવૃત્તિમાં = કૃતિમાં) પુરુષને નિયુક્ત કરે છે, જેડે છે, પ્રેરે છે; જેમકે, કહ્યું છે કે પિતાના વ્યાપારમાં કર્તા તરીકે પુરુષ વિધિ વડે નિયુક્ત કરાય છેજોડાય છે, પ્રેરાય છે.” 24. તો જથમવૈય: યાત્ ? | ननु च त्वयैवोक्तं धात्वर्थात् पूर्वतरं तावद् भावनाया विधेश्च सम्बन्धोऽवगम्यते । एकपदोपादानेऽपि धात्वर्थस्तावत् प्रकृत्यंशाभिधेयः । विधिभावने तु द्वे अपि प्रत्ययांशेनाभिधीयते इति । अतश्च स्वच्छैव भावना विधिना स्पृश्यते, न विषयानुरक्ता । स्वच्छा च न प्रयोगयोग्या भवति । या च फलकरणेतिकर्तव्यतांशपरिपूर्तिप्रस्थिता प्रयोगयोग्या, न तां विधिः स्पृष्टवान् । अविधिस्पृष्टेषु च धात्वर्थकारकादिषु किमिति તા: પુરુષ: પ્રવર્તે તેતિ ? | 224. શંકાકાર–તેમને ( = વિધિ અને ભાવનાને) અન્વય કેવી રીતે થાય ? તમે જ કહ્યું છે કે ધાત્વર્થને ભા ના સાથે સંબંધ થાય તે પહેલાં ભાવનાને અને વિધિને સંબંધ જ્ઞાત થાય છે. એક પદમાં હોવા છતાં ધાત્વર્થ તે પ્રકૃત્યશથી અભિહિત થાય છે. પરંતુ વિધિ અને ભાવના બંને પ્રત્યયાંશથી અભિહિત થાય છે. શું ધાર્થ કરતાં વિધિ ભાવનાની વધુ સમીપ હેઈ વિધિને ભાવના સાથે વહેલા સંબંધ થાય છે, પછી જ ધાવર્થને ભાવના સાથે સંબંધ થાય છે ] તેથી, તદ્દન સ્વચ્છ (= ધાવણંથી ન રંગાયેલી) ભાવના ૧ જ્યારે વિધિ અને ભાવના એ બે શબ્દ પ્રયુક્ત થયા હોય ત્યારે ભાવનાથી અથી. ભાવના સમજવી, કારણ કે વિધિ શબ્દ શાબ્દીભાવના માટે છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ વાયાર્થ ભાવના છે એ મત ૨૫૯ વિધિ વડે સ્પર્શાય છે, વિષય(યાગ ધાત્વર્થ )થી રંગાયેલી ભાવના વિધિ વડે સ્પર્શતી નથી. ધાત્વર્થ વિધ્ય–વાગ)થી ન રંગાયેલી સ્વચ્છ ભાવના ( = પુરુષપ્રવૃત્તિકૃતિ ) પ્રેગને યેગ્ય નથી. [ વિષય વિનાની પ્રવૃત્તિ થવી શકય જ નથી. ] ફળ (= સ્વર્ગ). કરણ =યાગ) અને ઇતિકર્તવ્યતા (= પ્રયાજ આદિ આ ત્રણ અંશેથી પરિપૂર્ણ બનેલી ભાવના ( = પુરુષપ્રવૃત્તિ) પ્રયોગને વેગ્ય છે, પણ તેમને તે વિધિ સ્પર્યો નથી. વિધિ જેને સ્પર્યો નથી એવા ધાત્વર્થ અને કારક હોય ત્યારે શું સચેતન પુરુષ પ્રવૃત્તિ કરે ? ન જ કરે.] 25. ૩. ચાપિ વિવિધ તાત્રનરી તથા સ્વછાવ મવનमेकाभिधानत्वात् प्रथममाक्रामति, तथापि तादृशि तस्यां सप्रत्ययप्रवर्तनात्मकनिजस्वरूपनिर्वहणमलभमानो न तावत्येव विरमति, किन्तु परिणीतबालकन्यको वर इव तावद्विलम्बमानः प्रसारितहस्त आस्ते यावत् सर्वाङ्गसुन्दरी प्रयोगयोग्या भावना भवति । બાહ્ય – यद्यप्यशैरसंस्पृष्टां विधिः स्पृशति भावनाम् । तथाप्यशक्तितो नासौ तन्मात्र पर्यवस्यति । अनुष्ठेये हि विषये विधिः पुंसां प्रवर्तकः । अशत्रयेण चापूर्णां नानुतिष्ठति भावनाम् ॥ तस्मात् प्रक्रान्तरूपोऽपि विधिस्तावत् प्रतीक्षते । यावद्योग्यत्वमापन्ना भावनाऽन्यानपेक्षिणी ।। इति । [હ્યો. વા વાયા. ૨૭-૨૭૬ ] 225. ભાવનાવાયાર્થવાદી–આને ઉત્તર અમે આપીએ છીએ. ભાવના અને વિધિ બન્નેનું અભિધાન એકથી અર્થાત એક પ્રત્યયથી થતું હોવાને કારણે ધાત્વર્થન ( પ્રવૃત્તિના વિષયને, યાગને) અનુરાગ પ્રાપ્ત ન કર્યો હોવાથી સ્વચ્છ જ રહેલી ભાવના પાસે સૌપ્રથમ વિધિ જાય છે, તેમ છતાં સચેતન પુરુષને પ્રવૃત્તિમાં પ્રેરવા રૂ૫ પિતાના સ્વરૂપનું નિવેહણ તેવી (= સ્વચ્છ) ભાવનામાં ન પામતે તે વિધિ તેટલા માત્રથી અટકી જતું નથી, પરંતુ બાળકન્યાને પરણેલા વરની જેમ ત્યાં સુધી હાથ પહોળા કરી ઊભો રહે છે જ્યાં સુધી ભાવના પ્રગને માટે યોગ્ય એવી સર્વાંગસુંદરી ન બને. અને કહ્યું પણ છે કે જે કે ત્રણ અંશોથી અસંસ્કૃષ્ટ એવી ભાવનાને વિધિ સ્પર્શ કરે છે, તેમ છતાં સ્પર્શમાત્રમાં જ અશક્તિને કારણે અટકી જતો નથી. અનુષ્ઠય વિયમાં ( = યાગમાં ) જ પુરુષને પ્રવૃત્તિ કરવા વિધિ પ્રેરે છે છતાં જ્યાં સુધી ભાવના ( = પ્રવૃત્તિ) અંશત્રયથી પૂર્ણ ન બને ત્યાં સુધી ભાવનાને ( = પ્રવૃત્તિને ) વિધિ પ્રયોગ માટે ફરજ પાડતા નથી તેથી, સ્વચ્છ ભાવનાને સ્પર્શવા રૂપ પ્રમ કરનારો વિધિ ત્યાં સુધી પ્રતીક્ષા કરે છે જ્યાં સુધી ભાવના બીજા કોઈની અપેક્ષા ન રાખનારી અને પ્રયોગને વેગ્ય બને [ક વા વાયા. ૨૭૪ ૨૭૬ ]. Page #277 -------------------------------------------------------------------------- ________________ २९० વાક્યર્થ ભાવના છે એ મત 226. सा हि वाक्यान्तरोपात्तमप्यपेक्षते, प्रकरणान्तराधीतमपि वाञ्छति, प्रकृतिवद्भावलभ्यमपि याचते, अर्थसामर्थ्यगम्यमपि स्पृहयति इत्येवंविध एष शब्दप्रमाणमहिमेति । स चायं व्युत्पादनक्रम ईदृशो व्याख्यातृभिरुपदिश्यते- इत्थमस्यान्वयः, इत्थमस्येति वाक्यार्थः पुनर्भावनात्माऽवगम्यमानः एकयैव बुद्ध्याऽनेकजातिगुणद्रव्यक्रियाद्यङ्गकलापकल्माषिततनुरवगम्यते । तादृश्येकवेयं वाक्याद्वाक्यार्थबुद्धिः । आह चभावनैव हि वाक्यार्थः सर्वत्राख्यातवत्तया । अनेकगुणजात्यादिकारकार्थानुरञ्जिता ॥ एकयैव च बुद्ध्याऽऽसौ गृह्यते चित्ररूपया । पदार्थाहितसंस्कारचित्रपिण्डप्रसूतया ॥” इति [श्लो.वा.वाक्या.३३०-३३१] 226. ते ना पायान्तरथी अपात ( = प्राप्त)ी अपेक्षा राणे छ, अन्य ४२९ मा અધીત' = જ્ઞાત)ને પણ વાંછે છે, પ્રકૃતિની જેમ ભાવલભની પણ યાચના કરે છે અને અર્થસામર્થથી ગમ્યની પણ સ્પૃહા કરે છે આવે છે આ શબ્દપ્રમાણને મહિમા. વ્યાખ્યાતાઓ આ વ્યુત્પાદનક્રમને આવો જણાવે છે–આ પ્રમાણે આને અન્વય છે, આ પ્રમાણે આને અન્વય છે એ રીતે જ્ઞાત થતે ભાવનાસ્વરૂપ વાક્યર્થ જાતિ, દ્રય ગુણ ક્રિયા વગેરે અંગથી રંજિત-મિશ્રિત એ એ એક જ બુદ્ધિથી જ્ઞાત થાય છે. વાક્યમાંથી જન્મતી આ વાક્યાર્થબુદ્ધિ પણ તેવી એક જ છે અને કહ્યું પણ છે કે જે ભાવમાં સર્વત્ર આખ્યાતવત્તાને કારણે ગુણ જાતિ આદિ અનેક કારકીર્થોથી અનુરંજિત છે તે ભાવના જ વાક્ષાર્થ છે. પદોના અર્થોએ પાડેલા સંસ્કારોથી ઘટિત ચિત્રપિંડમાંથી જન્મેલી ચિત્રરૂપ એક १ सुदिप भावना ( वयार्थ छ ते) डी1 थाय छे. [४॥ १४या. 330-331] 227. एक एवायमतिदीर्घः क्रमविकस्वरः सकलाङ्गपरिपूरितभावनातत्त्वविषयः प्रतिभासः । यथा हि स्थाल्यधिश्रयणात् प्रभृति आ निराकाङ्क्षौदननिष्पत्तेरेकैवेयं पाकक्रिया सलिलावसेकतण्डुलावपनदीविघटनास्रावणाचनेकक्षणसमुदायस्वभावा, तथा प्रथमपदज्ञानात् प्रभृति आ निराकाङ्क्षवाक्यार्थपरिच्छेदादेकैवेयं शाब्दी प्रमितिः । आह च पदात् प्रभति या चैषा प्रज्ञा ज्ञातुर्विजम्भते । पुष्पिता सा पदार्थेषु वाक्यार्थेषु फलिष्यति ।। [तन्त्रवा० १.३.९] इति कृतमतिविस्तरेण । Page #278 -------------------------------------------------------------------------- ________________ વાક્યાથ ભાવના છે એ મતનું ખંડન 227. ક્રમે ક્રમે વિકસનારે, સકલ અંગેથી પરિપૂરિત ભાવનાતત્વને વિષય કરનાર અને અતિદીર્ઘ એવો આ એક જ પ્રતિભાસ છે. જેમ તપેલી ચૂલે ચડાવવાથી માંડી છેવટે બીજી કોઈ ક્રિયાની અપેક્ષા ન રાખનારી ચડેલા ભાતની નિષ્પત્તિ સુધીની એક જ આ પાકક્રિયા છે. જે અનેક નાની નાની ક્રિયાઓ જેવી કે તપેલીમાં આંધણ મૂકવું, ચેખા એરવા, ચમચાથી હલાવવું, એકસાવવું વગેરેના સમુદાયરૂપ સ્વભાવવાળી છે- તેમ પ્રથમ પદના જ્ઞાનથી માંડી આકાંક્ષા રહિત વાક્યર્થ જ્ઞાન થાય ત્યાં સુધીની આ એક જ શાબ્દી પ્રમિતિ છે અને કહ્યું પણ છે કે પદથી માંડી જ્ઞાતાની આ જે પ્રજ્ઞા વિકસે છે તે પદાર્થોમાં પુષિત થઈ વાક્યર્થોમાં ફળે છે. વધુ વિસ્તાર રહેવા દઈએ. 228. સોડથું વાક્યા: મંત્રનાનામઃ कर्तृव्यापारः स्वर्गयागादिरथः । यस्तु व्यापारः प्रैषरूपो लिडादे र्वाच्यः कार्यों वा तं विधिं सङ्गिरन्ते ॥ 22૪. આ વયાર્થ ભાવના નામને છે, જે કર્તાને સ્વર્ગ, યાગ વગેરે વિષયક વ્યાપાર છે. પરંતુ લિડ આદિ શબ્દથી વાચ્ય અને જન્મ એ જે પૈષરૂપ ( = પ્રેરણારૂપ) વ્યાપાર છે તેને વિધિ ( = શબ્દભાવના) કહેવામાં આવે છે. 229. તવેતનનુમાના અન્ય પ્રવક્ત–વોડણી શમાવનાહ્યઃ શબ્દવાર: शब्दस्य कार्योऽभिधेयश्च, तमभिदधतः कुर्वतो वा शब्दस्य व्यापारान्तरमस्ति न वा ? यदि तावन्नास्ति, तदेष व्यापारान्तरनिरपेक्षस्वव्यापारमिवार्थमपि वदतु, विश्राम्यतु व्यापारकल्पना । अस्ति चेदस्य तदभिधाने व्यापारान्तरं, तदाऽनवस्थाप्रतीकारः कश्चिदन्वेष्यः, न चासौ दूरादपि लभ्यते । भूतपरिस्पन्दव्यतिरिक्तव्यापारनिरासश्च प्रमाणसामान्यलक्षणे विस्तरेण कृत इत्यसौ मार्ग इहाप्यनुसरणीयः । 229. આને ન સ્વીકારનાર બીજાઓ કહે છે શબ્દભાવના નામને આ જે શબ્દ વ્યાપાર શબ્દનું કાર્ય (effect) પણ છે અને અભિધેય પણ છે, તે શબ્દવ્યાપારને પેદા કરતા કે અભિહિત કરતા શબ્દનો બીજે કઈ વ્યાપાર છે કે નહિ? જે કહે કે નથી તે જેમ શબ્દ વ્યાપારાન્તરની અપેક્ષા રાખ્યા વિના સ્વવ્યાપારનું અભિધાન કરે છે તેમ અર્થનું પણ વ્યાપારની અપેક્ષા રાખ્યા વિના અભિધાન કરે, વ્યાપારની કલ્પનાથી અટકે. અને જે સ્વવ્યાપારનું અભિધાન કરવા વ્યાપારાન્તરની અપેક્ષા શબ્દ રાખતા હોય તે અનવસ્થા . આ વિધિવાક્યર્થવાદીઓ છે. વિધિ = શબ્દને પ્રેરણા નામને વ્યાપાર = શબ્દભાવના Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ વાક્યર્થ ભાવના છે એ મતનું ખંડન દોષ આવી પડે એટલે તે અનવસ્થાષને પ્રતીકાર કરવાને કઈ ઉપાય શોધવો જોઈએ. આ ઉપાય [નજીક તે શું] દૂર દૂર પણ ઉપલબ્ધ નથી. પ્રાણીના પરિસ્પદથી અતિરિક્તા વ્યાપારને નિરાસ અમે પ્રમાણસામાન્ય લક્ષણપ્રસંગે વિસ્તારથી કર્યો છે, એટલે એ નિરાશા કરવાની રીતનું અનુસરણ અહીં પણ કરવું જોઈએ. ___230. यश्चासौ व्यापारः क्रियते चाभिधीयते च, स किं पूर्वमभिधीयते ततः क्रियते, पूर्व वा क्रियते पश्चादभिधीयते, युगपदेव वाऽस्य करणाभिधाने इति ? न तावत् पूर्वममिधीयते ततः क्रियते, अनुत्पन्नस्याभिधानानुपपत्तेः । न ह्यजाते पुत्रो नामधेयकरणम्. । अर्थासंस्पर्शी च तथा सति शब्द: स्यात् । तत एव न युगपदुभयम् , अनुत्पन्नत्वानपायात् प्रयत्नगौरवप्रसङ्गाच्च । नापि कृत्वाऽभिधानं, विरम्य व्यापारासंवेदनात् । 230 આ જે શબ્દવ્યાપારને પેદા કરવામાં આવે છે અને અભિહિત કરવામાં આવે છે તે શબ્દવ્યાપારને શું પહેલાં અભિહિત કરવામાં આવે છે અને પછી પેદા કરવામાં આવે છે કે પહેલાં પેદા કરવામાં આવે છે અને પછી અભિહિત કરવામાં આવે છે, કે અભિધાન અને ઉત્પત્તિ સાથે કરવામાં આવે છેપહેલાં તેનું અભિધાન કરવામાં આવે છે અને પછી તેની ઉત્પત્તિ કરવામાં આવે છે એ પક્ષ યોગ્ય નથી કારણ કે અનુત્પન્નનું અભિધાન ઘટતું નથી. ન જન્મેલા પુત્રનું નામ પાડવામાં આવતું નથી. અનુત્પન્નનું અભિધાન માનતાં શબ્દ અર્થાસ સ્પશી બની જાય. તેથી જ અભિધાન અને ઉત્પત્તિ બંને સાથે કરાય છે એ પક્ષ બરાબર નથી, કારણ કે અનુત્પન્મના અભિધાનને દોષ તે આ પક્ષમાં પણ રહે છે, ઉપરાંત પ્રયત્નગૌરવને દેષ પણ આ પક્ષમાં આવે છે. ઉત્પત્તિ કરીને પછી અભિધાન કરે છે એ પક્ષ પણ ગ્ય નથી કારણ કે શબ્દ સ્વવ્યાપારની ઉત્પત્તિ કરીને પછી તેનું અભિધાન કરતા હોય એવો અનુભવ આપણને નથી. 231. કપિ સાથે તપસ્વી બ્રિટાઢિ પ્રયા: સાપ નોવૃાર તથमुमतिबृहन्तं भारं वहति ? कर्तारं च तत्संख्यां चाख्यास्यति, अर्थभावनामभिधास्यते, शब्दभावनां च करिष्यति, तां च वदिष्यतीति दुर्वहाऽयं भारः । कश्चायं शब्दभावनानामधेयस्य विधेर्वाक्यार्थे भावनायामन्वय इति वक्तव्यम् । 231 વળી, આ બિચારો લિડ આદિ પ્રત્યય શબ્દક શ્લેષથી વૃષભશ્રેષ્ઠ) હોવા છતાં કેવી રીતે ઘણે મોટો ભાર વહે ? કર્તાને અને તેની સંખ્યાને જણાવે, અર્થભાવનાનું અભિધાન કરે અને શબ્દભાવનાને ઉત્પન્ન કરે તેમ જ અભિહિત કરે ? આ ભાર તે વહન કર મુશ્કેલ છે. જેનું નામ શબ્દભાવના છે. એ વિધિને વાક્યાથ રૂપ ભાવના સાથે અન્વયસંબંધ કયે છે એ જણાવવું જોઈએ. Page #280 -------------------------------------------------------------------------- ________________ વાક્યર્થ વિધિ છે એ મત ૨૬૩ 232. ननूक्त एवैकप्रत्ययाभिधेयत्वलक्षणः सम्बन्ध इति । न ब्रूम आमिधानिकः सम्बन्धो नोक्त इति, किन्तु पुरुषव्यापारात्मिकाया अर्थभावनायाः प्रधानत्वेन वाक्यार्थत्वात् तदपेक्ष्यमाणफलकरणेतिकर्तव्यतांशपूरणेन स्वर्गकामादिपदान्तराभिधेयोऽर्थः समन्वेति गुणत्वेन । शब्दव्यापारस्तु तदंपेक्षितमन्यतममपि नांश पूरयितुमलमिति तत्र न गुणतामवलम्बते, न च द्वयोः प्रधानयोर्घटः पट इतिवद्वा पचति पठतीतिवद्वा सम्बन्ध उपलभ्यते । [232. ભાવનાવાશ્વાર્થવાદી- એકપ્રત્યયાભિધેયસ્વરૂપ અન્વયસંબંધ છે એમ અમે જણાવ્યું છે જ. વિધિવાક્યર્થવાદી- અમે એમ નથી કહેતા કે તમે આ આભિધાનિક સંબંધ કહ્યો નથી. પરંતુ પુરુષપ્રવૃત્તિરૂપ અર્થભાવના પ્રધાન હેઈ વાક્યર્થ છે અને વાક્યર્થ હેવાને કારણે તે જેની અપેક્ષા કરે છે તે લાંશ, કરણાંશ અને ઇતિકર્તવ્યતાંશનું પૂરણ કરી સ્વર્ગ કામ વગેરે બીજા પદોને અભિધેય અર્થ તેની સાથે ગુણરૂપે (=અંગરૂપે) બરાબર અન્વય પામે છે. શબ્દવ્યાપાર =વિધિ શબ્દભાવના) તે અર્થભાવના જેમની અપેક્ષા રાખે છે તે આ ત્રણ અંશોમાંના એક પણ અંશને પૂરવા સમર્થ નથી એટલે તે અર્થભવનાને અંગ બનતો નથી અને બે પ્રધાન વચ્ચે તે સબંધ ઉપલબ્ધ થતો નથી, જેમ કે, “ધરઃ પરઃ” (ઘટ છે, પટ છે), “ગ્રતિ પત્તિ (તે રાંધે છે, તે વાંચે છે, એમાં ઘટ અને પેટ કે પતિ અને પઠતિ વચ્ચે કેઈ સંબંધ નથી કારણ કે તે બંને પ્રધાન છે 233. કથામાવના શબ્દમાવનાથસ્થ વિધેર્વિષયમબેન મુળતામવંટqતે, विधिः तर्हि वाक्यार्थः, न भावना, तस्या अप्राधान्यात् । अतो भावनाद्वयं प्रत्ययार्थ इति न हृदयङ्गममेतत् । एकाभिधानाभिधेयत्वं च न भावनयोरन्योन्यसमन्वये कारणम् , अक्षाः पादा माषा इत्यादावदर्शनात् । किञ्च कस्यानुरोधेन द्वे भावने प्रत्ययवाच्ये इष्यते । उच्यते । लिङ्गादिशब्दश्रवणे सति कार्ये च प्रेरणायां च बुद्धिरुत्पद्यते इति । _233. અર્થભાવના (પુરુષપ્રવૃત્તિરૂપ વ્યાપાર) શબ્દભાવના નામની વિધિના (=પ્રેરણું. રૂપ વ્યાપારના) વિષયનું પ્રતિપાદન કરીને શબ્દભાવનાનું અંગ બને છે. તેથી વિધિ વાક્યર્થ છે, ભાવના વાક્યર્થ નથી, કારણ કે ભાવના ગૌણ છે. માટે, બંને ભાવના પ્રત્યયાર્થ છે એ વાત હદયને રૂચે એવી નથી. એકબીજાના અન્વયસંબંધમાં કારણભૂત એકપ્રત્યયાભિધેયત્વ નથી. [અર્થાત એકપ્રત્યયાભિધેય બંને ભાવનાના અન્વયનું કારણ નથી.] ઉદાહરણથ, અક્ષ, પાદ અને માષ આમને પ્રત્યેક શબ્દ અનેક અર્થોને વાચક છે, પણ તેથી તે અર્થે વચ્ચે અન્વય દેખાતો નથી. અલને અર્થ પાસાં પણ છે અને ઇન્દ્રિય પણ છે આમ તે બે અર્થે એકપદાભિધેય છે છતાં તેમની વચ્ચે અન્વય નથી. વળી, કોના અનુરોધથી બે ભાવનાને પ્રત્યયવાઓ ઈચ્છવામાં આવી છે ? Page #281 -------------------------------------------------------------------------- ________________ २६४ વાકયાર્થ નિગ છે એ મત ભાવનાવાક્ષાર્થવાદી-- આને ઉત્તર અમે આપીએ છીએ. લિ આદિ શબ્દ સાંભળતાં કાર્યનું (પ્રવૃત્તિનું) અને પ્રેરણાનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. 2:4. વિમેવા વ તાદશોડસૌ થિ મવા | તહેવાવાઘ ન પૂરWRसमन्वयः चिन्तयिष्यते । न च प्रत्ययेऽप्यतिभार आरोपयिष्यते । नन्वेकस्यापि लिङर्थस्य यदि शब्दः कार्यत्वं प्रेरणां च ब्रवीति ततस्तदवस्थ एवातिभारः । कश्चासावेकः कार्यात्मा प्रेरणात्मा च तस्यार्थः ? । 3. નિગવાક્યર્થવાદી – જે એમ હેય તે તેવો આ એક જ લિડર્થ છે. [ભાવના અને વિધિ એમ બે લિડર્થ ન હૈ] તે લિડર્થ એક હાઈ પરસ્પર અન્વય વિચાર કરવાનું રહેશે નહિ અને પ્રત્યય ઉપર અતિભારને આરેપ કરવાને પણ નહિ રહે કાકાર એક જ લિડર્થના કાર્યાત્વાંશ (=પ્રવૃઘંશ) અને પ્રેરણશને શબ્દ (લિડ પ્રત્યય) જણાવતા હોય તે અતિભાર તે એમને એમ રહ્યો તે લિડ પ્રત્યયને, કાર્યસ્વભાવ અને પ્રેરણાસ્વભાવ ધરાવતે એવો આ એક અર્થ કહે છે ? 235. ૩જો બ્રિાહિત્યયાવાતે, મિત્રવતો ન તથાતિમા, यत्र न तद्व्यतिरेकेण प्रमाणान्तरं क्रमते, स नियोगो नाम वाक्यार्थः । तथा हिवृद्धव्यवहारतः शब्दानामर्थे व्युत्पत्तिरित्यत्र तावदविवाद एव । व्यवहारे च वाक्यार्थे वाक्यस्य व्युत्पत्तिः, वाक्येन सर्वत्र व्यवहारात् । तत्र यजेतेत्यादितिङन्तपदयुक्तेषु वाक्येषु पदान्तराणामर्थः तावदास्ताम् , आख्यातार्थेऽह्यवगते तदानुगुण्येनासौ स्थास्यति । आख्यातस्य च यजेतेत्येवमादेरर्थः परीक्ष्यमाणः प्रेरणात्मक एवावतिष्ठते, यतः पदान्तरसन्निधाने सत्यपि न प्रेरणाबुद्धिरुपजायते, आख्यातपदश्रवणे सति सा जायते, तस्मात् तस्यैव प्रेरणात्मकोऽर्थः । तत्रापि तु जुहोत्यादिधात्वन्तरो. पजननापायपर्यालोचनया धातोस्तत्प्रतीतौ व्यभिचारात् प्रत्ययस्य चाव्यभिचारात् तस्यैव सोऽर्थ इति गम्यते । 235. નિયોગવાક્વાર્થવાદી- આને ઉત્તર અમે આપીએ છીએ. જે લિડ આદિ પ્રત્યયથી જ્ઞાત થાય છે, જેને જણાવતાં પ્રત્યયને અતિભાર લાગતું નથી, જ્યાં તેનાથી (લિડ આદિ પ્રત્યયથી જુદું બીજુ પ્રમાણ ચાલતું નથી તે નિયોગ નામને વાક્યર્થ છે. તે આ પ્રમાણે વૃદ્ધોના વ્યવહાર દ્વારા શબ્દોના અર્થોનું જ્ઞાન થાય છે એ તે નિર્વિવાદ જ છે વૃદ્ધવ્યવહારમાં વાક્ય વાક્યાથનું જ્ઞાન કરાવે છે, કારણ કે સર્વત્ર વાક્ય વડે જ વૃદ્ધવ્યવહાર ચાલે છે. ત્યાં “વગેરે તિડાન્ત પોથી યુક્ત વાકયમાં બીજા પદને અથ ભલે , પરંતુ આખ્યાતને અર્થ જ્ઞાત થતાં તેને અનુકૂળપણે તે બીજા પદને અર્થ Page #282 -------------------------------------------------------------------------- ________________ વાક્યર્થ નિગ છે એ મત ૨૬૫ સ્થિર થશે. આ ખ્યાતના અર્થની પરીક્ષા કરાતાં તે અર્થ પ્રેરણાત્મક જ સ્થિર થાય છે, કારણ કે બીજા પદેનું સનિધાન હોવા છતાં પ્રેરણાની બુદ્ધિ ઉત્પન્ન થતી નથી જ્યારે આખ્યાતપદને સાંભળતાં જ પ્રેરણાની બુદ્ધિ જન્મે છે તેથી આખ્યાતને જ અર્થ પ્રેરણાત્મક છે. પરંતુ ત્યાં પણ જ્ઞાતિ વગેરે બીજા ધાતુઓના અન્વય અને વ્યતિરેકની પર્યાચના દ્વારા, ધાતુમાંથી પ્રેરણાનું જ્ઞાન માનવામાં વ્યભિચારણ આવતે હેઈ અને પ્રત્યયમાંથી પ્રેરણુનું જ્ઞાન માનવામાં વ્યભિચાર ન આવતે હોઈ પ્રત્યયને જ અર્થ પ્રેરણું છે એમ સમજાય છે. [લિ, લેટુ પ્રત્યયમાંથી જ પ્રેરણાનું જ્ઞાન થાય છે, બીજા પ્રત્યમાંથી નહિ અને કઈ પણ ધાતુમાંથી તે નહિ જ.] 236. વ: પુનરાવર્થઃ ? યમન સતિ “નિવૃmોડમત્ર રૂતિ પ્રતિપુરે सोऽसावर्थः । स एव विधिरित्युच्यते, विधौ हि लिङादिप्रत्ययं स्मरति पाणिनिः, न धात्वर्थे यागादौ, न कर्तृव्यापारे भावनायाम् । विधिश्च नाम प्रेरणात्मक एव । अत एव वर्तमानोपदेशिकाख्यातजनितप्रतीतिविलक्षणेयं प्रतीतिः । यजेतेति अत्र हि प्रैषप्रैष्ययोः सम्बन्धोऽवगम्यते । अन्य एवायं क्रियाकर्तृसम्बन्धात् प्रैषप्रैष्यसम्बन्धः । 236. શંકાકાર– આ [પ્રેરણારૂપ] અર્થ શું છે ? નિયોગવાક્ષાર્થવાદી– જેના હેતાં હું અહીં (=આ કાર્યમાં) નિયુક્ત થયે છું એવું પુરુષને જ્ઞાન થાય, તે આ પ્રેરણારૂપ] અર્થ છે. તે જ વિધિ કહેવાય છે, કારણ કે પાણિનિવ્યાકરણસ્મૃતિમાં વિધિમાં (=વિધિ અર્થમાં) લિડાદિ પ્રત્યય છે, ધાત્વર્થ યાગાદિમાં લિડાદિ. પ્રત્યય નથી, કે કર્તાના વ્યાપારરૂપ ભાવનામાં પણ નથી. વિધિ પ્રેરણાત્મક જ છે. તેથી જ વર્તમાનને ઉપદેશ કરનાર આખ્યાતમાંથી ઉત્પન્ન થયેલી પ્રતીતિથી આ પ્રતીતિ વિલક્ષણ છે, કારણ કે “નેત” એમ સાંભળતાં શ્રેષ-પ્રેગ ( = પ્રેરણુ-પ્રેય)ને સંબંધ જ્ઞાત થાય છે. ક્રિયાકર્નસંબંધથી જુદો જ આ પ્રષ-શષ્ય સંબંધ છે. (237. નનું “નેત' રૂતિ વિમવશ્ચાત્ર શિયાળસવો નાખ્યૉ ? ब्रूमः नावगम्यते इति किन्तु प्रैषप्रेष्यलक्षणोऽपि सम्बन्धः प्रथममवगभ्यते । प्रेषितो हि क्रियां कर्तुमुद्यच्छतीति । 237. શંકાકાર– ‘ત' એમ સાંભળતાં બીજે ક્રિયાક્તસંબંધ પણ શું જ્ઞાત નથી થતું ? નિયોગવાક્ષાર્થવાદી- અમે એમ નથી કહેતા કે તે જ્ઞાત થતું નથી પરંતુ એમ કહીએ છીએ કે ઍ–ષ્યસંબંધ પ્રથમ જ્ઞાત થાય છે, કારણ કે પ્રેષિત ( પ્રેરિત વ્યક્તિ ક્રિયા કરવા તત્પર થાય છે. ૩૪-૩૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ २१॥ વાક્યર્થ નિયોગ છે એ મત - 238. નનું નિવાસન્વિતવૈવાસી છેષતે “નતાં મવાનતિ | સામ્ , क्रियासम्बन्धितयैव प्रेष्यते । प्रेष्यते तु सः । प्रेष्यते चेदयमन्यस्तर्हि सम्बन्धः क्रियाकर्तसम्बन्धात् तु । उभयसम्बन्धितामस्य राजगवीक्षीरवदवगमिष्यामः । यथा गौ राज्ञा च सम्बध्यते क्षीरेण च, या राजसम्बन्धिनी सा क्षीरसम्बन्धिनी, या क्षीरसम्बन्धिनी सा राजसम्बन्धिनीति, एवमिहापि पुरुषः प्रेषेण च सम्भन्त्स्यते क्रियया च, यः प्रेष्यते स करोति, अथ यः करोति प्रेष्यते स इति । 238, શંકાકાર – ક્રિયાના સંબંધી તરીકે જ એને પ્રેરવામાં આવે છે- “આપ જે (= “વળતાં મવાન”) નિગવાક્ષાર્થવાદી– સાચું, ક્રિયાના સંબંધી તરીકે જ એને પ્રેરવામાં આવે છે. પરંતુ એને પ્રેરવામાં તે આવે જ છે. જે એને પ્રેરવામાં આવતું હોય તે ક્રિયા સંબંધથી જુદે આ બીજો સબંધ જોઈએ રાજગવીક્ષીરની જેમ એ ઉભયનો =Bષ અને ક્રિયા બનેને) સંબંધી છે એમ આપણે જાણીશું. જેમ ગાય જા સાથે પણ સંબંધ ધરાવે છે અને ક્ષીર સાથે પણ સંબંધ ધરાવે છે - જે રાજસંબંધિની છે તે ક્ષીરસંબંધિની છે, જે ક્ષીરસંબંધિની છે તે રાજસંબંધિની છે, તેમ અહીં પણ પુરુષ પ્રપ (પ્રેરણા) સાથે સંબંધમાં આવશે અને ક્રિયા સાથે પણ જેને પ્રેરવામાં આવે છે તે કરે છે, જે કરે છે તેને પ્રેરવામાં આવે છે. 239. નવું નવમુમયે મવતિ | જૈોડ ક્રિયૅવા પ્રવર્તન હિ વર્તयतीत्युच्यते । सोऽयं क्रियासम्बन्ध एव भवति । न ततोऽन्यः प्रेषप्रैष्यसम्बन्ध • इति । स्यादेतदेवं यदि वाय्वादिवत् प्रवर्तने कर्ता लिडादिः स्यात् । 'प्रेरितोऽहमत्र' इति तु ज्ञानजनकत्वं विधेः प्रवर्तकत्वम् । स एष प्रवर्तनं ज्ञापयति न करोतीत्यन्य एवायं क्रियाकर्तृसम्बन्धात् प्रैषप्रैष्यसम्बन्धः । - 239. શંકાકાર- આ બે નથી. [અર્થાત વૈષ અને ક્રિયા બે જુદાં નથી]. Bષ પણ ક્રિયા જ છે, કારણ કે પ્રવર્તનને =પ્રેરણાને) કરતે પ્રવર્તયતિ' (= બીજાને પ્રવૃત્તિ કરાવે છે, એમ કહેવાય છે. આ ક્રિયા-ક્તસંબંધ જ બને છે. એનાથી જુદો શ્રેષશ્રેષ્યસંબંધ નથી. - નિગવાક્ષાર્થવાદી–જે વાયુ વગેરેની જેમ લિડાદિ પ્રવતનને કર્તા હતા તે આમ થાત. “હું અહીં પ્રેરિત છું એવું જ્ઞાન પેદા કરવું એ વિધિનું પ્રવર્તકત્વ છે. લિડાદિ પ્રવર્તનને જણાવે છે, પ્રવર્તનને કરતે નથી એટલે ક્રિયા-તૃસંબંધથી જુદે જ શ્રે ષ્યસંબંધ છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ વાક્યર્થ નિગ છે એ મત 240. ननु ज्ञानमपि क्रियैव । तत्करणे च पुनरपि स एवायं क्रियाकतसम्बन्धः । मैवम् , कारकज्ञापकयोर्भेदस्य सुप्रसिद्धत्वात् । इह च योऽयं यागपुरुषयोः क्रियाकर्तृसम्बन्धः, ततोऽन्यं प्रैषप्रैष्यसम्बन्धमुपदर्शयितुं प्रवृत्ताः स्मः । स ततो विलक्षणः प्रदर्शित एव । वैलक्षण्येऽपि तस्य यथाकथञ्चित् नाम क्रियमाणं न वारयामः । ___240. ॥४॥२- ज्ञान ५९ लिया . तेने ४२वामा ३२ ५५५ ा पेसो . प्रिया-तृ समय छे. नियोगवाध्याय नाही-ना, मेवु नथी, १२९५ है ५१२४-ज्ञापन मे तो सुप्रसिद्ध छ, અને અહીં યાગ અને પુરુષ વચ્ચે જે ક્રિયા કતૃસંબંધ છે તેનાથી જુદા થૈષ-ઐષ્યસંબંધને દર્શાવવા અને પ્રવૃત્ત થયા હતા. તે પૈષ-શ્રેષ્ય સંબંધને ક્રિયા-કર્તાસંબંધથી વિલક્ષણ અમે દર્શાવી જ દીધો તે વૈવ-વૈધ્યસંબંધ ક્રિયા-કર્તાસંબંધથી વિલક્ષણ હોવા છતાં તેને કઈ પણ નામ આપતાં તમને અમે રક્તા નથી. 241. भवत्वयमन्यः प्रैषप्रैष्यसम्बन्धः, स तु प्रथममवगम्यते इत्येष कुतो निश्चयः ? उक्तमत्र 'प्रेषितोऽहम्' इति हि विदित्वा क्रियायां प्रवर्तते । 'आचार्यचोदितः करोमि' इति हि दृश्यते । यजेतेति श्रते नियुक्तोऽह मिति प्रथममवगच्छति, ततो यजते । तेनायमाद्यः सम्बन्धः, पाश्चात्यस्तु क्रियाकर्तसम्बन्धः । तद्योऽयं लिडर्थः प्रथममवगम्यते प्रेषो नाम, सा प्रेरणा, स नियोगः, स वाक्यार्थः । 24, શંકાકાર પ્રપ સંબંધ ભલે ક્રિયાન્તુરબંધથી જુદો છે પરંતુ તે પહેલો નાત થાય છે એવો નિશ્ચય તમે ક્યાંથી કર્યો? નિયે ગવાક્ષાર્થવાદી- અહીં અમે કહીએ છીએ કે “મને પ્રેરવામાં આવેલ છે' એમ જાણુને તે ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. “આચાર્યથી પ્રેરાયેલો હું કરું છું” એમ કહે તે સંભળાય છે. “જે' એમ સાંભળતાં હું નિયુક્ત થયો છું” એમ એ પ્રથમ જાણે છે અને પછી યોગક્રિયા કરે છે. તેથી આ પ્રેષ-પ્રેગસંબંધ આદ્ય છે, ક્રિયા-ખૂંસંબંધ પછીને છે. તેથી આ જે લિડર્થ પ્રથમ જ્ઞાત થાય છે, જેનું નામ પૈષ છે, તે પ્રેરણું છે, તે નિયોગ छे, ते वायाथ छे. ___ 242. ननु विधाविव निमन्त्रणादिषु लिङ्लोटावपि स्मर्येते एव । सत्यम् , ते तु प्रेरणाया एव औपाधिका अवान्तरभेदाः । समहीनज्यायोविषयप्रयोगोपाधिनिबन्धन एष प्रेषणाध्येषणादिभेदव्यवहारः । प्रेरणा तु सर्वानुस्यूताऽवगम्यते । तदुक्तम् "प्रवर्तकत्वं तु शब्दार्थः, सर्वत्रापरित्यागात्" इति । स चायं लिङादीनामर्थः प्रैषो णिजर्थविलक्षणः प्रतीयते । Page #285 -------------------------------------------------------------------------- ________________ વાક્યાથ નિગ છે એ મત 242. શંકાકાર- વિધિની જેમ નિમંત્રણ વગેરેમાં પણ લિડર અને લે વપરાય છે, એમ વ્યાકરણસ્મૃતિ કહે છે જ. નિગવાક્ષાર્થવાદી- તે સાચું છે, પરંતુ તે નિમંત્રણ વગેરે પ્રેરણાના જ ઉપાધિને કારણે થયેલા અવાક્તર ભેદો છે. સમ, હીન અને જ્યાય (મોટી) વ્યક્તિ વિષયક પ્રયોગો રૂપ ઉપાધિઓને કારણે આ પ્રેષણા, અષણું વગેરે ભેદને વ્યવહાર થાય છે, પરંતુ પ્રેરણું તે બધામાં અનુપૂત રહેલી જણાય છે. તેથી કહ્યું છે કે “પ્રવર્તક એ શબ્દાર્થ છે, કારણ કે ક્યાંય તે છોડી દેવાયું નથી'. [આ પ્રેરણું જેનું નામ પ્રવર્તન પણ છે તે નિકૃષ્ટ ઉત્કૃષ્ટ અને બરાબરીને એમ ત્રણ પ્રકારના માણસને ઉદ્દેશીને હેઈ પ્રેષણું, અષણ અને અનુજ્ઞા એમ ત્રણ ભેદવાળી છે. વેળrsળેષMTSનુ ત્રિવિધ શાત્ પ્રવર્તના ! અઘરુક્ષ નોર્થ સમક્ષ નરં પ્રતિ I] લિડૂ આદિને આ પૃષ અર્થ એ હિના અર્થથી વિલક્ષણ જણાય છે. 243. ननु प्रयोजकव्यापारे णिज विधीयते । प्रयोजकव्यापारश्च श्रेषः । प्रैषे च लोडादयो विधीयन्ते इति णिजर्थ एव लोडर्थः । तथा च 'कुरु कुरु' इति यो ब्रते, स कारयतीत्युच्यते । न, प्रतीतिभेदात् । अन्या हि ‘करोतु' 'कुर्यात्' इति प्रतीतिः, अन्या च 'कारयति' इति प्रतीतिः । प्रयोजकव्यापारो हि णिजर्थः, ज्ञापकव्यापारस्तु लिडर्थः । प्रवृत्तक्रियाविषयश्च प्रयोजकव्यापारो णिजर्थः, इह तु तद्विपरीतः । तत्र हि कार्य पश्यतः प्रवर्तनम् , इह तु प्रवर्तितस्य कार्यदर्शनमिति महान् भेदः । - 243 શંકાકાર -- પ્રાજકના વ્યાપારના અર્થમાં ણિજનું વિધાન કરવામાં આવે છે અને પ્રાજકને વ્યાપાર એ જ પૈષ છે. વળી ઍષના અર્થમાં લેફ્ટ વગેરેનું વિધાન કરવામાં આવે છે, એટલે ણિજને અર્થ જ લે અર્થ છે. ઉપરાંત, ‘કર કરે(=ર કુ)' એમ જે બેલે છે તે “કરાવે છે (===ાતિ) એમ કહેવાય છે. નિગવાક્ષાર્થવાદી- ના, (બંને એક નથી), કારણ કે બંનેની પ્રતીતિ ભિન્ન છે. આપ કરે (°=ોતું), તે કરે (ત) એ પ્રતીતિ જુદી છે અને તે કરાવે છે(રત્તિ) એ પ્રતીતિ જુદી છે. પ્રજાકને વ્યાપાર એ ણિજને અર્થ છે, જ્યારે જ્ઞાપકને વ્યાપાર એ લિડ (-)ને અર્થ છે. પ્રજકને વ્યાપાર પ્રવૃત્તક્રિયાવિષયક છે અને તે જ ણિજને અર્થ છે. અર્થાત જે વ્યક્તિ કમમાં પ્રવૃત્ત થયેલ છે કે કર્મ કરવાનું વિચારી રહેલ છે તેને જ્યાં કર્મમાં જવામાં આવે છે ત્યાં ણિજને પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ અહીં તે તેનાથી ઊલટું છે. ( અર્થાત જે કર્મમાં પ્રવૃત્ત રોલ નથી કે કર્મ કરવાનું વિચારતો નથી તેને જ્યાં કમમાં જવામાં આવે છે ત્યાં લિ નો પ્રયોગ કરવામાં આવે છે. જ્યાં અભૂતપૂર્વ ક્રિયાસંબધ જણાવવામાં આવે છે અને અકારકને તૃતાસંબંધ જણાવવામાં આવે છે ત્યાં લિડને પ્રયોગ થાય છે.) ત્યાં (ણિજૂની બાબતમાં) કાર્યને દેખીને પ્રવર્તન (પ્રેરણુ) કરાય છે, જ્યારે અહીં (કલિડની બાબતમાં પ્રવર્તન કર્યા પછી કાર્યનું દર્શન થાય છે, એ એ બંને વચ્ચે મોટો ભેદ છે. ૧. લિક વિધ્યર્થ છે. ૨. લેટૂ આજ્ઞાર્થ છે. ૩. ણિજ પ્રેરક છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ વાકયાથ નિયોગ છે એ મત २९५ 244. तत्र यथा कुर्वन्तं कारयति, तथैवेहापि प्रैषः प्रवर्तमानं प्रेरयति, नाप्रवर्तमान स्थावरमिति । न हि वनस्पतिरुच्यते यजस्वेति । न, स्थावरादेरयोग्यत्वात् । ब्राह्मणादिस्तुः यः प्रेर्यते असावप्रवृत्तक्रिय एव, न हि यजमान एव यजेतेति चोद्यते, किन्तु अप्रवृत्तक्रिय एवेति सर्वथा णिजर्थाद् विलक्षणो लिङर्थः । ___244. ॥1॥२- म त्यो ( लिनी यासतमi) ते ४२ताने शव छ, तेभ । अही (લેક્ની બાબતમાં) પણ શ્રેષ પ્રવર્તમાનને પ્રેરે છે, અપ્રવર્તમાન સ્થાવરને પ્રેરતું નથી, કારણ કે “તું યજ્ઞ કર’ એમ વનસ્પતિને કઈ કહેતું નથી. નિગવાડ્યાર્થવાદી- ના, થાવર વગેરે પ્રેરાવાને યોગ્ય નથી. પરંતુ જે બ્રાહ્મણ વગેરેને પ્રેરવામાં આવે છે તે કર્મમાં પ્રવૃત્ત હતા નથી જ, કારણ કે યાગકમમાં પ્રવૃત્ત થયેલાને “યજ્ઞ કરે' એમ કહી પ્રેરવામાં આવતું નથી પરંતુ યોગકર્મમાં પ્રવૃત્ત ન થયેલાને જ યજ્ઞ કરે' એમ કહી પ્રેરવામાં આવે છે. એટલે ણિજના અર્થથી લિડને અર્થ સર્વથા વિલક્ષણ છે. 245. आह भवत्वयं विलक्षणोऽर्थः । स तु प्रमाणान्तरावगम्यश्चेत्, तदुपदर्यताम् । अयम् असौ एवंरूप इति प्रमाणान्तरानवगम्यश्चेत्, कथं शब्दैकगोचरे तत्र सम्बन्धव्युत्पत्तिः ? उच्यते । शब्दैकगोचरस्तु नियोगो, व्युत्पत्तिश्च तत्र सूपपादैव । यो हि यजेत दद्याज्जुहुयादिति लिङादिभ्यो विधिः प्रतीयते, कथमसौ लिङादीनामगम्य इष्येत ? व्युत्पत्तिश्चास्य व्यवहारादवकल्पते । 'गच्छ' 'अधीष्व' इति शणवन्वृद्धः चेष्टमानो दृश्यते । चेष्टा च स्वात्मनि प्रवर्तनाऽवगमपूर्विका दृष्टा । प्रत्यक्षदृष्टे चाम्रादौ सुखसाधनतया अन्वयव्यतिरेकाभ्यामवगते, तदनुस्मरणात् प्रवर्तमानः कस्मिंश्चिदात्माकूते समुपजाते सति भौतिक व्यापारमारभते । स चात्मधर्म आत्मेव स्वसंवेद्यः । अहम्प्रत्ययगम्या ह्यात्मा, नासौ परस्मै दर्शयितुं शक्यते । न च दर्शयितुं न शक्यते एतावता नानुभूयते इति शक्यते वक्तुम् । परोऽपिं ह्येनमहम्प्रत्ययेनानुभवत्येव । तथाऽयमपि भौतिकव्यापारहेतुरात्माकूतविशेषो न प्रमाणान्तरवेद्यो भवति, न च न वेद्यते, तसंवेदने सति चेष्टाया दृष्टत्वात् । तस्मात् परमपि 'गच्छ' 'अधीष्व' इति शब्दश्रवणे सति चेष्टापन्नं दृष्ट्वा तस्यापि तादृक्प्रेरणाऽवगमोऽनुमीयते । स च शब्दान्तरश्रवणे सत्यप्यदृश्यमानो लिङादिश्रवणे च सति दृश्यमानस्तदर्थ एवेत्यन्वयव्यतिरेकाभ्यामवगम्यते इतीयतीयं व्युत्पत्तिः । Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ વાક્યાથ નિગ છે એ મત ( 245 શંકાકાર– ભલે લિડરને અર્થ ણિજૂના અર્થથી વિલક્ષણ રહ્યો, પરંતુ તે લિડર્થ લિડ શબ્દથી જુદા બીજ પ્રમાણથી ( = શબ્દથી ) જ્ઞાત થતો હોય તે તે દર્શાવે. “આ લિડર્થ આવા સ્વરૂપવાળે છે એમ બીજ પ્રમાણુથી (= શબ્દથી ) જ્ઞાત થતું ન હોય તે લિડ શબ્દને જ જે વિષય છે એવા લિડર્થની બાબતમાં સંબંધનુ (લિડ શબ્દ અને લિડર્થ વચ્ચેના સંબધનું) જ્ઞાન કેવી રીતે થશે ? નિગવાયાર્થવાદી–આને ઉત્તર અમે આપીએ છીએ. [ લિડર્થ ] નિગ લિડ. શબ્દને જ વિષય છે, [બીજા કોઈ પ્રમાણને કે શબ્દને વિષય નથી, ] અને ત્યાં (= નિગમાં) સબંધનું =લિડ-લિથું સંબંધનું) જ્ઞાન સહેલાઈથી ઘટે છે. જે દાન કરે' હોમ કરે’ એમ લિ વગેરે દ્વારા વિધિની પ્રતીતિ થાય છે, તે પછી લિ' વગેરેને તે વિષય નથી એમ કેમ સ્વીકારાય ? એનું ( = લિ અને લિમ્ફર્થ નિયોગના સંબંધનું) જ્ઞાન તે વડીલેના વ્યવહાર દ્વારા ઘટે છે. જા “અધ્યયન કરે એમ સાંભળીને વડીલને શરીરની અમુક ચેષ્ટાઓ કરતા તે દેખે છે અને પિતાની જાતમાં ચેષ્ટા પ્રવતનાના ( = પ્રેરણાના). જ્ઞાનપૂર્વક થતી તેણે દેખી છે. વળી, પ્રત્યક્ષથી દેખેલી કેરી વગેરેમાં સુખસાધનતાને સંબંધ અન્વય-વ્યતિરેક દ્વારા જ્ઞાત થઈ ગયો હોય ત્યારે તેનું (= તે સંબંધનું) અનુસ્મરણ થવાને લીધે પ્રવર્તમાન ભાણસ “આ કેરી મારા વડે ગ્રહાવાને એગ્ય છે એ જાતને આત (પ્રેરણી -- જ્ઞાન) પ્રથમ પિતાના આત્મામાં જાગતાં ભૌતિક વ્યાપાર આરંભે છે તે (આત = પ્રેરણા જ્ઞાન ) આત્માને ધમ હોઈ આત્માની જેમ સ્વસંવેદ્ય છે. આત્મા અહંપ્રત્યય દ્વારા ગમ્ય છે; બીજાને આત્મા દેખાડવો શકય નથી. દેખાડવો શક્ય નથી એટલા માત્રથી અનુભવાતો નથી એમ ન કહી શકાય. બીજો પણ આત્માને અહંપ્રત્યય દ્વારા અનુભવે છે જ. તેવી જ રીતે ભૌતિક વ્યાપારના હેતુભૂત આત્માને આતવિશેષ ( = પ્રેરણજ્ઞાન ) સ્વસંવેદનથી અન્ય બીજા કેઈ પણ પ્રમાણથી વેદ્ય નથી, પરંતુ પ્રમાણાન્તરેદ્ય ન હોવાથી તે અનુભવાતો નથી એમ નહિ, કારણ કે તેનું સંવેદન થતાં ચેષ્ટા થતી દેખાય છે. તેથી, “જ” “અધ્યયન કર’ એવા શબ્દોને સાંભળીને ચેષ્ટા કરતા પુરુષને જોઈને તે પુરૂને પણ તેવું પ્રેરણજ્ઞાન થયું છે એવું આપણે અનુમાન કરીએ છીએ. તે પ્રેરણાનું જ્ઞાન બીજા શબ્દોને સાંભળવા છતાં ઉત્પન્ન થતું દેખાતું નથી અને લિડ આદિ શબ્દોને સાંભળતાં જ ઉત્પન્ન થતું દેખાય છે, એટલે લિ આદિ શબ્દોને એ (= પ્રેરણું) જ અર્થ છે એવું અન્વય-વ્યતિરેક ઉપરથી જ્ઞાત થાય છે. આટલી છે લિ અને શિર્થના સંબંધના જ્ઞાનની પ્રક્રિયા તા 246. તવેતામપ્રત્યક્ષમ્ | ઝિકાાિશ્રવણે સંત વેળાવતિઃ મત | प्रथमश्रुताच्च लिङादेरसौं न भवति । न च प्रमाणान्तरेण सोऽर्थी दर्शयितुं शक्यते । कुर्यादित्यस्यार्थः कुर्यादित्यनेनैव प्रतिपाद्यते, न प्रमाणान्तरेणेत्येवं व्युत्पत्तौ सम्भवत्यामपि यैरगृहीतसम्बन्ध एव लिङादिः स्वरूपसामर्थ्य नैव प्रेरक इष्यते, तेऽत्यन्तभीरव इत्युपेक्षणीयाः। Page #288 -------------------------------------------------------------------------- ________________ વાક્ષાર્થ નિગ છે એ મત ૨૭૧ 246. તેથી તે પ્રેરણાત્તાન આત્મપ્રત્યક્ષ છે. લિડ વગેરેનું શ્રવણ થતાં પ્રેરણાનું જ્ઞાન થાય છે. પરંતુ પહેલી જ વાર લિહૂ આદિનું શ્રવણ થતાં પ્રેરણાનું જ્ઞાન થતું નથી. (અર્થાત લિ અને લિડર્થ પ્રેરણાના સંબંધનું ગ્રહણ જરૂરી છે. પછી જ્યારે જ્યારે લિડનું શ્રવણ થાય ત્યારે લિડર્થ પ્રેરણાનું જ્ઞાન અચૂક થાય છે.] પ્રમાણુન્તરથી (અર્થાત લિડ: આદિ શબ્દથી અન્ય બીજા શબ્દથી-ણિજ આદિ શબ્દથી ) તે અર્થ =પ્રેરણા) દેખાડવો શક્ય નથી, “કરે ને અર્થ ( =નિયોગ) કરે' શબ્દથી જ જણાવાય છે. બીજી કોઈ રીતે કે બીજા કોઈ પ્રમાણથી ( શબ્દથી ) જણાવાતું નથી. એટલે આમ [લિડશબ્દ અને લિડર નિયોગના સંબંધનું ] જ્ઞાન સંભવતું હોવા છતાં પણ જેઓ લિડ આદિ શબ્દ અગૃહીતસંબંધવાળો જ છે અને પરિણામ સ્વરૂપ સામર્થ્યથી જ પ્રેરક છે એવું સ્વીકારે છે તેઓ અત્યંત ભીરુ હેઈ ઉપેક્ષાને પાત્ર છે. 247. ननु यदि लिङादिव्यतिरेकेण नान्यतो नियोगोऽवगम्यते, कथमसौ नियोगशब्दात् प्रतीयते ? कथं वा नियोगशब्दस्य नाम्नोऽप्यर्थः प्रमाणान्तरागोचरः स्यात् ? अयि साधो ! न नियोगो निपूर्वेण युजिना घान्तेन बोधयितुं शक्यते । व्यवहारमात्रमेतत् स्वरूपमाख्यातुमाश्रीयते, यथा तु यजेतेत्येवमादिभ्यः शब्देभ्यः सोऽवगम्यते तथा नान्यत इत्यत एव न प्रमाणान्तरगोचरो धर्म इत्याहुः । लिङर्थों हि नियोगो वाक्यार्थः । स एव धर्म । स च न प्रमाणान्तरगम्य इति । 247. શંકાકાર- લિડ આદિ શબ્દ સિવાય બીજા કોઈ શબ્દથી નિયોગનું જ્ઞાન થતું ન હોય તે પછી “ નિગ” શબ્દથી તેનું (નિયોગનું જ્ઞાન કેમ થાય છે? અને “ નિગ” શબ્દરૂપ નામને પણ અર્થ બીજા કોઈ શબ્દને વિષય કેમ બને છે ? નિગવાક્ષાર્થવાદી અરે ઓ ભલાભાઈ ! “નિ' ઉપસર્ગ અને ઘ5 અન્તવાળા યુજ વડે નિયોગનું જ્ઞાન કરાવવું શક્ય નથી. એ તે વ્યવહાર માત્ર છે, જેને આશરો તે શબ્દનું સ્વરૂપ જણાવવા લેવામાં આવે છે. [ અર્થાત “નિ' ઉપસર્ગ અને “ઘ અન્તવાળો યુજ એ તો વ્યવહારમાત્ર છે- વ્યુત્પત્તિ etymology છે- જેને આશરો શબ્દનું સ્વરૂપ જણાવવા લેવામાં આવે છે.] પરંતુ જેમ “યજે વગેરે શબ્દો વડે નિયગ જ્ઞાત થાય છે તેમ બીજા કોઈ શબ્દથી (= ણિજ વગેરે શબ્દથી) જ્ઞાત થતો નથી. એટલે જ કહ્યું છે કે ધર્મ બીજા કેઈ શબ્દને ( લિડ આદિથી અન્ય બીજી કોઈ શબ્દને) વિષય નથી. લિડ ને અર્થ નિગ વાક્યા છે. તે (નિયોગ જ ધર્મ છે. તે ધર્મ =નિગ) લિ આદિ શબ્દથી અન્ય શબ્દ વડે જ્ઞાત થતા નથી. 248. ननु लिडर्थः प्रेरणात्मकोऽयं व्याख्यातः, कार्यात्मा चायमनुष्ठेयो धर्मः, स एव च वाक्याथों युक्तः, कार्ये ऽर्थे वेदस्य प्रामाण्यमिति हि मीमांसकाः । तस्मात् पुनरपि भाट्टपक्षवद् द्वयमापतति-प्रेरकश्च विधिः, कार्यरूपश्चानुष्ठेयोऽर्थ इति । सुखैधितो निरनुसन्धान इवायुष्मानेवं व्यवहरति । न ह्यन्यः प्रेरकोऽन्यश्चानुष्ठेय इत्युक्तम् । नियोग एव प्रेरको नियोग एव चानुष्ठेयः । Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર વાયાર્થે નિયોગ છે એ મત 248. શંકાકાર– આ પ્રેરણાત્મક લિડર્થ તમે સમજાવ્યો, અને કાર્યાત્મક [લિડર્થ) એ અનુષ્ક્રય ધર્મ છે, અને તે [કાર્યાત્મક લિડર્થ જ વાક્યર્થ તરીકે યોગ્ય છે કારણ કે કાય અર્થમાં વેદનું પ્રામાણ્ય છે એમ મીમાંસકે માને છે. તેથી ફરીથી પણ ભાદપક્ષની જેમ બે આવી પડે છે– પ્રેરક વિધિ અને કાયરૂપ અનઠેય અર્થ. - નિગવાક્ષાર્થવાદી– [ગુરૂપાસના આદિ કર્યા વિના] સુખેથી ઋદ્ધિ પ્રાપ્ત કરનારા અવિચારકની જેમ આ૫ આમ કહે છે; પ્રેરક અન્ય છે અને અનુષ્ક્રય અન્ય છે એવું કહેવામાં આવ્યું નથી. નિગ જ પ્રેરક છે અને નિગ જ અનુચ્છે છે. 249. ચમસ્ય તૈર્થ શબ્દો વતીતિ રે, મૈત્રમ, ઘેરવવમેવ શબ્દાર્થ, आर्थं तु कार्यत्वम् , यतो विधिरनुष्ठेयतयाऽवगम्यते 'आचार्याज्ञां करोमि' 'राजाज्ञां करोमि' इति । किमर्थं तर्हि विषयानुष्ठानमिति चेत्, न ह्याज्ञा घटादिवत् स्वरूपेण कर्तुं शक्याऽपि तु विषयद्वारकं तत्सम्पादनम् । 'कमण्डुलं बिभृहि' इत्याचार्येणाज्ञप्तः कमण्डुलं भत्वाऽऽचार्याज्ञां कृतां मन्यते । 'कटकं गच्छ' इति राज्ञाऽऽज्ञप्तः कटकं गत्वा राजाज्ञां कृतां मन्यते । सोऽयं नियोग एवानुष्ठेयः । 249. શંકાકાર– નિગના પ્રેરણાત્મક અને કાર્યાત્મક બે રૂપોને એક શબ્દ કેવી રીતે જણાવે ? નિગવાક્યથાર્થવાદી- ના, એવું નથી. પ્રેરક જ શબ્દાર્થ છે, કાર્યવ તો આર્થ છે, કારણ કે વિધિ અનુષ્ઠયરૂપે જ જ્ઞાત થાય છે, જેમ કે હું રાજાશાને કરું છું' અર્થાત હું રાજાજ્ઞાનું અનુષ્ઠાન-પાલન કરું છું, હું આચાર્યની આજ્ઞાને કરું છું.' શંકાકાર- તે પછી વિષયાનુષ્ઠાનનું પ્રયોજન શું ? નિયોગવાક્ષાર્થવાદી- જેમ ઘંટ આદિને વરૂપથી કરવા શક્ય છે, તેમ આજ્ઞાને સ્વરૂપથી કરવી શક્ય નથી. આજ્ઞાને તે વિષય દારા જ કરવી શક્ય છે. “કમંડળ ધારણ કર” એ પ્રમાણે આચાર્યની આજ્ઞા પામેલે માણસ કમંડળને ધારણ કરીને પોતે આચાર્યની આજ્ઞાને પાર પાડી” એમ માને છે. “કટકનગર જ એ પ્રમાણે રાજાની આજ્ઞાને પામેલે માણસ કટનગર જઈને પિતે રાજાની આજ્ઞાને પાર પાડી એમ માને છે. આમ આ નિયોગ જ અનુય છે. 250. ननु 'राजाज्ञया करोमि' इत्यपि व्यपदेशो दृश्यते । स चाननुष्ठेयामेवाज्ञां दर्शयति । मैवम् , तत्राप्याज्ञैवानुष्ठेया । प्रेषणाभिप्रायेण तृतीयानिर्देश इत्येवं केचित् । 250. શંકાકાર - રાજાજ્ઞાથી કરું છું” એ પણ પ્રયોગ દેખાય છે અને આ પ્રયોગ આજ્ઞા અનનુષ્ક્રય જ છે એવું દર્શાવે છે. નિગવાક્ષાર્થવાદી- ના, એવું નથી. ત્યાં પણ આજ્ઞા જ અનુષ્ક્રય છે, પ્રેરણાના અભિપ્રાયથી તૃતીયા વિભક્તિને પ્રયોગ થયો છે એમ કેટલાક માને છે. [રાજાજ્ઞાથી પ્રેરાયેલે હું કરું છું” એરી વિવેક્ષા હોય ત્યારે તૃતીયાવિભક્તિને પ્રયોગ થાય છે; કરણ (અનુદાન) તે રાજાનાનું જ છે, કારણ કે તાત્પર્યતઃ પુરુષની પ્રવૃત્તિ રાજાજ્ઞામાં થાય છે.] Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ વાયાથે નિયોગ છે એ મત 25ા. જે તુ રાષ્ટ્ર સાર્ધ નિવાર્યા, ઘેરવાä વાહિયાતે | अनुष्ठेयता हि तस्य निजं रूपम् । स्वसिद्धये स तु नियोज्यं नियुञ्जानः प्रेरक इत्युच्यते । तदिदं कार्यत्वमपरित्यक्तप्रेरकभावमस्यावगम्यते, प्रेरकत्वं चापरित्यक्तकार्यभावमिति अन्यतरदत्र शाब्दं रूपम् , अन्यतरच्चार्थ रूपमिति न भाट्टैरिवास्माभिः प्रत्यये गुरुर्भार आरोपितः । 25 . બીજા કેટલાક કહે છે કે–નિયેગનું કાય શબ્દ છે- શબ્દમાંથી સાક્ષાત પ્રાપ્ત થાય છે, પરંતુ નિયોગનું પ્રેરકત્વ અર્થાત પ્રાપ્ત થાય છે. કાયવ (=અનુયત્વ) જ નિયોગનું પિતાનું સ્વરૂપ છે. પરંતુ પિતાની સિદ્ધિને માટે નિજય પુરુષને નિજ [કાર્યાત્મા] નિગ પ્રેરક કહેવાય છે. તેથી, જેની સાથે પ્રેરકભાવ જોડાયેલું જ છે એવું એનું કાર્યવ અને જેની સાથે કાર્યભાવ જોડાયેલું જ છે એ, એનું પ્રેરકત્વ જ્ઞાત થાય છે. અહીં શાબ્દરૂપ જુદું છે અને આર્થ રૂપ જુદું છે. એટલે ભાદોની જેમ અમે પ્રત્યય ઉપર ગુરુ ભાર લાદતા નથી. 252. સ ચ નિયોગ: પ્રતીયમાનઃ નેત સ્વામ:' રૂયનુવધતૂરાવરિઃ प्रतीयते । यज्यादिनाऽस्य विषयानुबन्धो धातुनोच्यते, 'स्वर्गकामः' इत्यधिकारानुबन्धः पदान्तरेणार्यते । तत्र च स्वर्गकामस्यैवमधिकारो निर्वहति । यदि भावार्थस्य स्वर्ग प्रति साधनत्वमवगम्यते, एवं तर्हि स्वर्गकामेनैवासौ कृतो भवतीति स्वर्गकामपदान्वये प्राक्तन एव मार्गोऽनुमन्तव्यः । न पुनः स्वर्गादिफलप्रदर्शनपूर्वकं विधेः प्रवर्तकत्वम् , अस्वातन्त्र्यप्रसङ्गात् । न हीदृशं शास्त्रस्य दैन्यं यत् फलं विना पुंसः प्रवर्तयितुं न शक्नोति । अन्यथा 'यावज्जीवं यजेत' इत्यादावप्रवर्तकं शास्त्र स्यात् । 252. નિયગ જ્યારે પ્રતીત થતું હોય છે ત્યારે “સ્વામ: થત” (“સ્વર્ગકામ યજે) એમ બે અનુબંધોથી વિશિષ્ટ તે પ્રતીત થાય છે. યજુ આદિ ધાતુ વડે એને વિષયાનુબંધ જણાવાય છે. “સ્વગકામ એ બીજા પદથી અધિકારાનુબંધ જણાવાય છે ત્યાં સ્વર્ગકામને જ અધિકાર નિર્વાહ પામે છે જે ભાવાર્થ (=ધાવાર્થ, યાગ)નું સ્વર્ગને અનુલક્ષી સાધનપણું જ્ઞાત થાય છે તે એ રીતે સ્વર્ગકામ પુરુષ વડે જ એ સ્વર્ગ કૃત બને છે અર્થાત વગ કામ પુરુષ એ સ્વગ ને અધિકારી કર્તા છે, એટલે “સ્વર્ગકામ પદના અન્વયની બાબતમાં પહેલાં જણાવેલે માગ જ સ્વીકારો જોઈ એ. વળી, સ્વર્ગ આદિ ફળને દર્શાવીને પછી વિધિ પ્રવર્તક બનતું નથી, કારણ કે એમાં વિધિ અસ્વતંત્ર (ત્રફળપરતંત્ર) બની જવાની આપત્તિ આવે છે. શાસ્ત્રનું આવું દૈન્ય નથી કે ફળ વિના તે પુરુષને પ્રવૃત્તિ કરવા પ્રેરવા શક્તિમાન ન બને. અન્યથા “વાવ નીવં ચત - જીવનપર્યન્ત યજે) વગેરે સ્થળે શાસ્ત્ર અપ્રવર્તક બની જાય, કારણ કે અહી ફળને નિર્દેશ નથી.] Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ વાક્યર્થ નિગ છે એ મત 253. લિં વાવક્કીમિયાત્રાના પટરાજા પૂર્વ મિથુરયતે | ન हि विधिः फलमाकाङ्क्षति अपि तु नियोज्यं विषयं च-कस्य नियोगः ? कुत्र नियोग ? इति । ते एते उभे अपि आकाङ्क्षे परिपूर्णे । तत्र जीवतो नियोगः, यागे च नियोग इति । अतः परं फलकल्पनं पुरुषबुद्धिप्रभवं भवति, न शास्त्रीयम् । कामाधिकारे तु नियोज्यतैवान्यथा स्वर्गकामस्य नोपपद्यते इति स्वर्गस्य साध्यत्वमभ्युपगतं, न पुनर्विधेः फलार्थत्वात् । अत एव न तत्र वैधी प्रवृत्तिः, लिप्सयैव प्रवृत्तत्वात् । आह च 'तस्य लिप्सार्थलक्षणा' इति[जै०सू० ४.१.२] । साध्यसाधनभावप्रतिपादनपर्यवसितो हि तत्र विधिव्यापारः, न प्रयोगपर्यवसित इति । अत एव श्येनादेरधर्मत्वम् । तत्र ह्यभिचरन्निति शत्रा शत्रु वैदिकेनोपायेन जिघांसुरधिकारी दर्शितः तस्य । न तत्र शास्त्र प्रवर्तकम् । जानात्येवासौ ‘मयैतत्कर्तव्यम्' उपायं तु न वेदेत्येवम् । उपायमात्रमस्योपदिश्यते । श्येनं कुर्विति न विधिः प्रभवति, जिघांसाया एव तत्र प्रवर्तकत्वात् । अतः श्येनादेरधर्मत्वात् तद्व्युदासार्थमर्थपदोपादानम् , 'चोदनालक्षणोऽर्थों ઘ” [ગૈ તૂ૦ ૨..૨ ] રૂતિ / 253. શંકાકાર- શું “વાવ નીવં નેત' વગેરે આજ્ઞાએ ફળશુન્ય જ છે ? નિયોગવાક્યર્થવાદી- “હા એમ અમે કહીએ છીએ. વિધિ ફળની આકાંક્ષા રાખત નથી, પરંતુ નિ જય પુરૂની અને વિષયની આકાંક્ષા રાખે છે, જેમ કે કયા પુરુષને નિગ છે ?’ ‘કયા વિષયમાં નિયોગ છે? આ બ ને આકાંક્ષાઓ અહીં (=વાત્રકની તમાં) પરિપૂર્ણ થાય છે. જીવતા પુરુષને નિયોગ છે અને ત્યાગવિષયમાં નિગ છે. આનાથી આગળ ફળની કલ્પના એ તે પુરુષની બુદ્ધિની નીપજ છે. ફળકલ્પના શાસ્ત્રીય નથી. કામાધિકારમાં તે સ્વર્ગકામ પુની નિયતા જ અન્યથા (અર્થાત ફળ વિના) ઘટતી નથી એટલે સ્વર્ગને સાધ્ય =ફળ) તરીકે સ્વીકાર્યું છે – અને નહિ કે વિધિને ફળની અપેક્ષા છે. માટે. તેથી જ ત્યાં વૈધી પ્રવૃત્તિ નથી, કારણ કે સ્વગ આદિની ઇચ્છાથી જ તે પ્રવૃત્ત થયું છે અને કહ્યું પણ છે કે “સ્વર્ગ આદિની ઈચ્છા શાસ્ત્રની પ્રેરણ વિના સ્વાભાવિક થાય છે (જૈમિનિસત્ર ૪૧.૨). ત્યાં વિધિને વ્યાપાર સાધ્યસાધનસ બંધના પ્રતિપાદનમાં જ સમાપ્ત થાય છે તેથી આગળ વધી પ્રયોગમાં (=પ્રવૃત્તિમાં) સમાપ્ત થતું નથી. એટલે જ નયાગ વગેરે અધમ છે. [અર્થાત વિધિને વ્યાપાર જે પ્રવૃત્તિમાં પર્યાવસાન પામતો હોત તે ચેનયાગવિષયક પ્રવૃત્તિ પણ ધર્મ બની જાત ] ત્યાં “મિરરજૂ” એ શતૃપ્રયયાત પદ દ્વારા તે શત્રુને વૈદિક ઉપાય વડે મારવાને ઇચ્છુક દર્શાવાયું છે. તેમાં શાસ્ત્ર પ્રવર્તક-પ્રેરણા આપનારું નથી. તે પુરુષ જાણે જ છે કે મારું આ કર્તવ્ય છે પરંતુ તેને ઉપાય તે જાણતો નથી. શાસ્ત્ર તો માત્ર ઉપાયને દર્શાવે છે – નયાગને દર્શાવે છે. શત્રુવધવિષયક પ્રવૃત્તિની પ્રવર્તાનામાં (પ્રેરણુમાં) અર્થાત “કર” એ અર્થમાં (=લિ-લેટુ અર્થમાં) વિધિ કામ Page #292 -------------------------------------------------------------------------- ________________ વાક્યર્થ નિગ છે અ મત ૨૭૫ કરતા નથી, કારણ કે જિઘાંસા (=હણવાની ઈચ્છા) જ તે પ્રવૃત્તિની પ્રેરક (પ્રવક–ઉત્પાદક) છે. તેથી, યેન્યાગ વગેરે અધર્મ (=અનર્થ હોઈ તેમની વ્યાવૃત્તિ કરવા માટે સૂત્રમાં “અર્થ પદ મૂકવામાં આવ્યું છે- રોવરાટલોડઃ ઘમઃ [=વૈદિક પ્રવર્તક વાક્ય (ચોદના જ જેને જ્ઞાપક હેતુ (=લક્ષણ) છે એ જે અર્થ તેનું નામ ધમ. અહીં ધર્મનાં બે વિશેષણે આપ્યાં છે એક તે તે વેદનાં વિધિવા વડે જ જ્ઞાત થાય છે. બીજુ તે અર્થ છે (=સુખનું કે શ્રેયનું સાધન છે, અનર્થ નથી]. 254. कामाधिकारेषु हीतिकर्तव्यतांशे शास्त्रीया प्रवृत्तिः, यथोक्तं 'क्रत्वर्थो हि શાસ્ત્રાવ ખ્યતે” [૦ મા ક.૨.૨]તિ | માવાઈમાત્ર સ્િ તરવૈમવતમ, તकर्तव्यतांशस्तु न करणत्वावगतिवेलायामुपनिपतित इति तत्र लिप्साया अभावाच्छास्त्रमेव प्रवर्तकम् । अतएवाग्नीषोमीयहिंसाया नाधर्मत्वम् । 254. કામાધિકારોમાં આવતા ઇતિક્તવ્યાંશમાં જે પ્રવૃત્તિ થાય છે તે શાસ્ત્રીય (= વૈધી) છે, જેમ કે કહ્યું છે કે યજ્ઞ ( અતુ)ના ઉપકારક અંગ શાસ્ત્રથી મુક્ત વ્યરૂપે જ્ઞાત થાય છે.' ભાવાર્થ માત્રનું =કેવળ ધાત્વર્થનું-યાગનું) કરણત્વ તે પહેલેથી જ્ઞાત થયેલું છે, પરંતુ જ્યારે કરણત્વનુ જ્ઞાન થયું ત્યારે ઇતિક્તવ્યતાંશ આવી પડ્યું ન હતો =જ્ઞાત થયો ન હતો, એટલે લિસાના અભાવે શાસ્ત્ર જ ઇતિકર્તવ્યતાંશમાં પ્રવર્તક છે. ફિળનું સાધન કરણ હોઈ, તે કરણવિષયક પ્રવૃત્તિ ફ્લેચ્છાને કારણે થાય છે, પછી તે પ્રવૃત્તિની પ્રવર્તક છે, વિધિ તેના પ્રવર્તક નથી. ઇતિક્તવ્યતાશ કરણને ઉપકાર કરતો હોઈ તે ઈતિકર્તવ્યતાંશ પણ ફળનું પરંપરાથી સાધન ગણાય, પરિણામે ઇતિક્તવ્યતાંશમાં પણ ફલેચ્છાને કારણે પ્રવૃત્તિ કેમ ન થાય ? આના ઉત્તરમાં કેટલાક જણાવે છે કે કરણ ફલસિદ્ધિને વચ્ચે લાવાને નિયોગને સાધે છે એટલે કરણને ફળ સાથે સંબંધ છે, ઇતિક્તવ્યતાને ફળ સાથે સંબંધ નથી. બીજા કેટલાક જણાવે છે કે પ્રયાગકાળે ( પ્રવૃત્તિકાળે ) કરણ ઇતિકર્તવ્યતાની અપેક્ષા કરે છે. પ્રતિપત્તિકાળે તે તેની અપેક્ષા કરતું નથી. અધિકારાવસ્થામાં પ્રતિપત્તિકાળે તે સિદ્ધિ માટેની કરણની જ ઉપાયતાનું જ્ઞાન થાય છે. પ્રજાને શુદ્ધ અનુપકૃત યાગ (કરણ) ફળની (સ્વર્ગની સિદ્ધિ માટે સમર્થ નથી, એટલે પ્રયોગકળે પ્રવૃત્ત થયેલા યાગને (કરણને ઈતિક્તવ્યતાની અપેક્ષા છે. પહેલેથી નથી. નિષ્કર્ષ એ કે ફલેછાથી જેમ કરણમાં પ્રવૃત્તિ થાય છે તેમ ઇતિકર્તવ્યાંશમાં ફ્લેચ્છાથી પ્રવૃત્તિ થતી નથી. કામાધિકારમાં ફળના સાધન ( =કરણ ) વિષયક પ્રવૃત્તિ લેછાથી થાય છે, વિધિ તે ફળનું સાધન માત્ર દર્શાવે છે – સાધ્યસાધનસંબંધનું પ્રતિપાદન કરે છે. પરંતુ સાધનવિષયક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તેમાં વિધિ પ્રવર્તક છે-લિસા પ્રવર્તક નથી. અર્થાત મુખ્ય સાધનના અંગે વિષયક જે પ્રવૃત્તિ થાય છે તે પ્રવૃત્તિને પ્રવર્તક વિધિ છે. “સ્વર્ગકામ જે’ અહીં ફળ સ્વર્ગ છે. યાગ એ સ્વગનું મુખ્ય સાધન છે કરણું) છે. પુરુષને યોગવિષયક પ્રવૃત્તિ કરવા પ્રેરનાર સ્વર્ગો છો છે. વિધિ નથી. વિધિ તે વર્ગ અને યાગ વચ્ચેના સાધ્ય-સાધનસંબધનું જ માત્ર પ્રતિપાદન કરે છે. પરંતુ યાગના ઉપકારક અંગોમાં પુરુષની જે પ્રવૃત્તિ થાય છે તેને પ્રવર્તક તે વિધિ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ વાક્યર્થ નિગ છે એ મત જ છે. લિપ્સા નહિ.] તેથી જ [અગ્નિષ્ટયાગની જ્યોતિષ્ટયાગની -ઈતિકતવ્યતાભૂત] અગ્નિષોમીય હિસા અધમ નથી. [અગ્નિઝેમયાગની ઈતિકતવ્યતામાં અગ્નિષોમીય પશુને મારી તેના માંસપિંડને અગ્નિ-સોમ માટે હેમવાનું અને તે પશુના અંગેના ભાગોથી મિશ્રિત પુડાશે બનાવી અગ્નિ-સેમ માટે હોમવાનું આવે છે. અગ્નિષોમીય પશુ બેકડે છે.] 255. 'न हिंस्यात् सर्वा भूतानि'. इति निषेधः सामान्यशास्त्रम् । सामान्यशास्त्रं च विशेषशास्त्रक्रोडीकृतविषयपरिहारेण प्रवर्तते इति अग्नीषोमीयहिंसायाः शास्त्रीयत्वात् न निषेधविधिरनर्थतां बोधयेदिति । - 255. [શંકાકાર– અગ્નિનીય હિંસા અધમ થાય કારણ કે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે એ વેદને આદેશ છે.] નિગવાક્ષાર્થવાદી– કઈ પણ પ્રાણીની હિંસા ન કરે’ એ નિષેધ તે સામાન્ય શાસ્ત્ર છે. વિશેષશાસ્ત્રના વિષયને છોડીને સામાન્યશાસ્ત્ર પ્રવર્તે છે. અગ્નિષોમીય હિંસા એ વિશેષશાસ્ત્રને વિજય હેઈ સામાન્યશાસ્ત્રમાં કરવામાં આવેલ નિષેધવિધિ અનિષોમીય હિંસાની અનર્થતાને બેધક નથી. 256. ननु श्येनेऽपि शास्त्रीया प्रवृत्तिः । प्रवर्तकत्वं हि विधेः स्वरूपं प्रमाणान्तरविलक्षणम् । नान्वयव्यतिरेकवत् साध्यसाधनप्रतीतिमात्रपर्यन्तो हि विधिव्यापारी भवितुमर्हति इति सर्वत्र विधेः प्रयोक्तृत्वानपायात् । एवमेव चेयं प्रवृत्तिः श्येयेन यजेतेति । उच्यते । प्रवर्तितोऽहमिति ज्ञानजननं विधेः प्रेरकत्वम् । तत् सत्यं सर्वत्र तुल्यं करणे श्येने इतिकर्तव्यतायामग्नाषोमीये च । बाह्ये तु प्रवृत्तिलक्षणे भौतिके व्यापारे यत्र लिप्सादि प्रवर्तकान्तरमस्ति, तत्र भवन्त्यपि विधेः प्रयोक्तृशक्तिरुदास्ते, पशुपुरोडाशप्रयाजवत् । तत्रोदासीने विधौ निषेधशास्त्रमवतरति 'न हिंस्यात्' इति । यदि तु सर्वत्र प्रयोक्तृशक्तिरनुदासीना भवेत् तदा ज्योतिष्टोमान्न विशिष्येत श्येनः, શાસ્ત્રીયામાં પ્રવૃત્તાવાનોમીય રૂવ નિવેવરાસ્ત્રસ્યાનવીરત્ | 2 6. શંકાકાર- નયાગમાં થતી પ્રવૃત્તિ પણ શાસ્ત્રીય છે, કારણ કે પ્રવર્તકત્વ એ વિધિનું સ્વરૂપ છે જે પ્રમાણુન્તરના (=અન્ય શબ્દના) સ્વરૂપથી વિલક્ષણ છે. અન્વયવ્યતિરેકની જેમ વિધિને વ્યાપાર સાધ્ય-સાધનની પ્રતીતિમાત્ર સુધી જ હો ઘટતો નથી, કારણ કે વિધિનું પ્રવર્તકત્વ સર્વત્ર હાજર હોય છે જ. આમ જ આ [શ્વેનવાગમાં થતી] પ્રવૃત્તિ નેન નેત' (="નિયાગ કરે) એ વિધિથી જ ઉત્પન્ન થાય છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ વાકયાથ નિયોગ છે એ મંત નિગવાક્ષાર્થવાદી - આને ઉત્તર આપીએ છીએ. “મને પ્રવૃત્તિ કરવા પ્રેરવામાં આવ્યું છે એ જ્ઞાનની ઉત્પત્તિ જ વિધિનું પ્રેરકત્વ છે. તે સાચે જ સર્વત્ર તુલ્ય છે – [શત્રુઘાતના] શ્યનયાગરૂપ કરણમાં અને [અગ્નિષ્ટોમની] ઇતિક્તવ્યતામાં પડતા અગ્નિષોમીયમાં, પરંતુ બાહ્ય પ્રવૃત્તિલક્ષણ ભૌતિક વ્યાપારમાં, જ્યાં લિસા વગેરે અન્ય પ્રવર્તક છે ત્યાં વિધિમાં પ્રયતૃશક્તિ હોવા છતાં તે શક્તિ ત્યાં ઉદાસીન બની જાય છે, પશુપુરેડાશપ્રયાજ એ એનું ઉદાહરણ છે. વિધિ ત્યાં ઉદાસીન થતાં હિંસા ન કરવી” એ નિષેધશાસ્ત્ર ત્યાં ઊતરે છે જે સર્વત્ર જ વિધિની પ્રયતૃશક્તિ અનુદાસીન બને તે જ્યોતિષ્ઠોમથી (=અગ્નિષ્ટોમથી યેનયાગને કંઈ વિશેષ ન રહે, કારણ કે શાસ્ત્રીય પ્રવૃત્તિમાં અગ્નિમીયની જેમ યેનયાગમાં પણ નિષેધશાસ્ત્રને કંઈ અવકાશ ન રહે. ____257. ज्योतिष्टोमेऽनुल्लङिघतनिषेधोऽधिकारी, स्वर्गस्यानिषिद्धत्वात् । श्येने तु हि सायाः प्रतिषिद्धत्वाद् उत्क्रान्तनिषेधोऽधिकारीति चेत् , मैवम् , अधिकारिदशायामपि भवन्मते विधेः प्रयोक्तृत्वानपायात् न निषेधशास्त्रमवकाशं लभते इति श्येनेऽपि नावधीरितनिषेधोऽधिकारी स्यात् । 257. શંકાકાર- જ્યોતિષ્ઠોમમાં, જેણે નિષેધનું ઉલ્લંઘન નથી કર્યું તે અધિકારી છે, કારણ કે સ્વર્ગ નિષિદ્ધ નથી, પરંતુ ચેનયાગમાં તે, હિંસા પ્રતિષિદ્ધ હેઈ નિષેધનું ઉલ્લંધન કરનાર અધિકારી છે. નિયેગવાક્ષાર્થવાદી- ના, એવું નથી. અધિકારીદશામાં પણ આપના મતે વિધિનું પ્રયોફ્તત્વ ચાલ્યું જતું નથી એટલે નિષેધશાસ્ત્રને અવકાશ મળતો નથી, પરિણામે નયાગમાં પણ નિષેધને જેણે અનાદર કર્યો છે તે અધિકારી બને નહિ.. 258. ननु न विधिः फले प्रयोज्यं प्रेरयति फलं कुर्विति, कर्मणि त्वेनं प्रवर्तयति यजस्वेति । तेनाधिकारिदशायामप्रतिहतो निषेधशास्त्रावकाशः । आयुष्मन् ! अस्मत्पक्षमाश्रितोऽसि । फले चेन्न प्रवर्तयति विधिः पुरुषं, फलार्थित्वादेवैनमुपाये प्रवर्तमानं तत्रापि न प्रेरयेत् , उपायानभिज्ञस्य तूपायमेव दर्शयेत्, यावदप्राप्तं हि विधेः विषयः । तदुक्तम्-जानात्येवासौ मयैतत्कर्तव्यमुपायं तु न वेदेति । प्रतीतिरपीयमीदृशी 'अभिचरन् यजेत' इति । यदि त्वं शास्त्रीयेनोपायोन वैरिणं हन्तुमुद्यतः, श्येनेन जहि, श्येनस्तवोपाय इत्यर्थः । तदलमतिप्रसङ्गेन । कामाधिकारेषु तावन्न फलाकाङ्क्षो विधिः, फलं त्वधिकारे हेतुरिति स्थितम् । प्रतिषेधाधिकारेऽपि प्रत्यवायो न कल्पते । निषेध्यविषयादेव लब्धत्वादधिकारिणः ॥ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ વાક્યાથ નિગ છે એ મત तत्रासी कल्प्यमानोऽपि नरकादिफलोदयः । अवैधत्वं प्रपद्येत न ह्याकाङ्क्षदृशी विधेः ॥ विधेरपेक्षे द्वे एव नियोज्यविषयौ प्रति । तत्पूरणेन तृप्तस्तु न वाञ्छति ततोऽधिकम् ॥ नियोज्यस्तावदेतावान्क्रुद्धोऽरिहननोद्यतः । विषयस्तन्निवृत्तिश्च नियोगो यत्र गम्यते ।। 258. શંકાકાર- વિધિ પ્રયજ્ય પુરુષને ફળમાં “ફળ કર’ એમ પ્રેરતો નથી. પરંતુ વિધિ તેને કર્મમાં યજ્ઞ કર’ એમ પ્રેરે છે. તેથી અધિકારીદશામાં નિષેધશાસ્ત્રને અવકાશ અપ્રતિહત છે. નિગવાક્ષાર્થવાદી– હે આયુષ્મન ! તે અમારા પક્ષને આશરો લીધો છે. જે વિધિ પુરુષને ફળમાં પ્રેરતો ન હોય તે, ફળની ઇચ્છાથી જ ફળના ઉપાયમાં પ્રવૃત્તિ કરતા પુરુષને વિધિ ઉપાયમાં પણ પ્રેરે નહિ, વિધિ તે ઉપાય ન જાણનારને ઉપાય જ દર્શાવે, કારણ કે જે અપ્રાપ્ત છે તે વિધિને વિષય છે. એટલે જ કહ્યું છે કે પુરુષ જાણે છે કે આ મારે કરવાનું છે, પરંતુ તે ઉપાય જાણ નથી”. “નૈન મમવાનું નેત' ( = શત્રુને મારવા તત્પર થનાર યાગ કરે' એની આ પ્રતીતિ પણ આવી છે. જે તું શાસ્ત્રીય ઉપાયથી વૈરીને હણવા ઉદ્યત થયો હોય તે ઘેનયાગથી હણ, સ્પેનયાગ તારો ઉપાય છે એ એને અર્થ છે. વધુ વિસ્તાર કરવાનું પ્રયોજન નથી. કામાધિકારોમાં વિધિને ફળની આકાંક્ષા નથી [કારણ કે નિજ્ય પુરુષ અને વિષય (યાગ એ બેને જણાવનાર બે પદેથી જ તે નિરાકાંક્ષ બની જાય છે.] ફળ તે અધિકારનું કારણ છે એમ સ્થિર થયું છે પ્રતિષેધાધિકારમાં પણ પ્રત્યવાય (અનર્થ) ઘટતું નથી. અર્થાત વિધિને તેની કોઈ અપેક્ષા નથી.] [ ન ન્યાન સવ મૂતાનિ'– કઈ પણ પ્રાણીની હત્યા ન કરો' આ પ્રતિષેધવાક્ય છે.) તેમાં નિષેધ્ય વિષય હનન છે, તેમાંથી જ અધિકારીની - હનન પ્રવૃત્ત (અરિહનનપ્રવૃત્ત) પુરુષની પ્રાપ્તિ થતી હોઈ પ્રતિષેધાધિકારમાં પણ પ્રત્યવાય અનર્થ ઘટતું નથી. પ્રતિધાધિકારમાં નરક વગેરે ફળની ઉત્પત્તિ કલ્પવામાં આવે તે પણ તે ક્ષેત્પત્તિ અવૈધપણું પામે છે, કારણ કે વિધિની આવી આકાંક્ષા નથી. અર્થાત વિધિને ફળની આકાંક્ષા નથી. વિધિને નિજ્ય પુરુષની અને વિષયની એ બેની જ આકાંક્ષા છે. તે આકાંક્ષા પુરાવાથી તૃપ્ત બનેલે વિધિ એથી અધિક કંઈ વાછતો નથી (અર્થાત તે ફળની આકાંક્ષા રાખતા નથી). પ્રતિષેધાધિકારમાં નિજ્ય પુરુષ આટલે જ છે- કુદ્ધ અને અરિહનને ઘત અને વિષય છે હનનનિવૃત્તિ જેને અનુલક્ષી નિગ (આજ્ઞા) જ્ઞાત થાય છે. 259. નતાવન વિવુદયામ નિવવધે છે વિષય તિ / “માવાઈ: कर्मशब्दास्तेभ्यः क्रिया प्रतीयते' इति [ जै०सू० २.१.१ ] स्थिते भावार्थस्तावत् पूर्वापरीभूतत्वाभावान्न विधेविषयः । नञर्थोऽपि न विधेविषयः, अनन्विताभिधानाच्च । Page #296 -------------------------------------------------------------------------- ________________ વાક્ષાર્થ નિગ છે એ મત ર૭૯ न हि नञोऽनन्तरं लिङ्विभक्तिः श्रूयते, अपि तु हन्तेः । हननमपि न विधेविषयः, तस्य धर्मत्वप्रसङ्गात् , नजप्रयोगस्य वैयर्थ्यप्रसक्तेः, हनने च पुरुषस्य स्वतः प्रवृत्तेः । नञ्चिशिष्टोऽपि न हन्त्यर्थोऽस्य विषयः, तयोवि शेषणविशेष्यभावाभावात् । युक्तं दध्ना जुहोतीति हामे दध्यनुरक्तता । हन्तेः स्वरूपनाशात्तु न नञर्थानुरक्तता ॥ पुरुषप्रयत्नोऽपि न केवलो विधेविषयः, स्वतः सिद्धत्वात् । नापि नअर्थानुरक्तः, हन्तिवत् तत्रापि नार्थस्य विशेषणत्वानुपपत्तेः । 259. શંકાકાર– આટલું અમને સમજાતું નથી કે નિષેધવિધિને વિષય કર્યો છે જે ભાવાર્થ (=ધાત્વર્થ) કર્મશબ્દો છે તે કર્મશબ્દોથી ક્રિયા જણાય છે, આવું સ્થિર થઈ ગયું હોઈ ભાવાર્થ વિધિને વિષય નથી, કારણ કે તેમાં વિધિના વિષયમાં) પૂર્વાપરીભૂતવ[જે યાગાદિ ક્રિયાનું લક્ષણ છે - નથી. ઉપરાંત, નગ્નથ વિધિને વિષય નથી, કારણ કે તે પ્રત્યયાથ સાથે અન્વિત થયા વિના જ પોતાના અર્થનું અભિધાન કરે છે. ન પછી તરત જ લિવિભક્તિ સંભળાતી નથી, પરંતુ હન ધાતુ પછી તરત જ લિવિભકિત સંભળાય છે; આમ નગને લિડ વિભકિત સાથે અન્વયે નથી હનન પણ વિધિને વિષય નથી કારણ કે તેમ ભાનતાં (અર્થાત હનનને વિધિને વિષય માનતાં) હનન ધમ બની જવાની આપત્તિ આવે; વળી, નના વૈયથ્યની પણ આપત્તિ આવે; અને હનનમાં તે પુરુષ સ્વતઃ પ્રવૃત્તિ કરે છે એિટલે હનનવિષયક વિધિની કેઈ આવશ્યક્તા નથી.] ન-વિશિષ્ટ હનધાવથ પણ વિધિને વિષય નથી કારણ કે તેમની વચ્ચે વિશેષણવિશેષ્યભાવ જ નથી. તેમની વચ્ચે વિશેષણવિશેષ્યભાવ કેમ નથી તે સમજાવીએ છીએ-] “દહીં વડે હેમ કરે છે. અહીં હમ દહીંથી અનુરત (વિશિષ્ટ) છે, પરંતુ હનધાવથ નગ્નથથી અનુરક્ત નથી કારણ કે નર્થ સાથે હધાત્વર્થને સંબંધ થતાં જ] હનધાત્વર્થના સ્વરૂપને નાશ થઈ ગયું છે. કેવળ પુરુષપ્રયત્ન પણ વિધિને વિષય નથી, કારણ કે તે સ્વતઃ સિદ્ધ છે. [અર્થાત કેવળ પુરુષપ્રયત્ન પિતાની ઉત્પત્તિ માટે બીજા કશા ઉપર આધાર રાખતા નથી.] ન–ર્થથી અનુરક્ત પુરુષપ્રયત્ન પણ વિધિને વિષય નથી, કારણ કે નગ્ન જેમ હનધાત્વર્થનું વિશેષણ ઘટી શકતું નથી તેમ પુરુષપ્રયત્નનું પણ ઘટી શકતું નથી. 260. ગયાયમત્રાહ્માદ્રિજ્યાન દત્તે પત્તે ભાવાર્થાન્તરે નિયો: +ક્યતે | न हन्यादिति कोऽर्थः ? अन्यत्किमपि कुर्यादिति । तहिं किं तद्भावान्तरमिति न विचारयितुं शक्यते । यत्किञ्चिदिति चेन्न, तस्य स्वतः सिद्धत्वेन विध्यनर्हत्वात् । अवश्यं जीवन् पुमान् किञ्चित् करोति पठति गच्छति भुडक्ते च । Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ વાક્યર્થ નિગ છે એ મત 260. કિંઈ કહે કે અબ્રાહ્મણ વગેરેની જેમ નગ્નથી હનધાત્વર્થ પયું દસ્ત થતાં અન્ય ભાવાર્થમાં (વંધાવથમાં) નિગની (=આજ્ઞાની) કલ્પના કરાય છે. “દુન્ય -ન હણે એને શું અર્થ ? બીજું કંઈ પણ કરે' એ અર્થ જો એમ હોય તો તે અન્ય ભાવાર્થ ( ધાત્વર્થ) કરે છે એ વિચારવું શક્ય નથી. જે કહે કે કોઈ પણ ભાવાર્થ, તો તે બરાબર નથી, કારણ કે તે તે સ્વતઃ સિદ્ધ હોઈ વિધિનો વિષય બનવાને ગ્ય નથી. જીવતે પુરુષ અવશ્ય કંઈ ને કંઈ કરે જ છે- પઠન કરે છે, ગમન કરે છે, ભજન કરે છે. 261. अथ विषयांशं परिहृत्य प्रमाणांशे नञ् निविशते, स हि प्रवर्तमानं पुमांसं रुणद्धि, यद्धन्यात्तन्नेति । तदप्यनुपपन्नम्, अन्विताभिधानेन विधिविभक्तेहेन्तिनावरुद्धत्वात् । प्रेरणशक्तिस्वभावो विधिः स्थितः । यस्तु निषेधात्मा ना पार्वे स्थितः तत्र न विधिः संक्रामति । संक्रान्तावपि नञश्च विधेश्च सम्बन्धे सति विधेः स्वरूपनाशोऽवगम्यते । स्वभावो ह्येष नञो यदयं येन येन सम्बध्यते तस्य तस्याभावं बोधयतीति । अतो विधिसम्बन्धे नत्र इध्यमाणे एतावान् वाक्यार्थोंऽवतिष्ठते हननविधिर्नास्तीति । ततश्च हननस्य विधित्वं च स्यात् । 260. [કેઈ કહે છે કે વિયાંશને (ધાર્થ યાગને છેડી પ્રમાણુશ =લિડ) સાથે નગ્ન જોડાય છે, તે પ્રવર્તમાન પુરુષને અટકાવે છે, જેને હણે તેને ન હણે એમ. પરંતુ આ પક્ષ પણ ઘટતો નથી, કારણ કે પ્રકૃતિ સાથે અન્વિત થઈ વિધિવિભક્તિ (ઋલિડ) પિતાના અર્થનું અભિધાન કરતી હોવાથી હન =પ્રકૃતિ ધાતુ) વડે વિધિવિભક્તિ (=લિ) અવરૂદ્ધ થઈ જાય છે. પ્રેરણાશકિતરૂપ સ્વભાવવાળો વિધિ સ્થિર થયે છે. જે નિષેધાત્મા ની બાજુમાં રહેલ છે ત્યાં વિધિ (કલિડ') સંક્રમણ કરતો નથી, ત્યાં વિધિ સિક્રમણ કરે તે પણ નમૂને અને વિધિને સંબંધ થતાં વિધિના સ્વરૂપને નાશ જ્ઞાત થાય, કારણ કે નાને એ સ્વભાવ છે કે તે જેની સાથે જોડાય તેના અભાવનું જ્ઞાન તે કરાવે. ન વિધિ સાથે સંબંધ ધરાવતે ઇચ્છવામાં આવતાં આટલે જ વાક્યોથે સ્થિર થાય - “હનનવિધિ નથી અને પરિણામે હનનનું વિધિપણું થાય. 262. શત્રોથ ના સુતીતિ હેમ વવનારોઢિતવત્ વિધિવિમnિशक्तिरुपपदं संक्रामतीति यथावणि तम् ,एवमिहापि हनने स्वतः प्रवृत्तत्वेन विधिवैफल्यात् नत्रश्च श्रयमाणस्यानर्थक्यप्रसङ्गाद् विधायिका शक्तिः नञर्थमेव स्पृशति इति किं नेष्यते। 262. નિગવાક્યાથવાદી -- ઉત્તર આપીએ છીએ “દહીં વડે હેમ કરે છે એ વાક્યમાં, હેમવિષયક વિધિ બીજા વાક્યથી (‘અગ્નિહોત્ર ગુહોર્તિ એ વાક્યથી) થઈ ગયેલી હોઈ, વિધિવિભકિતની (=લિડની શકિત ઉ૫દમાં (= હેમ'પદ પહેલાં આવેલા “દહીં' પદમાં) સંક્રાન્ત થાય છે એમ જે વર્ણવ્યું છે તેવી જ રીતે અહીં પણ હનનમાં પુરુષની સ્વતઃ પ્રવૃત્તિ થતી હોઈ હનનવિષયક વિધિનું વૈયÅ થતું હોવાથી અમાણ નગ્નના આનર્થયની આપત્તિ આવે એટલે વિધાયિકા શકિત ( = પ્રેરણશકિત ) નાથને સ્પર્શે છે એમ કેમ નથી માનતા ? ( “ના નુોતિ' =દના હોમ શોતિ. અહીં ‘ના’ પદ “મ'ની પૂર્વે આવેલું છે એટલે તેને ઉપપદ કહ્યું છે). Page #298 -------------------------------------------------------------------------- ________________ વાયાર્થે નિગ છે એ મત ૨૮૧ 263. ननूक्तमत्र 'भावार्थाः कर्मशब्दाः' इति । तत्र दध्यनुरक्तो होम एव विधीयते इति फलतो दधि विहितं भवति, न प्रमाणतः । इह तु नञस्तदुपमर्दस्वभावत्वात् न केनचित् संसर्गो दध्यादेरिव कल्पते । मैवम् , निवृत्तिमेव कुर्वन् नञ विशेषणीभवति । सेयं नजुपहिते हन्तौ श्रूते हनननिवृत्तिर्गम्यते । यथा सिद्धरूपदध्यनुप्रवेशेऽपि न होमस्य साध्यमानावस्था निवर्तते, तथा नअनुविद्वहन्त्यर्थावगतौ न पूर्वापरीभावबुद्धिनिवर्तते । न ह्यब्राह्मणवत् 'न हन्यात्' इति सिद्धरूपबुद्धिः । सोऽयं हनननिवृत्तिरूपः पूर्वापरीभूतोऽर्थो विधिविषयो भविष्यति । अथवा विभक्त्यर्थेन नत्र सम्भन्स्यति । शुद्धस्य लिङादेरर्थः प्रवर्तकः, नजुपहितस्य तस्यार्थी निवर्तक इति शब्दशक्तिरेवैषा अपर्यनुयोज्येति । यत्त साक्षत् नत्रोऽनन्तरं विधिविभक्तिर्नोत्पद्यते, तत् तस्याधातुत्वाद्धातोः परे तिङादयः प्रत्यया भवन्ति, नान्यस्मादिति । योग्यतया तु नबर्थेन सम्बन्धः । न च तत्रायमर्थोऽवतिष्ठते हननविधिर्नास्तीति, किन्तु न पहितो विधिरौदासीन्ये पुरुषं नियुङ्क्ते । तदवच्छेदकश्च हन्तिः, अन्यथा सर्वक्रियौदासीन्यं प्रतीयेतेत्यलमतिविमर्दैन । निषेधविधेरपि सिद्धोऽनुबन्धद्वययोगः । एवं नियोगव्यापारे समाप्ते फलकल्पना । नृबुद्धिप्रभवैव स्यादतः नापेक्षता भवेत् ॥ - 263 श॥२.-- २॥ सहल मा थुछ मशहाने अभाव, ठिया. ત્યાં દહીંથી અનુરકત હેમ વિહિત થાય છે. એટલે ફલત દહીં વિહિત થાય છે એમ કહેવાય. પ્રમાણતઃ =લિથી દહીં વિહિત થતું નથી. પરંતુ અહીં નગને સ્વભાવ જ ઉપમદન કરવાને હેઈ, મને કેઈની પણ સાથે સંસર્ગ ઘટત નથી-જેમ દહીં વગેરેને સંસગ બીજાની સાથે ઘટે છે તેમ નિગવાક્ષાર્થવાદી-એવું નથી. નિવૃત્તિને જ કરે ન- વિશેષણ બને છે. નાની સામીપ્યમાં જ હનની યુતિ થતાં આ પેલી હનનનિવૃત્તિ જ્ઞાત થાય છે. જેમ સિદ્ધરૂપ દહીનો અનુપ્રવેશ થવા છતાં હોમની સાધ્યમાન અવસ્થા નિવૃત્ત થતી નથી, તેમ નગ્નથી અનુવિદ્ધ હનધાત્વર્થનું જ્ઞાન થવા છતાં હનધાર્થના પૂર્વાપરીભાવની બુદ્ધિ નિવૃત્ત થતી નથી જેમ 'अवाम' सांगा सि४३५नी मुद्धि थाय छे तेभ न हन्यात्-न & सभा सि६३५नी भुद्धि થતી નથી. આ હનનનિવૃત્તિરૂપ પૂર્વાપરીભૂત અર્થ વિધિને વિષય બને છે. અથવા વિધિવિમકલ્યર્થ સાથે (લિડાઈ સાથે) નગ્ન સંબંધમાં આવે છે. શુદ્ધ લિડ આદિને અર્થ પ્રવર્તક છે, નથી ઉપહિત લિડ આદિને અર્થ નિવર્તક છે, આવી શબ્દની અપર્યનુજ્ય શક્તિ જ છે. નગ્ન પછી તરત જ સાક્ષાત વિધિવિભકિત (લિડ આદિ આવતી નથી એનું કારણ તે એ ३६-३७ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ વાક્યા નિયોગ છે એ મત છે કે નગ્ન ધાતુ નથી અને ધાતુને જ અતિ તિડ આદિ જેમાં લિડને સમાવેશ છે) લાગે છે, બીજાને લાગતા નથી. યોગ્યતાને કારણે વિધિવિભકિતનો નમૂર્થ સાથે સંબંધ છે અને ત્યાં આવો અર્થ થતો નથી કે “હનનવિધિ નથી, પરંતુ નગ્નથી ઉપહિત વિધિ પુરુષને દાસીન્યમાં પ્રેરે છે. તે દાસીચને અવચ્છેદક હધાત્વર્થ છે, અન્યથા સર્વ ક્રિયાવિષયક ઔદાસીન્ય પ્રતીત થાય. વધુ ખંડન કરવાથી સર્યું. નિષેધવિધિના પણ બે અનુબંધ પુરવાર થયા– એક નિત્યાનુબંધ અને બીજો વિષયાનુબંધ. આ પ્રમાણે નિયોગ વ્યાપાર સમાપ્ત થતાં માણસની બુદ્ધિ ફળની કલ્પના કરે છે. આમ ફળક૯૫ના મનુષ્યબુદ્ધિજન્ય જ બને એથી નિગવ્યાપાર ફળસાપેક્ષ બને નહિ. 264. કર્થ ન નિવ સ્વૈત પ્રત્યાયમયદ્ધિના | मा निवतिष्ट विधिना तावदुक्तं निवर्तनम् ।। प्रवृद्धतररागान्धः प्रत्यवायेऽपि कल्पिते । न निवर्तत इत्येवं किं विधेरप्रमाणता ।। फलं भवतु मा वा भूत् पुरुषोऽपि प्रवर्तताम् । मा प्रवर्तिष्ट वा स्वे तु नास्त्यर्थे खण्डना विधेः ।। प्रवर्तनावगमजनने हि विधिव्यापार इति असकृदुक्तम् । तत्र तस्य न किञ्चिद् वैफल्यम् । 264. શંકાકાર- પ્રત્યવાય (અનર્થના ભય વિના પુરુષ નિવૃત્ત કેમ થાય ? નિયોગવાક્ષાર્થવાદી- ભલે તે નિવૃત્ત ન થાઓ. વિધિ તે કેવળ નિવૃત્તિ માટેની પ્રેરણુને જ જણાવે છે. પ્રત્યાયની કલ્પના કરવામાં આવે તે પણ અત્યંત વધેલા રાગથી અંધ બનેલે માણસ [વિધિ છતાં] નિવૃત્ત થતા નથી, એટલે શું આમ વિધિ અપ્રમાણ છે? નિથી જ.] ફળ થાઓ કે ન થાઓ, પુરુષ પણ પ્રવૃત્ત થાઓ કે ન થાઓ, પરંતુ પિતાના અર્થમાં વિધિ તૂટી પડતા નથી. પ્રેરણાના જ્ઞાનને ઉત્પન્ન કરવામાં વિધિને વ્યાપાર છે એમ અમે વારંવાર જણાવ્યું છે. તેમાં વિધિની જરા પણ નિષ્ફળતા નથી. 265. નનુ વિ: પાપેક્ષતા નાસ્તિ ચેત, કિં તર્દિ બશ્રયમાં વિશ્વનાदिषु स्वर्गादिफलं कल्प्यते ? उच्यते । अनभिज्ञो देवानांप्रियः । न तत्र विधेः फलापेक्षा । न च तत्र फलं कल्प्यते । किन्तु अश्रयमाणत्वादधिकारानुबन्धस्य, निरधिकारस्य च विधेर्विधित्वानिर्वाहादधिकारानुबन्धः कल्प्यते । तत्र सर्वान् प्रति अविशिष्टत्वात् स्वर्गकामः चोदनाशेषभावेन नियोग्यः कल्प्यते । न चेयं पौरुषी कल्पना, अत्येकदेशः स इति हि तद्विदः । तदियमधिकारानुबन्धकल्पना, न फलकल्पना इति सोऽयमनुबन्धद्वयावच्छिन्नो नियोगो वाक्यार्थः । Page #300 -------------------------------------------------------------------------- ________________ વાકયાથ નિગ છે એ મત ૨૮૩ 265. શંકાકાર–- જે વિધિને ફળની અપેક્ષા ન હોય તે જેમનું ફળ જણાવાયું નથી તે વિશ્વજિત આદિ ભાગોમાં સ્વગ આદિ ફળની કલ્પના કેમ કરે છે ? નિયે ગવાક્ષાર્થવાદી– આને ઉત્તર અમે આપીએ છીએ. આપ જાણતા નથી. ત્યાં વિધિને ફળની અપેક્ષા નથી અને બીજી વાત એ કે ત્યાં ફળની કલ્પના કરવામાં આવતી નથી. પરંતુ અધિકારાનુબંધ =પ્રયોજ્યાનુબંધ) ત્યાં જણાવાયું ન હોવાથી અને અધિકાર ( નિત્ય પુરુષ) વિનાની વિધિનું વિધિપણું નિર્વાહ પામતું ન હોવાથી અધિકારાનુબંધની (= નિયાનુબંધની) કલ્પના કરવામાં આવે છે. ત્યાં સ્વર્ગ કામ પુરુષને વિધિના અંગરૂપે નિજ્ય તરીકે કલ્પવામાં આવે છે કારણ કે તે બધાં કર્મો પ્રત્યે સાધારણ છે. આ અધિકારાનુબંધની કલ્પના પુરુષબુદ્ધિજન્ય નથી પરંતુ શ્રુતિને જ એક ભાગ છે એમ વેદવિદે કહે છે. તેથી આ અધિકારાનુબંધની કલ્પના છે, ફળની કલ્પના નથી, એટલે આ બે અનુબંધથી (નિત્યાનુબંધ અને વિષયાનુબંધથી ) વિશિષ્ટ એવો નિયોગ વાક્યર્થ છે. * 266. વાયત્વે ચાહ્ય પ્રધાનત્વતિ | અન્યો હિ વળ્યાદ્ધિથs=ાજ્યમાનस्तदनुप्रवेशेन प्रतीयते इति गुणो भवति । नियोगस्तु स्वमहिमाक्षिप्तदृष्टोपकारानेकक्रियाकारककलापोपबृंहितस्वरूपः प्रतीयते इति प्राधान्यमवलम्बते । कार्य चेत प्रधानमुच्यते नियोग एव कार्यम् । फलं चेत् प्रधानमुच्यते तदपि न सिद्धम् , अपि तु साध्य, साध्यत्वं चास्य नियोगाधीनमिति नियोग एव प्रधानम् । पुरुषस्तु नियोज्यमानत्वादप्रधानमिति । एवं नियोग एव प्रधानत्वाद्वाक्यार्थः । 266, નિગ વાક્યા છે કારણ કે નિયોગ પ્રધાન છે. બીજો ભાગ વગેરે અર્થ જ્યારે જ્ઞાત થાય છે ત્યારે નિગને અનુકૂળ બનીને (અર્થાત નિગનો વિષય બનીને) વાત થાય છે. એટલે તે ગૌણ છે પરંતુ નિગ તે પિતાના મહિમાથી આક્ષિપ્ત દષ્ટ ઉપકારવાળી અનેક ક્રિયાઓ અને દૃષ્ટ ઉપકારવાળા અનેક કારકેથી પુષ્ટ થયેલા સ્વ પવાળો સાત થાય છે, એટલે તે પ્રધાન છે. જે કાર્યને પ્રધાન કહેતા હે તે નિયોગ જ કાર્ય છે. જે ફળને પ્રધાન કહેતા હે તે ફળ પણ સિદ્ધ નથી પણ સાધ્ય છે અને ફળનું સાધ્યપણું નિગને અધીન છે, એટલે નિગ જ પ્રધાન છે. પુરુષ તો નિયુજ્યમાન હોઈ અપ્રધાન છે. આમ નિયોગ જ વાક્યર્થ છે, કારણ કે તે પ્રધાન છે. 267. સ પ્રતીતિમેપટોચનયા ચતુરવસ્થ ૩જ્યતે–ત્પત્તિવિધિઃ, विनियोगविधिः, प्रयोगविधिः, अधिकारविधिरिति । उत्पत्तिविधिः 'अग्निहोत्रं जुहोति' इति, अग्निहोत्राख्यकर्मस्वरूपोत्पादव्यतिरेकेणार्थान्तरानवगमात् । विनियोगविधिः 'दध्ना जुहोति' इति, उत्पत्तिविधितः प्रतिपन्ने भावेऽर्थे तत्र दध्यादिगुणविनियोगाऽवगमात् । Page #301 -------------------------------------------------------------------------- ________________ વાકયાથ નિયોગ છે એ મત अधिकारविधिः 'अग्निहोत्रां जुहुयात् स्वर्गकामः' इति, निर्माते कर्मणि तत्राधिकृतस्य पुंसस्ततोऽवगमात् । प्रयोगविधिस्तु यः क्रमपर्यन्तं प्रयोगे पदार्थानवगमयति । अयं चाधिकारविधेरेव व्यापारविशेष इति तदेवास्योदाहरणम् 'अग्निहोत्रां जुहुयात् स्वर्गकामः' इति । क्वचिदेकस्मिन्नेव वाक्ये रूपचतुष्टयं विधेरवगम्यते, न तत्र पृथगुदाहरणम् अपेक्ष्यते, यथा 'एतस्यैव रेवतीषु वारवन्तीयमग्निष्टोम साम कृत्वा पशुकामो ह्येतेन થત રૂરિ | 267. [નિગ એક જ છે પણ પ્રતીતિઓને ભેદની પર્યાચના દ્વારા તે ચાર અવસ્થાઓવાળો કહેવાય છે –ઉત્તિવિધિ, વિનિયોગવિધિ, પ્રગવિધિ અને અધિક રવિધિ [ઉત્પત્તિને અર્થ છે સાધનરવરૂપ તેને બેધક વિધિ ઉત્પત્તિવિધિ કહેવાય છે. ઉત્પત્તિર્નાદ સાધનસ્વરુપ, તો વિધિહસ્પત્તિવિધિઃ] ઉત્પત્તિવિધિનું ઉદાહરણ છે– “અગ્નિહોત્ર ગુફોતિ(=અગ્નિહોત્ર હમ કરે છે, કારણ કે અહીં અગ્નિહોત્રહમ નામના કર્મના સ્વરૂપરૂપ ઉત્પાદ સિવાય બીજા અર્થોનું જ્ઞાન થતું નથી. આ ઉત્પત્તિવિધિમાં કમને કરણ તરીકે અન્વય થાય છે. એટલે ઉપયુકત વાક્યને “નિરોત્રોમન રૂઈ માવચેત (= “અગ્નિહેત્રમથી ઈષ્ટ-સ્વર્ગ– કરવું') એમ અર્થ થશે. આ ઉત્પત્તિવિધિનું બીજુ ઉદાહરણ છે-- સોમેન નેત'. ઉત્પત્તિવિધિ ફક્ત દ્રવ્યદેવતારૂપ કર્મ સ્વરૂપને બોધક હેવાથી તેને ઉત્પત્તિવિધિ નામ અપાયું છે.] ના ગુeોતિ' (="દહીં વડે હોમ કરે છે?) એ વિનિયોગવિધિ છે, કારણ કે ઉત્પત્તિવિધિ દ્વારા કમનું (ધાત્વર્થનું સ્વરૂપ જ્ઞાત થતાં ત્યાં (eતે કર્મમાં) દહીં વગેરે અંગોને ( ગુણન) વિનિગ જ્ઞાત થાય છે. [અંગને પ્રધાનની સાથે (=ઉત્પત્તિવિધિથી વિહિત પ્રધાન કમની સાથે જે સંબંધ, તેને જણાવનાર વિધિ વિનિગવિધિ કહેવાય છે. અર્થાત્ જે વિધિથી અંગ અને અંગીને અંગાંગીભાવરૂપ સંબંધ જ્ઞાત થાય તે વિનિયોગવિધિ. વિનિગ એટલે અંગ તરીકે અન્વયસંબંધ, આમાં અગી ઉદ્દેશ્ય હોય છે અને અંગ વિધેય હોય છે, જેમ કે “દના જ્ઞાતિ' = “ના હોર્મ માવત'. તૃતીયાવિભક્તિથી પ્રતિપન્ન છે અંગભાવ જેને તેવા દહીંને તેમની સાથે સંબંધ આ વિધિથી વિહિત છે. આ ગુણવિધિ યા વિનિયોગવિધિમાં ધાત્વથને સાધ્ય તરીકે અન્વય હોય છે. ઉત્પત્તિવિધિમાં અને અધિકારવિધિમાં ધાત્વર્થને સાધન તરીકે અન્વય હોય છે.] ‘અગ્નિહોત્ર ગુહુયાત સ્વામ:' (=‘સ્વગકામ પુરુપ અગ્નિહોત્રહમ કરે') એ અધિકારવિધિ છે, કારણ કે કર્મનું જ્ઞાન થતાં તે કર્મમાં અધિકૃત પુરુષનું જ્ઞાન તેમાંથી થાય છે. પ્રયાગમાં ( કર્મપ્રયોગમાં) કર્મને અંત સુધીના ક્રમમાં પદાર્થોને અવગમ કરાવનાર પ્રગવિધિ છે. આ પ્રયોગવિધિ અધિકારવિધિને જ એક વિશેષ વ્યાપાર છે, એટલે તેનું ઉદાહરણ પણ તે જ છે- “મનોકાં જુદુત્ સ્ત્રોમ' Page #302 -------------------------------------------------------------------------- ________________ વાકયાર્થ નિગ છે એ મત ૨૮૫ કોઈક વાર એક જ વાક્યમાં વિધિનાં આ ચારે રૂપિ જણાય છે, ત્યાં જુદાં જુદાં ઉદાહરણની અપેક્ષા નથી, જેમકે ‘તચૈવ રેવતg વારવન્તવમન્નિષ્ટોન સામ કૃત્વા વામો હતેન નેત' (=અગ્નિષ્ણુત યજ્ઞમાં વારવન્દ્રીય નામની અગ્નિની સ્તુતિઓ રેવતી નામથી ઓળખાતી ઋચાઓમાં દાખલ કરવી; ઉક્ત યજ્ઞને ગૌણ કર્મથી પૂરા કરો, જે ઉપરના મંત્રપાઠથી શરૂ થયો હતો, જે પશુકામ હોય તેણે આ યજ્ઞ કરવો.) 268. अन्यान्यपि नियोगस्य रूपाणि व्यापारभेदादवगम्यन्ते । स हि भावार्थसिद्ध्यर्थं तत्समर्थमर्थमाक्षिपतीति तत्प्रयोजक उच्यते, यथा माणवकस्थस्याध्ययनस्याचार्यकरणविधिः । क्वचिदन्याक्षिप्ते वस्तुनि लब्धे सति तत्राप्रयोजको विधिर्भवति, यथा क्रयनियुक्तैकहायन्या लाभे सति न पादपांसुग्रहणार्थमन्यामकहायनीमाक्षिपति विधिरिति, प्रकरणपरिपठितपदार्थपटलपरिग्रहाच्च ग्राहक इति विधिरुच्यते । 268. વ્યાપારભેદને આધારે નિગનાં અન્ય રૂપે પણ જણાય છે. ભાવાર્થ ( ધાર્થીની સિદ્ધિ માટે તે ભાવાર્થની સિદ્ધિ કરવા સમર્થ હોય એવા અર્થને આક્ષેપ નિયોગ કરે છે, એટલે તેને તે પ્રયોજક કહેવાય છે જેમકે [‘આઠ વર્ષના બ્રાહ્મણને આચાર્ય પાસે લઈ જવાય’ એવી] આચાર્યવિધિ બટુકચ્છ અધ્યયનને આક્ષેપ કરે છે. [બટુક પાસે સાદડી બનાવડાવવા માટે બટુકને આચાર્ય પાસે લઈ જવાત નથી પરંતુ બટુકને ભણાવવા માટે આચાર્ય પાસે લઈ જવાય છે, એટલે આમ અધ્યાપનવિધિનું જ્ઞાન થયું. આચાર્યાકરણવિધિ અધ્યાપનની સિદ્ધિ દ્વારા પોતાની સિદ્ધિ દેખી અધ્યાપનનો આક્ષેપ કરે છે અને અધ્યાપનનો આક્ષેપ કરે જેના વિના અધ્યાપન સિદ્ધ ન થાય તેને અધ્યયનને) પણ આક્ષેપ કરે છે અર્થાત્ તે અવિનિયુક્ત બટુકાધ્યયનનો પણ આક્ષેપ કરે છે.] ક્યારેક અન્ય વિધિ વડે આક્ષિપ્ત વસ્તુ લબ્ધ બને ત્યારે પ્રસ્તુત વિધિ તે વસ્તુને આક્ષેપ ન કરતા હોઈ અજક વિધિ બને છે. ઉદાહરણાર્થ, તિમ યાગમાં “અTશ્રે ન્યા સોનું મળાતિ' (=અરુણરંગી એકહાયની ગાય વડે એમને ખરીદે છે) એ વિધિથી સમની ખરીદીમાં નિયુક્ત એકહાયની ગાયને લાભ બીજી વિધિ પૂર્વાનિ અનુનિ નતિ सप्तमं पदमभिग्रहाति । अथ यहि हविर्धाने प्रवर्तयेयुस्तहि तेनाक्षमुपाळ्यात्' ने यतां गायन પગની રેતી લેવા માટે બીજી એકહાયની ગાયને આક્ષેપ આ બીજી વિધિ કરતી નથી, પર તુ પ્રકરણમાં પઠિત પદાર્થનું (એકહાયની ગાયનું ગ્રહણમાત્ર કરે છે, તેથી આ બીજી વિધિને ગ્રાહકવિધિ કહેવાય છે. [ગાયના સાતમાં પગલા વખતે તેના પગે લાગેલી ધૂળ ગ્રહણ કરી તે ધૂળથી હવિર્ધાનના ગાડાના અક્ષનું સંમાર્જન કરે એવું આ બીજી વિધિમાં વિહિત થયું છે.] 269. क्वचित् प्रकरणपरिपठितस्यापि तेनागृहीतस्य द्वादशोपसदादेः प्रकरणादुत्कर्षदर्शनादत एव नियोगगर्भो विनियोग इत्याचक्षते । Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ વાકયાર્થ નિયોગ છે એ મત क्वचिद्विनियोजकश्रुत्यादिप्रमाणविरहेऽपि पश्वेकत्वाधुपादानं शेषीकुर्वन्नुपादायक इत्युच्यते । पशुना यजेतेति विभक्त्या प्रातिपदिकार्थो विनियुक्तः, तत्स्थमेकत्वम् उक्तमेव, न विनियुक्तम् , 'एकेन' इत्यश्रवणात् । पशुरुपादीयमानो न सङ्ख्यारहित उपादातुं शक्यते श्रुतसङ्ख्यापरित्यागकारणाभावाच्चैकत्वविशिष्टः पशुरुपादीयते इत्युपादानशेषीकृतमेकत्वम् । वैकृतस्तु सौर्यादिविधिः प्राकृतमितिकर्तव्यताजातमाकर्षन् चोदक इत्युच्यते । 269, કોઈક વાર પ્રકરણપઠિતનું પણ વિધિ અગ્રહણ કરે છે, કારણ કે અગૃહીત દ્વાદશોપસદ વગેરેને અન્ય પ્રકરણમાં સંબંધ (=ઉત્કર્ષ) દેખાય છે, [આ પ્રકરણમાં દેખાતે નથી ] એટલે જ નિગને જેની અપેક્ષા છે તે વિનિયોગ છે એમ કહેવાય છે સિાહ્ન તિષ્ઠમને ત્રણ જ ઉપસ હોય છે એ વાક્યથી “સ્વર્ગકામ પુરુષ તિમ યાગ કરે એ વિધિ નિરાકાંક્ષ બની ગઈ છે. એટલે “અહીનને બાર ઉપસદ્દ હોય છે એ વાક્યની તેને અપેક્ષા નથી, જે અપેક્ષા હોત તે “અહીને શબ્દને એવી રીતે સમજાવતા કે તે શબ્દ તિષ્ઠોમને વાચક બને અને એ રીતે વાકયસમન્વય થાય પરંતુ અપેક્ષા ન હોવાથી અહીનશબ્દને જે રૂઢ અર્થ અહુર્ગણસાધ્ય કતુ છે તે સ્વીકારવામાં આવ્યું છે અને તેથી તે ક્રતુના પ્રકરણમાં “અહીનને બાર ઉપસંદ હોય છે' એ વાક્યને ઉત્કર્ષ (=અન્યત્ર સંબંધ) સમજાય છે એટલે જ્યોતિષ્ટમના પ્રકરણમાં પઠિત હેવા છતાં ‘તિષ્ટમ યાગ કરે એ વિધિ તેને છોડી દે છે. દીક્ષાદિવસથી લઈ સોમાભિધવના દિવસ પહેલાં કરવા યોગ્ય જે હોમ કહ્યા છે તે ઉપસદ્ હેમ' કહેવાય છે. એક દિવસમાં સાધ્ય હોવાથી તિક્ટોમનું સાહ્ન' એવું યૌગિક નામ છે. ઉત્કર્ષને અર્થ છે “અન્યત્ર સંબંધ હોવો તે, જુઓ મીમાંસાસૂત્ર ૩.૩.૨૫] કેઈકવાર વિનિજક શ્રુતિ વગેરે પ્રમાણેના અભાવમાં પણ પશુના એકત્વ વગેરેને ઉપાદીયમાન પશુ વગેરેના અંગ બનાવી ગ્રહણ કરતો વિધિ ઉપાદાયક કહેવાય છે. પૂજીના નેત (="પશુથી યજે', એમાં તૃતીયા વિભકિત વડે પ્રતિદિકાર્ય પશુ વિનિયુકત છે, પરંતુ વિભક્તિગત એકવ કેવળ ઉક્ત જ છે, વિનિયુક્ત નથી કારણ કે “ન” (=એક (પશુ) વડે) એમ વાકયમાં સ્પષ્ટ કહ્યું નથી. જ્યારે પશુનું ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે પશુ સંખ્યા રહિત તે ગ્રહણ કરવું શક્ય નથી અને વિભકિતમાં રહેલા એકવચનને ત્યાગ કરવાનું કઈ કારણ નથી, એટલે એકત્વવિશિષ્ટ પશુનું ગ્રહણ કરવામાં આવે છે આમ અહીં પશુગ્રહણના અંગભૂત એકત્વ છે. સૌય આદિ વિકૃતિરૂપ ( ગૌણ) યાગને વિધિ પ્રકૃતિરૂપ (મૂળ, મુખ્ય) યાગની સઘળી ઇતિકતવ્યતાને ખેંચી લાવતે ચેક કહેવાય છે. 270. तदिदमेकस्यौव भगवतो लिङर्थस्य प्रयोक्तृशक्तिखचितात्मनः प्रचुरव्यापारवैचित्र्यमुपदर्शितमित्यलमनया महामतिमानसविलासवत्या मीमांसार्थकथया । सोऽयमीडशो नियोगो वाक्यार्थः । Page #304 -------------------------------------------------------------------------- ________________ વાક્ષાર્થ નિયોગ છે એ મત ૨૮૭ तस्य द्वादशलक्षण्यां तत्तद्रपं प्रकाशितम् । तन्नेह लिख्यतेऽस्माभिर्ग्रन्थगौरवभीरुभिः ॥ दिङमात्रं त्वेतदाख्यायि नियोगस्य यथागमम् । अमुष्मिन्नपि वाक्याथै विवदन्ते मनीषिणः ॥ 270. પ્રયોજ્વશકિત ( પ્રેરણશકિત)થી સંપૂર્ત સ્વરૂપવાળા, એક જ ભગવાન લિડર્થના વ્યાપારની ઘણી વિવિધતા જણાવી. એટલે હવે અત્યંત બુદ્ધિમાનના માનસમાં વિલાસ કરનારી એવી મીમાંસાશાસ્ત્રના વિષયની ચર્ચાને રહેવા દઈએ. આ આ નિગ વાક્યર્થ છે. જેને દ્વાદશલક્ષણીના નામથી ઓળખવામાં આવે છે તે બાર અધ્યાયવાળા મીમાંસાસૂત્ર નામના ગ્રંથમાં નિગના તે તે રૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે નિરૂપણને અમે ગ્રંથ ઘણો મોટો થઈ જવાના ભયે લખતા નથી. પરંતુ આગમને અનુસરીને અમે તે નિગનું દિડમાત્ર વ્યાખ્યાન (=સમજૂતી) આપ્યું છે. આ વાકક્ષાર્થની બાબતમાં પણ બુદ્ધિમાને મતભેદ ધરાવે છે. 271. लिङादेरवगम्यमानः कार्यरूपः प्रेरणात्मा च वाक्यार्थी नियोग इत्युक्तम् । न चासवेवरूपोऽपि परिदृश्यमानभावार्थव्यतिरिक्तोऽवगम्यते । क्रियैव तावत्कार्यात्मा प्रेरणात्मा फलार्थिता । प्रतीयते ततोऽन्यस्तु नियोगो नोभयात्मकः ॥ नन्वन्य एव क्रियाकर्तृसम्बन्धात् प्रैषप्रैष्यसम्बन्धो दर्शितः । अयुक्तोऽसौ । कुर्यादित्यादिशब्देभ्यः क्रियादिव्यतिरेकिणः । नार्थान्तरस्य संवित्तिः कस्यचित् प्रेरणात्मनः ।। किमिदानी करोतीति कुर्यादित्यादि च तुल्ये एते प्रतिपत्ती ? 271. શંકાકાર – લિડ વગેરેમાંથી જણાતો કાર્યરૂપ અને પ્રેરણારૂપ નિગ વાક્યર્થ છે એમ કહેવામાં આવ્યું છે. પરંતુ દેખાતા ભાવાર્થથી ( ધાત્વર્થથી) જુદે આવા રૂપવાળો નિયોગ જણાતું નથી ક્રિયા જ કાર્યરૂપ છે અને ક્ષાર્થિતા જ પ્રેરણારૂપ છે. ક્રિયા અને ફલાર્થિતાથી જુદો ઉભયાત્મક નિયોગ દેખાતો નથી. નિ ગવાક્ષાર્થવાદી – ક્રિયા-કતૃસંબંધથી જુદો જ શ્રેષ-વૃષ્ય (પ્રેરક-પ્રેય) સંબંધ અમે દર્શાવ્યું છે. શંકાકાર- તે પ્ર સંબંધ ઉચિત નથી, “પુત ( કરે)” વગેરે શબ્દોથી ક્રિયા વગેરેથી જુદા બીજા પ્રેરણુરૂપ એવા કેઈ અર્થનું જ્ઞાન થતું નથી. Page #305 -------------------------------------------------------------------------- ________________ २८८ વાક્યર્થ નિયોગ છે આ મત नियोगाच्या वाह- शु मसी 'करोति' (="४३ छ') भने 'कुर्यात्' (= ४३१)था यता બે પ્રતીતિઓ તુલ્ય છે? 272. अभिनवमिदं शब्दज्ञत्वमायुष्मतः । न बमो न भिन्ने एते प्रतिपत्ती इति । करोतीति प्रवृत्तक्रिय उच्यते वर्तमानकालावच्छिन्नश्च, किन्त्वसौं प्रैषस्ततोऽवगम्यमानोऽपि प्रेरको न भवति, न च कार्य इति ब्रूमः । ननु प्रेरकत्वेनैवावगम्यमानः कथं प्रेरको न भवेत् । एतदेवास्य प्रेषत्वं यत् प्रेरकत्वम् । [272. શંકાકાર – આપ આયુષ્યમાનનું આ શબ્દાપણું અભિનવ છે અમે એમ हेता नया ४ ते थे प्रतातिमा लिन नथा. 'करोति' गेम देता हियामा प्रवृत्त थये। सने वत'भानासविशिष्ट ५२५ सपाय छ, परंतुीय (प्रे२४-३२९॥। 'करोति'थी पाते। હોવા છતાં પ્રેરક બનતો નથી અને કાર્ય પણ બનતા નથી, એમ અમે કહીએ છીએ. નિગવાક્ષાર્થવાદી– પ્રેરકરૂપે જ જણ તે =Bષ) પ્રેરક કેમ ન બને ? જે એનું Bત્વ છે તે જ એનું પ્રેરકાવ છે. 273. सत्यम् , प्रेरकत्वेनैवासौ गम्यते । न त्वसौ तथा भवति । व्यवहारमात्रमेतत् 'राजाज्ञया करोमि' इति । कार्यत्वमप्यस्य प्रक्रियामात्रां राजाज्ञां करोमि' इति । आज्ञा हि नाम नैवान्या सम्पाद्यत्वेन गम्यते । नानुष्ठातुरियं बुद्धिराज्ञा सम्पाद्यतामिति ॥ एवं हि यस्य कस्यापि प्रवर्तेत स आज्ञया । न चेह बालोन्मत्तादिवचनात् फलवाजतात् ॥ सत्यपि प्रेरणाज्ञाने प्रवर्तन्ते सचेतसः । भयं नाशडक्यते यस्मात् फलं वाऽपि समीहितम् ।। तथाविधस्य राज्ञोऽपि नाज्ञानुष्ठीयते जनैः । वर्तमानोपदेशेऽपि फलं यत्रावगम्यते ॥ तत्र प्रवर्तते लोको लिङादिष्वश्रुतेष्वपि । भवत्यारोग्यसम्पत्ति जानस्य हरीतकीम् ।। तत्कामो भक्षयेच्चेति को विशेषः प्रवर्तने । अन्वयव्यतिरेकाभ्यां तदेवमनुमन्यते ।। मेरकत्वं फलस्यैव न नियोगात्मनः पुनः । Page #306 -------------------------------------------------------------------------- ________________ ફ્લપ્રવર્તકત્વવાદી અને નિયોગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ ૨૮૯ 273. લપ્રવર્તકત્વવાદી– સાચું, પ્રેરકરૂપે જ તે જણાય છે, પરંતુ એ પ્રેરક બની નથી. [આજ્ઞાનું નિવેગનું પ્રેરણારૂપ દર્શાવતું વાક્ય– રાજાજ્ઞાથી કરું છું” એ તે બેલવાને વ્યવહારમાત્ર છે. “રાજાનાને કરું છું' એ વાક્યથી દર્શાવાતું [નિયોગનું] કાર્યરૂપ પણ પ્રક્રિયામાત્ર છે. આજ્ઞા સંપાદરૂપે જ્ઞાત થતી જ નથી આજ્ઞાનું અનુષ્ઠાન કરનારને આજ્ઞા પાર પડાવી જોઈએ એવી બુદ્ધિ થતી નથી. એમ હોય તો ગમે તેની આજ્ઞાથી તે પ્રવૃત્તિ કરે. પ્રેરણાનું જ્ઞાન હોવા છતાં બાલ, ઉન્મત્ત વગેરેનાં ફલરહિત વચનોથી બુદ્ધિમાને પ્રવૃત્તિ કરતા નથી. જે રાજ તરફથી ભયની આશંકા ન હોય કે જે રાજા પાસેથી ઇચ્છિત ફળ મળવાની સંભાવના ન હોય તેવા રાજાની પણ આજ્ઞાનું અનુષ્ઠાન લેકે કરતા નથી. એન થી ઊલટું, વર્તમાનને ઉપદેશ હોય છતાં જ્યાં ફળનું જ્ઞાન થતું હોય ત્યાં લેકે પ્રવૃત્તિ કરે છે - લિ આદિ શબ્દ સાંભળ્યા ન હોવા છતાં. “હરડે ખાનારને આરોગ્યસ પત્તિ પ્રાપ્ત થાય છે એ સાંભળી આરોગ્યસંપત્તિ ઈચ્છનાર હરડે ખાય છે. એટલે પ્રવૃત્તિ કરાવવાની બાબતમાં “તિ અને યુકત એ બેની બે પ્રતીતિઓમાં શે ભેદ છે ? કિંઈ જ નહિ.] અન્વય-વ્યતિરેક દ્વારા અનુમાનથી એ જ નિશ્ચય થાય છે કે ફળ પ્રેરક છે, નિગ પ્રેરક નથી. 274. તત્રંત સ્થાત–ઢો મઢપાર્થિવાત પ્રવર્તનમ્, આરિરાન્તિ प्रेरकाशयानुवर्तने वा तस्य पारम्पर्योण फलहेतुत्वात् । वेदे तु वक्तुरभावात् प्रेरणावगमादेव प्रवृत्तिः । उन्मत्तवाक्यादपि लिडादियुक्ताद् न प्रेरणावगमो नास्ति । भवन्नपि दोषदर्शनादुपेक्ष्यते उन्मत्त एवं प्रलपतीति । वेदे पुनर्यजेतेत्यत्र प्रेरणाऽवगमात् परित्यागकारणाभावात् तत एव प्रवर्तनम् । प्रवर्तनाऽभावेऽपि न वेदस्याप्रामाण्यम् , प्रमाणव्यापारस्य तेन निर्वति तत्वादित्युक्तम् । 274. નિગવાક્ષાર્થવાદી ત્યા આમ થાય, લેકમાં ભલે ફળની ઈચ્છાથી પ્રવૃત્તિ થાય, કારણ કે પ્રેરક પુરુષને આરાધો ઇચ્છનાર તે પ્રેરક પુરુષની ઈચ્છા પ્રમાણે જ્યારે પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ તેની પ્રવૃત્તિને હેતુ પરંપરાથી ફળ છે. પરંતુ વેદમાં તે વેદના વતા (કર્તા) પુરૂષને અભાવ હાઈ પ્રેરણાના જ્ઞાનથી જ પ્રવૃત્તિ થાય છે. ઉન્મત્તના લિડ આદિ યુક્ત વાક્યથી પ્રેરણુનું જ્ઞાન નથી થતું એમ નહિ, પ્રેરણાનું જ્ઞાન થવા છતાં દોષ દેખાવાથી ઉન્મત્ત આમ પ્રલાપ કરે છે' એમ કહી તેની ઉપેક્ષા કરવામાં આવે છે. પરંતુ વેદમાં “સંત” એમ સાંભળી અહીં પ્રેરણાનું જ્ઞાન થવાથી અને તે પ્રેરણુંના જ્ઞાનને ત્યાગ કરવાનું કઈ કારણ ન હોવાથી પ્રેરણાત્તાનથી જ પ્રવૃત્તિ થાય છે. “ત સાંભળીને કઈ પ્રવૃત્તિ ન કરે તે પણ તેથી વેદમાં અપ્રામાણ્ય નથી આવતું કારણ કે પ્રમાણને વ્યાપાર તે તેણે પૂરો કર્યો છે 275. उच्यते । वेदेऽपि वक्ताऽस्ति । तदाशयवशेन तत्रापि फलाथिनां प्रवर्तनमिति सम्भवदपीदमुत्तरं नाचक्ष्महे, कथान्तरप्रसङ्गात् । किं त्विदं ब्रमःप्रेषणावगमादेव प्रवृत्तिसिद्धौ स्वनिमपदं बादरिवदन्यथा व्याख्यायताम् । अधिकारा Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ફલપ્રવર્તકત્વવાદી અને નિગવાયાર્થવાદી વચ્ચે વિવાદ नुबन्धाभिधाने पुरुषविशेषणमात्रमेतद्भवतु, किं स्वर्गसाध्यत्वकल्पनया । विशेषणत्वमेवान्यथा न निर्वहतीति चेत् , आयातं तर्हि फलस्य साध्यत्वम् । तच्चेत् साध्यत्वेनावगम्यते, तस्यैव सामर्थ्यसिद्धं लोकानुगुणमव्यभिचारि च प्रवर्तकत्वमुत्सृज्य न प्रेरणावगमस्य तद्वक्तुमर्हसीति । नियोगादथ निष्पत्तिः फलस्येत्यभिधीयते । फलं प्रत्यङ्गभूतत्वादवाक्यार्थत्वमापतेत् ॥ |275. લપ્રવર્તકત્વવાદી-આને ઉત્તર આપીએ છીએ. વેદને પણ વક્તા ( કર્તા) છે. તેના આશયને વશ થઈને ત્યાં પણ ફળને ઈચ્છનારાઓ પ્રવૃત્તિ કરે છે એમ અમારે ઉત્તર હોવા છતાં અમે એમ કહેતા નથી કારણ કે એમ કહીએ તે ચર્ચાને વિષય બદલી નાખવાની આપત્તિ આવે. પરંતુ અમે આ તે કહીએ છીએ કે જે પ્રેરણાના જ્ઞાનથી જ પ્રવૃતિ સિદ્ધ થતી હોય તે “સ્વર્ગકામ પદને બાદરિ આચાર્યની જેમ બીજી રીતે સમજાવો. તે “સ્વર્ગકામ' પદ અધિકારાનુબંધને જણાવવામાં પુરુષનું વિશેષણમાત્ર બને, સ્વર્ગને સાધ્ય ગણવાની કલ્પના રહેવા દો. [નિવિશેષણ પુરુષ અધિકારી બનતો નથી. તેથી પહેલા જણાવેલી રીતે સ્વર્ગેચ્છા ગમે તેમ પુરુષનું વિશેષણ બનશે. આમ સ્વર્ગ ફળ ન હોવા છતાં અધિકારાનુબંધની પ્રાપ્તિ થશે. સ્વગને સાધ્ય માનવું ન જોઈએ. સ્વગને સાધ્ય ગણવાનું છોડી દઈએ તે સ્વર્ગ પુરુષનું વિશેષણ ન બની શકે એમ જે તમે કહેતા હે તે ફળ સાધ્ય છે એ આવી પડે છે. ફળ જે સાધ્ય તરીકે જ્ઞાત થતું હોય તે તેનું જ સામર્થ્યથી પુરવાર થયેલું, કાનુસારી અને અવ્યભિચારી પ્રવર્તકપણું છોડી પ્રેરણાસાનનું પ્રવર્તકપણું જણાવવું તમને શોભતું નથી. જે નિયોગ દ્વારા ફળની નિષ્પત્તિ થાય છે એમ તમે કહેતા હો તો આ પક્ષમાં ફળ પ્રતિ નિયોગ અંગ (ગૌણ) બની ગયે હેઈ નિગ વાક્યર્થ નથી એવું આવી પડે. 276. નનુ વિધ્ય = માવાર્થવત છે નર, નાચ તવ ચાત आक्षेपकत्वात्त तस्य फलार्थत्वमुच्यते । प्रयोक्तृत्वं हि तस्य निजं रूपम् । यद्येवं भावार्थ एव साध्यो भवतु, विध्यर्थस्य तु किमनुष्ठेयत्वमुच्यते ? । सोऽपि भावार्थसिद्धया सम्पद्यते 'कृतो मया स्वामिनियोगः' इति व्यवहारादिति चेत् । 276 નિગવાક્ષાર્થવાદી–જેમ ભાવાર્થ ( = ધાત્વર્થ) ફળમાં ( = ફત્પત્તિમાં) કરણ છે તેમ વિધ્યર્થ (= નિગ) ફળમાં ( = ક્ષેત્પત્તિમાં ) કરણ નથી કે જેથી વિધ્યર્થ ફળનું અંગ બને. [ભાવાર્થ ક્ષેત્પત્તિ માટે કરણ છે. વિધ્યર્થ ક્ષેત્પત્તિ માટે કરણ નથી. તેથી ભાવાર્થ ફળનું અંગ છે પણ વિધ્યર્થ ફળનું અંગ નથી ] વિધ્યર્થ ફળને આક્ષેક હેઈ, વિધ્યર્થ ફળને માટે છે એમ કહેવાય છે પ્રયોક્તાપણું એ વિધ્યર્થનું પોતાનું રૂપ છે ફલપ્રવર્તકત્વવાદી– જે એમ હેય તે ભાવાર્થ (ધાર્થ=પ્રકૃત્યર્થ) જ સાધ્ય (અનુદ્ધેય) બને, વિધ્યર્થને (=નિગને) શા માટે અનુદ્ધેય કહે છે ? Page #308 -------------------------------------------------------------------------- ________________ ક્લપ્રવકત્વવાદી અને નિયોગવાયાર્થવાદી વચ્ચે વિવાદ ૨૯૧ નિયોગવાક્યર્થવાદી– કારણ કે તે વિધ્યર્થ પણ ભાવાર્થની સિદ્ધિ દ્વારા નિષ્પન્ન થાય છે, અને આપણે બેલીએ પણ છીએ કે મેં સ્વામીને નિગ કર્યો” (મેં સ્વામીની याज्ञा पार पाडी'). 277. भावार्थात् तर्हि निष्पत्तिर्नियोगस्य फलस्य च । इत्येकत्र पदग्रामे वाक्यार्थद्वयमापतेत् ॥ किं चान्विताभिधानेन विषयत्वावधारणात् । नियोगस्यैव भावार्थनिष्पाद्यत्वं प्रतीयते ।। स तु भावार्थतः सिद्धो फलाय यदि कल्प्यते । परार्थत्वादवाक्यार्थो भवेदित्युपवर्णितम् ॥ भावार्थस्तु द्वयं कुर्यात् युगपद्वा क्रमेण वा । युगपन्नास्य सामर्थ्य समत्वं च द्वयोर्भवेत् ॥ नियोगश्च शब्दैकगोचरत्वात् मा दर्शि, फलं तु वर्गपश्वादि तेन सह निष्पद्यमानं किमिति न गृह्यते ? । क्रमपक्षे पूर्व वा नियोगः, पश्चात् फलं, पूर्व वा फलं, पश्चाद्वा नियोगः सिद्धयेदिति ? यदि पूर्व नियोगः, तदा नियोगस्यासंपाद्यत्वात् तद्विषयाया लिप्साया अनुपपत्तेः करणांशेऽपि वैधी प्रवृत्तिः स्यात् । यथा नियोगनिष्पत्तिः प्रयाजादिकृतेन तु । तत्र प्रवृत्तिः शास्त्रीया भावार्थेऽपि तथा भवेत् ॥ इष्यते इति चेत् । नन्वेवं तस्य लिप्सार्थलक्षणेत्यभ्यधायि यत् ।। श्येनादीनामधर्मत्वं वर्णितं तद्विरुध्यते ॥ अथ पूर्व फलसिद्धिः, ततो नियोगसिद्धिः, तहि फलस्य तदानीं दर्शनं भवेत् सिद्धत्वात् । न च भावार्थवेलायां पुत्रपश्वादि दृश्यते । अदृश्यमानमप्येतत् सिद्धमित्यतिविस्मयः ॥ अतश्च यत् कैश्चिदुच्यते वर्गसिद्धिमवान्तरव्यापारीकृत्य नियोगमेव भावार्थः सम्पादयतीति, तदप्यपास्तम् , अवान्तरस्य व्यापारस्य ज्वलनादेरिव प्रधानव्यापारात् पूर्व दर्शनप्रसङ्गादिति । Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ફલપ્રવકતવવાદી અને નિયોગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ 217. ફલપ્રવર્તકવવાદી–તે પછી ભાવાર્થ દ્વારા જ નિયોગની અને ફળની બંનેની નિષ્પત્તિ થતાં પદસમૂહમાં એક સ્થાને બે વાક્યો આવી પડશે. [અર્થાત વાર્થભેદ નામને દોષ આવી પડશે.] વળી, પ્રકૃત્યર્થ (ભાવાર્થ =ધાવથ થી અનુરક્ત (અન્વિત) નિયુગના અભિધાન દ્વારા નિયુગના વિષયનું નિશ્ચયજ્ઞાન થતું હોઈ, નિગનું જ (ફળનું નહિ) ભાવાર્થનિષ્પાદ્યત્વ પ્રતીત થાય છે. [‘રવા ત”માં “તમાં પ્રકૃત્યર્થ યાગ છે. આ પ્રકૃત્યર્થ વાગ નિગને ( વિધ્યાર્થીને આજ્ઞાનો વિષય છે. નિયોગ સદા પિતાના વિષયથી અનુરક્ત (અન્વિત) જ હોય છે. વિષયથી અનુરક્ત નિયોગ સંભવ નથી. એટલે નિયોગ જ ભાવાર્થથી (પ્રકૃત્યર્થથી) નિપાદ્ય છે, ફળ ભાવાર્થથી નિખાદ્ય નથી.] હવે, ભાવાર્થ દ્વારા સિદ્ધ થયેલો નિયોગ જે ફળને માટે કપવામાં આવતું હોય તે તે પરાર્થ હોઈ વાકયાથ ન બને એમ અમે જણાવ્યું છે. [માની લો કે ભાવાર્થ નિયોગ અને ફળ બંનેને કરે છે તે પ્રશ્ન ઊઠે છે કે ભાવાર્થ તે બેને યુગ૫૬ કરે છે કે ક્રમથી કરે છે ? તે બેને યુગદ્દ કરવાનું તેનું સામર્થ્ય નથી વળી, બંનેને તે યુગપદ્ કરે તો તે બંને તુલ્ય બની જાય, પરિણામે એક વાક્યાથમાં તેમના ગુણપ્રધાનભાવને અભાવ થતાં અનન્વય આવી પડે.] ઉપરાંત યુગપતપક્ષમાં, નિયોગ કેવળ શબ્દને જ વિષય હે ભલે ન દેખાય પરંતુ નિયોગની સાથે નિષ્પન્ન થતું ફળ સ્વર્ગ, પશુ વગેરે કેમ ગૃહીત થતા નથી (અર્થાત દેખાતા નથી ? ક્રમપક્ષમાં પ્રશ્ન ઊઠે છે કે પહેલાં નિયોગ અને પછી ફળ નિષ્પન્ન થાય છે કે પહેલાં ફળ અને પછી નિયોગ નિષ્પન્ન થાય છે? જે કહે કે પહેલાં નિયોગ નિષ્પન્ન થાય છે તે નિયોગની નિષ્પત્તિ પછી તે સંપાઘ રહે નહિ. પરિણામે નિયોગના વિષયમાં (યાગમાં) લિસા ઘટે નહિ, એટલે કરણુશમાં (યાગમાં) પણ વૈધી પ્રવૃતિ થાય. જેમ પ્રયાજ આદિ ઇતિકર્તવ્યતા દ્વારા નિયોગની નિષ્પત્તિ થાય છે ત્યાં (=પ્રયાજ આદિ ઇતિકર્તવ્યતામાં) વધી પ્રવૃત્તિ છે, તેમ ભાવાર્થમાં ( = ધાત્વર્થમાં) પણ વૈધી પ્રવૃત્તિ થાય. જો તમે કહે કે અમે તે ઈચ્છીએ છીએ તે તેની ઈચ્છા શાસ્ત્રની પ્રેરણું વગર સ્વાભાવિક થાય છે' એમ સૂત્રમાં [મી. ૪.૧.રમાં જે જણાવ્યું છે તે અને સ્પેન વગેરે યાગનું અધર્મપણું જે વર્ણવવામાં આવ્યું છે તે બંનેને તમારી આ ઈચ્છાથી વિરોધ થાય. [ ઇતિકર્તવ્યતામાં શાસ્ત્રની પ્રેરણાથી પ્રવૃત્તિ થાય છે, અર્થાત ઈતિકર્તવ્યતામાં-પ્રયાજ આદિમાં થતી પ્રવૃત્તિ વધી છે. એનાથી ઊલટું કરણશમાં -ધાર્થમાં અર્થાત્ સ્વર્ગ આદિના કરણ યાગ આદિમાં શાસ્ત્રની પ્રેરણાથી નહિ પણ ફળની લિસાથી પ્રવૃત્તિ થાય છે. જે ધાત્વર્થમાં પણ શાસ્ત્રની પ્રેરણાથી પ્રવૃત્તિ માનવામાં આવે તે નયાગમાં થતી પ્રવૃત્તિ પણ વૈધી પ્રવૃત્તિ બની જાય અને પરિણામે નાગનું અધર્મવ ન રહે, યાગ ધર્મ બની જાય] જે કહે કે પહેલાં ફળની નિષ્પત્તિ થાય છે અને પછી નિયોગની નિષ્પત્તિ થાય છે, તે તે વખતે (ભાવાર્થ વખતે = ધાત્વર્થ વખતે અર્થાત યાગકાળ) ફળનું દર્શન થાય, કારણ કે તે નિયોગ પહેલાં જ નિધન થઈ ગયું છે. પરંતુ ભાવાર્થ વખતે પુત્ર, પશુ વગેરે દેખાતાં નથી. ફળ દેખાતું ન હોવા છતાં નિષ્પન્ન થઈ ગયેલું હોય છે એ તે અતિ વિસ્મયકારક છે. એટલે કેટલાક કહે છે કે ભાવાર્થ ( ધાત્વર્થ) સ્વગસિદ્ધિને અવાન્તર વ્યાપાર બનાવીને નિયોગનું જ સંપાદન કરે છે. પરંતુ આ મતને નિરાસ અમે કરી નાખ્યો છે, કારણ કે એમ માનતાં જ્વલન આદિની જેમ અવાન્તર વ્યાપાર પ્રધાન વ્યાપારની પહેલાં દેખાવાન માપત્તિ આવે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ફલપ્રવકત્વવાદી અને નિયોગવાક્યર્થવાદી વચ્ચે વિવાદ ૨૩ 278. अथोच्यते वर्गकामस्य वर्ग साधयितुमुद्यच्छतो यागेन नियोगः यः सम्पाद्यः श्रूयते, स चेत सम्पन्नः शब्दवृत्तेन फलमपि सम्पन्नमेव, आनुभाविकी तु वर्गसिद्धिः कालान्तरे भविष्यतीति । एतदयुक्तम् , सिद्धिद्वयानुपलम्भात् । न धेका शाब्दी सिद्धिरन्या चानुभाविकी नामेति । कालान्तरे चानुभाविकी सिद्धिः कुतस्त्येति चिन्त्यम् । कालान्तरे च भावार्थः क्षणिकत्वान्न विद्यते ।। शक्त्यादिरूपं चापूर्व न भवद्भिरुपेयते ॥ भवन्तो ह्यपूर्वशब्देन धर्मशब्देन च नियोगमेवोपचरन्ति । न च नियोगः शक्तिवदात्मसंस्कारवद्वा कालान्तरस्थायी भवति । स हि प्रेरणात्मकः कार्यरूपो वा । नोभयथाऽपि स्थैर्यमवलम्बते । 278. નિયોગવાયાર્થવાદી- સ્વર્ગની ઈચ્છાવાળા અર્થાત સ્વર્ગને સાધવા તત્પર માણસ માટે યાગ વડે જે નિયોગ સંપાઘ સંભળાય છે, તે જ સિદ્ધ થઈ ગયું હોય તે ફળ પણ શબ્દવ્યાપારથી સિદ્ધ થઈ ગયું જ હેય, કાલાન્તરે તે કેવળ આનુભાવિકી સ્વર્ગની સિદ્ધિ થશે. [ઉદાહરણુથ, કેઈ અમાત્યને “રજએ તમને ફુલપુર ગામ આપ્યું છે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે જ તેનું સાધ્ય સિદ્ધ થઈ ગયું છે, તે ગામ તેને ત્યારે જ મળી ચૂક્યું છે, કાલાન્તરે તે સ્વીકાર આદિ ઔપચારિક (આનુભાવિકી સિદ્ધિ થશે ] ફલપ્રવર્તકત્વવાદી – આ બરાબર નથી, કારણ કે બે સિદ્ધિની ઉપલબ્ધિ નથી. એક શાબ્દી સિદ્ધિ અને બીજી આનુ ભાવિકી સિદ્ધિ નથી. વિચારવું જોઈએ કે કાલાન્તરે આનુભાવિકી સિદ્ધિ ક્યાંથી હોય ? ક્ષણિક હેઈ, ભાવાર્થ કાલાન્તરે અસ્તિત્વ ધરાવતા નથી અને શકિત વગેરે રૂ૫ અપૂર્વને આપ સ્વીકારતા નથી. આપ “અપૂર્વ' શબ્દથી અને ધમ” શબ્દથી નિયોગને જ સત્કારે છે અને નિયોગ તે જેમ શક્તિ કે આત્મસંસ્કાર કાલાન્તર સ્થાયી છે તેમ કાલાન્તરસ્થાયી નથી, કારણ કે તે પ્રેરણારૂપ કે કાર્યરૂપ છે અને બંનેમાંથી કોઈ પણ રૂપે તે સ્થિરતા ધરાવતું નથી. 269. तत् स्याद् --नियोगसिद्धिराक्षिप्तफलसिद्धिर्भवति । विषयाद्यनुबन्धावच्छिन्नो ह्यसावेवानुष्ठेयः । तत्र यथा तेन तेन कारकचक्रेण क्रियाकलापेन विना सम्पत्तिमलभमानः तत्तदाक्षिपति, तथाऽधिकारानुबन्धवन्ध्योऽपि नासी सम्पत्तिमधिगच्छतीति तमप्याक्षिपति । यश्चायमधिकारानुबन्धाक्षेपः स एवायं फलाक्षेपः । न तु विधेः फलापेक्षितेत्युक्तम् । Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ફ્લપ્રવર્તકત્વવાદી અને નિયોગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ | થ છે ' 279. નિયોગવાક્ષાર્થવાદી–ત્યાં આમ થાય નિયોગસિદ્ધિ એ આક્ષિપ્તફલસિદ્ધિ છે. વિષય વગેરે અનુબંધથી વિશિષ્ટ નિયોગ અનુચ્છે છે. ત્યાં જેમ તે તે કારચક્ર અને ક્રિયા કલાપ વિના સંપત્તિ ન પામતે નિયોગ તે તે કારચક્ર અને ક્રિયાકલાપને આક્ષેપ કરે છે, તેમ અધિકારાનુબંધરહિત પણ તે સંપત્તિ ન પામતે અધિકારને પણ આક્ષેપ કરે છે, અને આ જે અધિકારાનુબ ધને આક્ષેપ છે તે જ આ ફલાક્ષેપ છે. વિધિ ખરેખર ફલાક્ષેપ કરતે નથી એ તો અમે કહ્યું છે (અધિકારાનુબંધના આક્ષેપથી જુદે ફલાક્ષેપ નથી અધિકારીનુબંધને આક્ષેપ એ જ ફલાક્ષેપ છે. અર્થાત ખરેખર અધિકારાનુબંધને આક્ષેપ જ વિધિ કરે છે, ને આક્ષેપ વિધિ કરતું નથી.) 280. dયુમ્ | यो हि येन विना कामं न सिद्ध्येत् स तमाक्षिपेत् । नियोज्यमात्राक्षेपे तु नियोगो न फलात्मकः ॥ नियोज्यश्चण्डालस्पर्शेनेव स्वर्गकामनोत्पादमात्रेण नियोज्यतां प्रतिपन्न इति कथं नियोज्याक्षेप एव फलाक्षेपः ? । ननु च वर्गकामोऽत्र नियोज्यो नान्यथा भवेत् । यदि स्वर्गस्य सम्पत्तिं नाधिगच्छेत् स्वकर्मणः ।। 280. પ્રવર્તકવાદી– આ મત બરાબર નથી. જે જેના વિના ખરેખર સિદ્ધ ન થતો હોય તે તેને આક્ષેપ કરે. જે નિયોજ્ય પુરુષને =અધિકારાનુબંધનો) જ માત્ર આક્ષેપ થતો હોય તે નિયોગ ફેલાત્મક નથી. જેમ [જાણતાં કે અજાણતા] ચાંડાલને સ્પર્શ થતાં સ્નાનને અધિકાર (નિયોજ્યતા પ્રાપ્ત થાય છે તેમ સ્વર્ગની કામના ઉત્પન્ન થવા માત્રથી જ યાગને અધિકાર ( નિયોજ્યતા પ્રાપ્ત થાય છે, એટલે નિયોજ્યને આક્ષેપ જ ફળને આક્ષેપ કેવી રીતે બને ? અન્યથા અર્થાત જે સ્વર્ગકામ પુરા પિતાના કર્મથી સ્વર્ગની સંપત્તિ ન પામતે હોય તે તે સ્વર્ગકામ પુરુષ નિયોજ્ય ન બને. 281. નૈતવમ –. नरेच्छामात्रमेवेदं न शब्दस्त्वियति क्षमः । नियोज्यः स्वर्गकामो हि भवेज्जीवनवानिव ।। 251. નિયોગવાક્ષાર્થવાદી ના, એમ નથી. આ નિયોજ્યત્વ (=અધિકારીપણું) પુરુષની ઇચ્છા ઉપર જ આધાર રાખે છે, ફળપ્રાપ્તિ ઉપર આધાર રાખતું નથી. “સ્વર્ગકામ' શબ્દ આટલે સુધી સમર્થ નથી- અર્થાત તે સ્વર્ગેચ્છાને જ માત્ર જણાવે છે, સ્વર્ગોત્પત્તિને જણવવા તે સમર્થ નથી. “જીવનવાળા (પુરુષ) યજે’ એમાં પુરુષનું વિશેષણ ‘જીવનવાળે” નિયોજ્યને આક્ષેપ કરે છે. અહીં જીવન સાધ્ય ન હોવા છતાં તે નિયોજ્યને આક્ષેપ કરે છે. તેવી જ રીતે સ્વર્ગકામના પણ સાધ્ય ન હોવા છતાં નિયોજ્યને આક્ષેપ કરે છે Page #312 -------------------------------------------------------------------------- ________________ ફલપ્રવકત્વવાદી અને નિયોગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ ૨૫ 282. નનુ હો જામ્યમાનસ્થ સાથ દઈ, “રીત મક્ષારયામ:' इति । तेन वेदेऽपि 'यजेत स्वर्गकामः' इति स्वर्गस्य साध्यत्वमवभोत्स्यामहे । साधो ! लोकेऽपि कथमेतदवगतम् आयुष्मता--- नियोज्यसमर्पकपदवाच्यपर्यालोचनेन विधिवृत्तपरीक्षया वा ? पदार्थस्तावदेतावान् एवंकामो ह्यसाविति । इदं तु सिद्ध्यत्येतस्मादिति तस्य न गोचरः ॥ 282. ફલપ્રવર્તકવવાદી- લેકમાં તે જેની કામના કરવામાં આવે છે તેનું (=કામ્યમાનનું) સાધ્યપણું દેખાય છે, જેમકે “આરોગ્યની કામનાવાળા (=આરોગ્યકામ) હરડે ખાય. તેથી વેદમાં પણ “સ્વર્ગની કામનાવાળા (=સ્વર્ગકામ) યજે” એમાં સ્વર્ગનું સાધ્યપણું છે એમ કહીએ છીએ નિયોગવાક્ષાર્થવાદી– હે સજજન ! આપ આયુબાને લેમાં પણ આને (કામ્યમાનના સાધ્યત્વને) કેવી રીતે જોયું ? નિયોજ્યનું પ્રતિપાદન કરતા પદનું (દા.ત. “આરોગ્યકામ’ પદનું) વાચ્ય શું છે તેની પર્યાલચના દ્વારા કે વિધિવ્યાપારની પરીક્ષા દ્વારા પદને અર્થે તે આટલે જ છે કે આવી કામનાવાળે આ છે.” સાધ્યત્વની સિદ્ધિ તે એનાથી (=વિધિવ્યાપારથી) થાય છે. સાધ્યત્વ પદને વિષય (=વા નથી. 283. વિધેરેવ સ્વમવરૂદ્રાયુમન્ ! સાધુ શુ भाटैः किमपराद्धं ते नित्येऽपि फलवादिभिः ।। अधिकार्यनुपादेयविशेषणविशेषितः ।। जीवन् वा स्वर्गकामो वा समानः काम्यनित्ययोः ।। विधिवीर्यप्रभावस्तु द्वयोरपि तथाविधः । सप्रत्ययप्रेरकतां विधिर्नोपैति निष्फलः ॥ 283, ફલપ્રવર્તકવવાદી–- જે આ (સાધ્યત્વને જણવવું એ) વિધિને સ્વભાવ હેય તે હે આયુષ્મન ! તમે બરાબર સમજ્યા. તે પછી નિત્યમાં ( નિત્ય કર્મોમાં) પણ [પ્રત્યાયપરિહારરૂપી ફળ છે એમ માનનારા ભાદો એ તમારો શે અપરાધ કર્યો ? કામ્ય કર્મ અને નિત્ય કર્મ બંનેને અધિકારી એ અર્થમાં સમાન છે કે તે અનુપાદેય (=અસાધ્ય સિદ્ધ વિશેષણથી વિશેષિત છે. નિત્ય કર્મના અધિકારીના વિશેષણ તરીકે ‘જીવત' છે અને કામ કર્મના અધિકારીના વિશેષણ તરીકે સ્વર્ગની ઈચ્છાવાળા” છે. જીવન અને ઇચ્છા બંને સિદ્ધ છે, સાધ્ય નથી. કામ્ય કર્મ અને નિત્ય કર્મ બંનેના અધિકારીઓ ઉપર વિધિના વીર્યને પ્રભાવ સમાન છે. ફળરહિત વિધિ જ્ઞાનવાળાની પ્રેરકતાએ પહોંચતું નથી. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ફ્લેપ્રવર્તકત્વવાદી અને નિયોગવાકયાર્થવાદી વચ્ચે વિવાદ 284. નનું વીમાવિવારે સ્ત્ર જૂત, નિત્યારે તુ બસ ન મૂયતે, अश्रुयमाणः कस्यानुरोधेन कल्प्यते ? विधेरेवेति ब्रूमः । स्वर्गेन श्रुतेनापि किं करिष्यति, यद्यसौ विधिना नापेक्ष्यते, 'घृतकुल्या अस्य भवन्ति' इत्यादिवत् । अश्रुतोऽपि चासौ विधिनाऽऽकृष्यते एव । तस्मात् विधिरेवात्र प्रमाणं, न श्रवणाश्रवणे इति । काम्यवन्नित्येऽपि फलमभ्युपगन्तव्यं, न वा कचिदपीति । 284. નિયોગવાયાર્થવાદી- કામનાધિકારમાં સ્વર્ગને જણાવવામાં આવ્યું છે, જ્યારે નિત્યાધિકારમાં તેને પ્રત્યાયપરિહારને) જણાવવામાં આવ્યો નથી. જે જણાવાયું નથી તેની કલ્પના કેના અનુરોધથી કરવામાં આવે છે ? ફળપ્રવકત્વવાદી- અમે કહીએ છીએ કે વિધિના અનુરોધથી જે વિધિને તેની ( જણાવાયેલ સ્વર્ગની અપેક્ષા ન હોય તે જણાવાયેલ હોવા છતાં સ્વર્ગથી તે શું કરશે? તેને ત્યાં ઘીની નીકે વહેશે” આ જણાવાયેલ છે પરંતુ [Tદ થોડતઃ –સ્વાધ્યાયનું (=વેદનું અધ્યયન કરવું જોઈએ આ વિધિને ફળ તરીકે તેની અપેક્ષા નથી. એથી ઊલટું. પ્રત્યવાયપરિહાર જણાવાયેલ ન હોવા છતાં વિધિ તેને ખેંચી લાવે છે જ [કારણ કે વિધિને ફળ તરીકે તેની અપેક્ષા છે.] તેથી, વિધિ જ ફળની (=સાધ્યની બાબતમાં પ્રમાણ છે અને નહિ કે તે ફળ જણાવાયું છે કે નથી જણાવાયું છે. એટલે કામ્ય કર્મની જેમ નિત્ય કર્મમાં પણ ફળ સ્વીકારવું જોઈએ, અથવા કયાંય પણ ફળ ન સ્વીકારવું જોઈએ |285. પ્રતિવેવાધિદારેડપિ વિધિવૃત્તyક્ષા | एवं नरकपातादिफलयोगो न दुर्भणः ।। येन हि दुर्विषहक्लेशद्वेषकलुषितमनसा ब्राह्मणहननं सुखसाधनमिति कर्तव्यमिति गृहीतं, निरर्गलरागरसिकेन सुरापानं सुखसाधनमिति कर्तव्यमिति गृहीतं, स ततो विधिना वार्यते, यदि तदसुखसाधनमिति ज्ञाप्यते । तस्मान्नित्येषु प्रत्यवायपरिहार इव उपात्तदुरितक्षय इव वा प्रतिषिध्यमानेषु कर्मसु नरकपातः फलमित्यभ्युपगमनीयम् । इतरथा ह्यर्थानर्थविवेको न सिद्ध्यति ॥ एवं च ब्रह्महत्यादेरपि नैवास्त्यधर्मता । ___किं पुनः श्येनवज्रादेरित्यर्थग्रहणं वृथा ॥ 285. પ્રતિષેધાધિકારમાં પણ વિધિના સ્વરૂપની પરીક્ષા દ્વારા જણાય છે કે નરકપાત વગેરેની પ્રાપ્તિરૂપ ફળને સંબંધ અહીં મુશ્કેલ નથી. દુવિધહ કલેશરૂપ દ્વેષથી કલુષિત મનવાળા જે માણસે બ્રહ્મહત્યાને સુખનું સાધન માની તેને કર્તવ્ય તરીકે સ્વીકારેલ છે, અત્યંત રાગમાં રસિક જે માણસે સુરાપાનને સુખનું સાધન માની તેને કર્તવ્ય તરીકે સ્વીકારેલ Page #314 -------------------------------------------------------------------------- ________________ ફલપ્રવકત્વવાદી અને નિગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ ૨૯૭ છે તે માણસને વિધિ તે જ વારી શકે જે બ્રહ્મહત્યા અને સુરાપાન સુખનાં સાધન નથી એમ તે માણસને જણાવવામાં આવે. તેથી જેમ નિત્ય કર્મોની બાબતમાં પ્રત્યવાય પરિવારને કે ઉપાત્તદુરિતક્ષયને ફળ તરીકે સ્વીકારવામાં આવેલ છે તેમ જે કર્મોને પ્રતિષેધ કરવામાં આવે છે તે કર્મોની બાબતમાં નરકપાત ફળ છે એમ સ્વીકારવું જોઈએ, અન્યથા અર્થ-અનર્થને વિવેક સિદ્ધ નહિ થાય- ઘટશે નહિ અને બ્રહ્મહત્યા વગેરે પણ જે અધમ ન હોય તે પછી ચેનયાગ, વજ વગેરે અધમ કેમ? પરિણામે, સત્રમાં મૂક્વામાં આવેલું ‘અર્થ” પદ નિષ્ણ યોજન બની જાય, 286. Rળશેડપિ સ્ટિસાત: પ્રવૃત્તિને / इतिकर्तव्यतांशे तु शास्त्राद्यदि तदप्यसत् ॥ न हि तत्करणं शुद्धं वफलायोपकल्पते । सेतिकर्तव्यताकं हि करणं करणं विदुः ॥ . अवान्तरविभाग एवैष करणेतिकर्तव्यतालक्षणः । सकलाङ्गो बंहितस्वरूपस्तु भावार्थः काम्यमानोपायतां प्रतिपद्यते, नैकेनाप्यंशेन न्यूनः । अत एव काम्यानां कर्मणां सर्वाङ्गोपसंहारेण प्रयोगमिच्छन्ति । तस्मात् करणवदितिकर्तव्यतायामपि लिप्सात एव प्रवृत्तिः स्यात् । उभयत्रापि लिप्सातः सति चैवं प्रवर्तने । अग्नीषोमीयहिंसादेः श्येनादिवदधर्मता || . 286. કરણશમાં ( ધાત્વર્થમાં-યાગમાં) પ્રવૃત્તિ લિપ્સાને લીધે થાય છે પરંતુ ઇતિકર્તવ્યતાંશમાં ( પ્રયાજ વગેરે અંગસમૂહમાં) પ્રવૃત્તિ શાસ્ત્રના લીધે થાય છે એમ જે સ્વીકારવામાં આવે છે તે પણ ખોટું છે, કારણ કે શુદ્ધ કરણ પિતાના ફળને [ઉત્પન્ન કરવા] માટે યોગ્ય નથી. ઈતિક્તવ્યતાથી યુકત કરણને જ કરણ સમજવામાં આવે છે. વળી, આ કરણ છે અને આ ઈતિક્તવ્યતા છે એ આ વિભાગ તો અવાન્તર વિભાગ છે. બધા જ અંગેથી યુકત, પુષ્ટ સ્વરૂપ ધરાવતે ભાવાર્થ (ધાવર્થ યાગ આદિ) કાવ્યમાનનું સ્વર્ગ આદિનું સાધનપણું પામે છે, એક પણ અંગથી ન્યૂન ભાવાર્થ તેનું સાધન પણું (=કરણપણું પામતો નથી. તેથી જ તે તે કર્મના બધાં જ અંગોને બરાબર એકઠા કરીને કામ્ય કર્મોને પ્રયોગ કરવાનું તેઓ ઇચ્છે છે. તેથી, કરણની જેમ ઇતિક્તવ્યતામાં પણ લિસાથી જ પ્રવૃત્તિ થાય. બંનેમાં આ પ્રમાણે લિસાથી પ્રવૃત્તિ થતાં અગ્નિમીય હિંસા આદિ પણ પેન વગેરેની જેમ અધમ બની જાય. 287. થયુ સામાધિવારેy iામાનમાવાર્થોપાયોપેયમાવમાત્રપ્રતિપાદ્રनपर्यवसितो विधिव्यापार इति तदपि न सम्यक्, विधिपुरुषयोहि प्रेर्यप्रेरकलक्षण: ૩૮-૩૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ફ્લપ્રવર્તકત્વવાદી અને નિગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ संबन्धः । तत्र यागादयो विषयत्वेन प्रतीयन्ते, नेष्यमाणोपायत्वेन । साध्यसाधनमात्रप्रतिपादनपर्यवसितव्यापारस्तु विधिर्विनियोगपर एव स्यात् । ततश्चाप्रवृत्तप्रवर्तकत्वं नाम निजं रूपं जह्यात् । विधेश्चतुरवस्थत्वं फलतः किल कथ्यते । प्रेरकत्वं च तद्रूपं सर्वावस्थानुगामि यत् ॥ कार्यात्मताऽपि विध्यर्थे प्रेरणाज्ञप्तिपूर्विका । प्रेर्येणैव सता पुंसा तत्कार्यमवधार्यते ।। હિતિરચાહી શૈવ પ્રતીયતે | साध्यसाधनसंबन्धबुद्धिस्तबुद्धिपूर्विका ।। 287. કામાધિકારમાં કામ્યમાન (=સ્વર્ગ આદિ) અને ભાવાર્થ (=ધાત્વર્થ યાગ આદિ) એ બંને વચ્ચેના માત્ર ઉપાયોપેથભાવનું (=સાધ્યસાધનભાવનું પ્રતિપાદન કરવામાં જ વિધિને વ્યાપાર પર્યાવસિત સમાપ્ત-થાય છે એ જે તમે કહ્યું તે પણ બરાબર નથી. વિધિ (=રક) અને પુરુષ (=પ્રેર્ય) એ બે વચ્ચે પ્રેર્યપ્રેરકભાવરૂપ સંબંધ છે, તેમાં યાગ વગેરે વિષયરૂપે પ્રતીત થાય છે, કામ્યમાનને (=સ્વર્ગ આદિના ઉપાય (=સાધન) તરીકે પ્રતીત થતા નથી. સાધ્ય સાધનભાવમાત્રના પ્રતિપાદનમાં પર્યાવસિત વ્યાપારવાળે વિધિ વિનિયોગપર જ બને. અને તેથી તે તે અપ્રવૃત્તપ્રવર્તકસ્વરૂપ પિતાનું સ્વરૂપ જ ત્યજી દે. વિધિની ચાર અવસ્થાઓ છે- ઉત્પત્તિવિધિ, વિનિયોગવિધિ, અધિકારવિધિ અને પ્રયોગવિધિ.] વિધિ ચાર અવસ્થાઓવાળે લતઃ (=સાક્ષાત નહિ, અર્થાત )કહેવાયો છે. પરંતુ તેનું પ્રેરકત્વ સ્વરૂપ આ બધી અવસ્થાઓમાં અનુસ્મૃત છે. તેનું કાર્યરૂપ પણ પ્રેરણાજ્ઞાનપૂર્વક છે. અસ્તિત્વ ધરાવતા પ્રેર્ય પુરુપ વડે જ તે કાર્ય છે, એવું નિશ્ચિત થાય છે. લિ આદિ શબ્દ સાંભળતાં સૌપ્રથમ શરૂઆતમાં પ્રેરણું જ પ્રતીત થાય છે, સાધ્યસાધનજ્ઞાન તે પ્રેરણાના જ્ઞાન પછી જ થાય છે. 288. નવ વાગ્યેષુ શર્મy વિઘિત: પ્રવૃત્તાવિષ્યમાનવામપ્રવર્તમાન પ્રવાd. विध्यतिक्रमात् । मैंवम् , स्वर्ग संसिषाधयिषोस्तत्राधिकारात् । अन्यस्त्वनधिकृत एव, भत्रियादिरिव वैश्यस्तोमे । नासावकुर्वन् प्रत्यवायमर्हति । स्वर्गार्थी तु विधितः प्रवर्तते एव । लिप्सया तु करणांशे प्रवृत्तिरिष्यमाणा क्रत्वर्थमितिकर्तव्यतांशमपि सैव स्पृशेत् । क्रतपकारकामो हि तत्र प्रवर्तते इत्येवं सर्वत्र विधिरुत्सीदेदेवेत्यलं प्रसङ्गेन । 288. નિયોગવાક્ષાર્થવાદી- આ પ્રમાણે કામ્ય કર્મોમાં વિધિથી પ્રવૃત્તિ ઈરછવામાં આવતાં, પ્રવૃત્તિ ન કરનારે પ્રત્યવાય પામે કારણ કે તેણે વિધિનું ઉલ્લંધન કર્યું છે. પ્રવર્તકત્વવાદી- ના, એવું નથી, કારણ કે સ્વર્ગને સાધવાની ઈચ્છાવાળાને જ પ્રવૃત્તિમાં અધિકાર છે, બીજાને અધિકાર જ નથી- જેમ ક્ષત્રિયોને રિયસ્તમ ઉચારવાને Page #316 -------------------------------------------------------------------------- ________________ ફલપ્રવર્ત કત્વવાદી અને નિગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ ૨૯૯ અધિકાર નથી તેમ. તેથી કર્મ ન કરતો તે પ્રત્યાયને પાત્ર બનતું નથી. પરંતુ સ્વર્ગથી વિધિથી કમ માં પ્રવૃત્ત થાય છે જ. કરણાંશમાં (યાગમાં, તૂમાં) લિસાથી પ્રવૃત્તિ ઈચ્છવામાં આવે છે તે જ લિસા તૂ માટે જે ઇતિક્ત વ્યાંશ છે તેને પણ સ્પશે, કારણ કે તૂને ઉપકાર કરવાની ઇચ્છાવાળો ઈતિકર્તવ્યતાંશમાં પ્રવૃત્ત થાય છે. એટલે આ પ્રમાણે સર્વત્ર વિધિને ઉછેદ જ થઈ જાય. વધારે દોષ દર્શાવવા જરૂરી નથી. 289. gિ ૨-~ प्रमाणान्तरसम्पर्कविकले भवतः कथम् । नियोगात्मनि वाक्याथै व्युत्पत्तिर्व्यवहारतः ॥ ननूक्तमाकूतविशेषपूर्वि कां चेष्टामात्मनिष्ठां दृष्ट्वा परत्रापि तथाऽनुमानमित्ययुक्त'मिदम् , स्वात्मन्यपि प्ररणावगमनिमित्ताभावात् । न हि संविदिव स्वप्रकाशा प्रेरणा । न स्वप्रकाशेति चेत् तदुत्पादे तहि निमित्तं मृग्यम् । न तावच्छब्दः, तदानीं व्युत्पत्त्यभावात् । स्वात्मनि प्रेरणावममपूर्वि कां हि चेष्टामुपलब्धवतः ते परत्र चेष्टादर्शनात् तदनुमान सेत्स्यति, तन्निमित्तं लिडादिशब्द इति भोत्स्यते । स पुनव्युत्पत्तिकाले स्वात्मन्येव प्रेरणावगमः चिन्त्यो वर्तते । प्रमाणान्तरात्त तदवगम इति चेत, उत्तिष्ठ, असिद्धं शब्दैकगोचरत्वम् । 259. વળી, લિડ આદિ શબ્દથી અન્ય બીજા કોઈ પ્રમાણને ( શબ્દને સંપર્ક ન ધરાવતા, નિયોગરૂપ વાક્યર્થનું જ્ઞાન વ્યવહાર દ્વારા આપનાં મતમાં કેવી રીતે સંભવે ? પિતાનામાં પ્રેરણા પૂર્વક ચેષ્ટા જોઈ બીજા પુરૂમાં પણ ચેષ્ટા ઉપરથી પ્રેરણાનું અનુમાન થાય છે એમ જે કહ્યું તે બરાબર નથી, કારણ કે પિતાનામાં પણ પ્રેરણાનું જ્ઞાન થવાના નિમિત્તને અભાવ છે. જેમ જ્ઞાન પિતે સ્વપ્રકાશ નથી તેમ પ્રેરણું પણ સ્વપ્રકાશ નથી. જે પ્રેરણા સ્વપ્રકાશ ન હોય તે પ્રેરણાના જ્ઞાનની ઉત્પત્તિનું નિમિત્ત શોધવું જોઈએ. પ્રેરણાના જ્ઞાનની ઉત્પત્તિનું નિમિત્ત લિડ આદિ શબ્દ નથી કારણ કે તે વખતે અર્થાત પહેલી વખત તમે પોતે જ્યારે લિ આદિ શબ્દ સાંભળો છો ત્યારે) આ શબ્દનો અર્થ પ્રેરણું છે એ જ્ઞાન તમને હેતું નથી, તે પછી લિડ આદિ શબ્દ સાંભળી તે શબ્દના અર્થ પ્રેરણાનું જ્ઞાન તમને કયાંથી થાય ? પિતાનામાં પ્રેરણાનપૂર્વક ચેષ્ટા એ જેણે જાણી લીધું છે તે બીજા પુરુષમાં ચેષ્ટા જોઈ તે બીજા પુરુષને પ્રેરણાનું જ્ઞાન થયું છે એવું અનુમાન કરે તે ઘટે છે અને તે બીજા પુરુષને થયેલા પ્રેરણુના જ્ઞાનનું નિમિત્ત લિડ શબ્દ છે એમ કહેવાશે. પરંતુ પેલા પહેલા પુરુષને લિડ આદિ શબ્દ પહેલીવાર સાંભળી તે શબ્દને અર્થ પ્રેરણું છે એવું જ્ઞાન કેવી રીતે થાય છે એ તે વિચારણીય જ રહે છે બીજા કોઈ પ્રમાણથી (= શબ્દથી એવું જ્ઞાન થાય છે એમ જે તમે કહે તે અમારે કહેવું જોઈએ કે ઊઠો ! પ્રેરણા લિડ આદિ શબ્દને જ વિષય છે એ તમારી વાત અસિદ્ધ કરી. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ફલપ્રવર્તકત્વવાદી અને નિયોગવાયાર્થવાદી વચ્ચે વિવાદ 290. या चेयं पूर्वावधारितसुखसाधनभावे कपित्थादौ स्वात्मनि प्रवृत्तिरुपलब्धा, तत्र प्रेरकत्वेन फलार्थि ता निर्शाता, नान्या काचित् प्रेरणा । तदुक्तम्-- स्मरणादभिलाषेण व्यवहारः प्रवर्तते । इति [प्र० वा० भा० २. ४. १८३] फलविषया हीच्छा तत्र स्वसंवेद्या । अतश्च प्रेरिकाज्ञानं शब्दादपि परस्य यत् । कल्प्यते कल्प्यतां तत्र प्रेरिका सैव सुन्दरी ॥ |290. પૂર્વે જેમને સુખના સાધનરૂપે નિશ્ચિતપણે જાણ્યા છે તે કપિત્થ વગેરેમ પિતાની પ્રવૃત્તિ થાય છે એ આપણે જાણીએ છીએ ત્યાં ફળની ઈચ્છા પ્રેરકરૂપે જ્ઞાત થાય છે, બીજી કઈ પ્રેરણા પ્રેરકરૂપે જ્ઞાત થતી નથી. તેથી કહેવામાં આવ્યું છે કે “સ્મરણ દ્વારા અને ઈચ્છા દ્વારા વ્યવહાર ચાલે છે ત્યાં ફલવિષયક ઈચ્છા રવસંવેદ્ય છે. તેથી, બીજા પુરુષને લિડ આદિ શબ્દ દ્વારા પ્રેરિકા પ્રેરણાનું જ્ઞાન થાય છે એમ જે કલ્પવામાં આવ્યું છે ત્યાં પણ પ્રેરિકા તરીકે તે જ ઈચ્છાસુંદરીને કલ્પ. 291. चपेटापरिहाराय मोदकप्राप्तयेऽपि वा । प्रवर्तते बटुर्नासौ जुहुधीति नियोगतः ॥ कथं तद्देवमाचष्टे 'आचार्यचोदितोऽहं जुहोमि' इति । अस्त्ययं व्यपदेशः, आचार्यचोदना तु न तत्र कारणम् , अपि तु हिताहितप्राप्तिपरिहारार्थित्वमेवेति । अतः फलं प्रवर्तकं युक्तम् , अनुभवसाक्षिकत्वात् ।। 291. तमायाने राणा भाटे माह भेजा भाटे ५९५ मटु प्रवृत्ति ४२ छ. होम કર' એ નિયોગથી (=આજ્ઞાથી એ પ્રવૃત્તિ કરતા નથી. તે પછી શા માટે તે એમ કહે છે કે “આચાર્ય દ્વારા આજ્ઞા પામેલે હું હેમ કરું છું " આ પ્રમાણે શબ્દપ્રયોગ થાય છે પરંતુ આચાર્યની આજ્ઞા ત્યાં કારણ નથી, પણ હિતની પ્રાપ્તિની અને અહિતના પરિહારની ઇચછા જ ત્યાં કારણ છે. એટલે ફળ પ્રવર્તક છે એ મત યોગ્ય છે, કારણ કે તેમાં અનુભવ સાક્ષી 292. येऽप्याहुः प्रयोक्त्राशयस्य प्रवर्तकत्वं, यतोऽननुविधेयस्य वचनात् न प्रवर्तमानः कश्चिद् दृश्यते । अनुविधेयस्य पुंसः किञ्चिदब्रुवतोऽपि भ्रभङ्गादिनाऽऽशयमवगम्य प्रवर्तते इति । एतदप्ययुक्तम्, यतः प्रयोक्त्राशयानुमानेन स्वार्थसम्भावनया लोकः प्रवर्तते, न पुनः प्रयोक्तैव प्रीयतामिति । तत्प्रीतिरपि स्वप्रीतिहेतुत्वेनार्यते, न तत्प्रीतित्वेन । बुद्धोऽपि हि नाम सकलसत्त्वहितप्रतिपन्नः परार्थ स्वप्रयोजनायैव सम्पादयति, परार्थ Page #318 -------------------------------------------------------------------------- ________________ ફલપ્રવર્તકત્વવાદી અને નિયોગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ ૩૦૧ सम्पादनद्वारकं तु तत् । तस्मात् स्वप्रीतिरेव प्रवर्ति का । प्रयोक्त्राशयस्य च प्रवर्तकत्वे वेदार्थप्रयोक्त्राशयानवधारणादप्रवृत्तिरेव प्राप्नोति । तस्मात् फलमेव प्रवर्तकम् । 292. કેટલાક કહે છે કે, પ્રયોક્તાને આશય (=ઈચ્છા પ્રવર્તક છે, કારણ કે જેની આરાધના કરવાથી કંઈ મળતું નથી એવા પુરુષના વચનથી કોઈ પ્રવૃત્તિ કરતે દેખાતું નથી. જેની આરાધના કરવાથી પિતાનું કાર્ય પાર પડે એવો તે પુરુષ કંઈ બેલતે પણ ન હોય તે પણ તેનાં ભ્રભંગ વગેરે ઉપરથી તેને આશય (=ઈચ્છા) જાણી માણસ તેના આશયને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે. આ મત પણ યોગ્ય નથી, કારણ કે પ્રયોકતાના આશયનું ભ્રભંગ વગેરે ઉપરથી અનુમાન કરી પોતાને સ્વાર્થ સાધવાની સંભાવના હોય તે જ પ્રયોકતાના આશયને અનુરૂપ પ્રવૃત્તિ માણસ કરે છે, “પ્રયોતાને જ સુખ થાઓ” એમ વિચારી માણસ પ્રયોકતાના આશયને અનુરૂપ પ્રવૃત્તિ કરતા નથી. પ્રયોકતાનું સુખ પિતાના સુખને હેતુ છે માટે તેને માણસ ઈચ્છે છે, કેવળ પ્રયોતાના સુખને ખાતર જ પ્રયોકતાના સુખને માણસ ઈચ્છતે. નથી. સકલ પ્રાણીઓના હિતની જેણે પ્રતિજ્ઞા કરી છે તે બુદ્ધ પણ સ્વાર્થને ખાતર પરાર્થને સાધે છે; પરાર્થના સંપાદન દ્વારા સ્વાર્થનું સંપાદન થાય છે. તેથી પિતાનું સુખ જ પ્રવર્તક છે. પ્રયોકતાનો આશય (=ઈચ્છા) પ્રવર્તક હોય તે વિદાર્થરૂપ પ્રયોકતાના આશયને નિશ્ચય થતું ન હોવાથી અપ્રવૃત્તિ જ પ્રાપ્ત થાય. વિદ્યાર્થરૂપ પ્રયોકતા નિત્ય હોય તે તેને આશય હોય જ નહિ, પરિણામે આશયને અનિશ્ચય પ્રાપ્ત થાય. વેદાર્થરૂપ પ્રયોકતા અનિત્ય હોય તે “જ્યોતિષ્ઠોમ આદિ કર્મ લેકે કરે’ એ પ્રકારને તેને આશય હેય પરંતુ લે કે જ્યોતિબ્દોમ આદિ કર્મ ન કરે તે વેદની આજ્ઞાને ભંગ થવાથી વેદ સ્વામીની જેમ કેપે છે એ નિશ્ચય થતું નથી.] તેથી, ફળ જ પ્રવર્તક છે. 293. यत् पुनः फलस्य प्रेरकत्वे दूषणमभ्यधायि सिद्धासिद्धविकल्पानुपपत्तेरिति तदप्ययुक्तम् , इच्छाविषयीकृतस्य प्रवर्तकत्वाभ्युपगमात् । असिद्धे कथं कामनेति चेत्, असिद्धत्वादेव । इदानीं च तदसिद्धं, नैकान्तासिद्धस्वरूपमेव खपुष्पवत् । सुखे दुःखनिवृत्तौ वा पुंसां भवति कामना । ___न पुनर्योमपुष्पादि कश्चित् कामयते नरः ।। 293. વળી, ફળ પ્રેરક છે એ મતમાં “આ મત અયોગ્ય છે, કારણ કે સિદ્ધ ફળ કે અસિદ્ધ ફળ એ બેય વિકલ્પ ઘટતા નથી' એવું જે પણ તમે જણાવ્યું તે બરાબર નથી, કારણ કે ઇચ્છાને વિષય બનેલા ફળને પ્રવર્તક તરીકે અમે સ્વીકાર્યું છે. નિયોગવાક્ષાર્થવાદી- અસિદ્ધની ઈચ્છા કેમ થાય? ફલપ્રવર્તકવાદી અસિદ્ધ હેવાને કારણે જ. અત્યારે તે અસિદ્ધ છે, જેમ આકાશ કુસુમ એકાન્તપણે અસિદ્ધ સ્વરૂપવાળું છે તેમ તે એકાન્તપણે અસિદ્ધ સ્વરૂપવાળું નથી. સુખ પ્રાપ્ત કરવાની અને દુઃખ દૂર કરવાની પુરુષોને ઈચ્છા હોય છે, પરંતુ આકાશકુસુમને કોઈ પુરુષ ઈછત નથી, Page #319 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૦૨ ફલપ્રવતત્વવાદી અને નિગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ ___ 294. येऽपि रागादेः प्रवर्तकत्वमभ्युपगतवन्तः तैरपि कामनाविषयीकृतं फलमेव प्रवर्तकमभ्युपगतम् । इच्छाविशेषा एव हि रागादयः । यदपि श्रेयस्साधकं प्रवर्तकमुच्यते तदपि न चारु, सत्यामपि श्रेयःसाधनतायामनार्थत्वेन प्रवृत्यभावात् । नन्वर्थिनोऽपि नानियतविषया प्रवृत्तिः, अपि तु नितिश्रेयःसाधनभावे भावार्थ । तस्मात् साधनावगमः प्रवर्तकः । सत्यम् , द्वये सत्यपीच्छैव प्रवति का वक्तुं युक्ता, तस्यां सत्यामेव प्रवृत्तिदर्शनात् । प्रवृत्तिहि नाम प्रयत्नः । प्रयत्नश्चेच्छाकार्य इति काणादाः । विषयनियमे तु श्रेयस्साधनत्वं कारणं, न प्रवृत्त्युत्पादे । 294. જેઓ રાગ વગેરેને પ્રવર્તક તરીકે સ્વીકારે છે તેઓએ પણ ઈચ્છાના વિષય બનેલા ફળને જ પ્રવર્તક તરીકે સ્વીકાર્યું ગણાય કારણ કે રાગ વગેરે વિશેષ પ્રકારની ઇચ્છા જેઓ શ્રેયસ સાધી આપનારને પ્રવર્તક કહે છે તેમને મત બરાબર નથી કારણ કે શ્રેયસ્ સાધી આપનાર હોવા છતાં શ્રેયસૂની ઇચ્છા જ જે ન હોય તો પ્રવૃત્તિ થતી નથી. નિગવાક્યા વાદી– શ્રેયસૂની ફળની] ઇચ્છાવાળો પણ ગમે તે વિષયમાં પ્રવૃત્તિ કરતો નથી પરંતુ જેની શ્રેયસાધનતા જ્ઞાત છે એવા ભાવાર્થમાં (ધાત્વર્થ યાગ આદિ કમમાં) પ્રવૃત્તિ કરે છે. તેથી શ્રેયસૂનું અમુક સાધન છે એવું જ્ઞાન પ્રવર્તક છે. ફલપ્રવર્તકત્વવાદી – તમારી વાત સાચી છે. પરંતુ ઈચ્છા અને શ્રેયસૂસાધનતાશાન બંને હોવા છતાં ઇચ્છાને જ પ્રવતક કહેવી યોગ્ય છે, કારણ કે તેના હેતાં જ પ્રવૃત્તિ દેખાય છે. પ્રવૃત્તિ જ પ્રયત્ન છે. પ્રયત્ન ઇચ્છાનું કાર્ય છે એમ વૈશેષિકે કહે છે. પ્રવૃત્તિના વિષયને નિયત કરવામાં શ્રેયસાધનત્વજ્ઞાન કારણ છે. પ્રવૃત્તિની ઉત્પત્તિમાં તે કારણ નથી. 295. किञ्च भावनावगतं श्रेयस्साधनत्वं प्रवर्तकमिष्यते तैः तच्च न पृथगमिधातुं युक्तम् , भावनायाः त्र्यंशत्वेन तत्स्वरूपावगमसमये एतदंशयोः स्वर्गयागयो साध्यसाधनभावावगतिसिद्धेः । न चांशद्वयावच्छिन्नस्य व्यापारस्य श्रेयस्साधनत्वं रूपं वक्तुमुचितम् , अनिष्पन्नस्य तस्य ताद्रूप्याभावात् । न ह्यनिष्पन्ने गवि तदेकदेशे सास्नादौ गोत्वरूपं सामान्यं निविशते । न चांशत्रयपूरणमन्तरेण भावनाख्यव्यापारनिष्पत्तिरिति । 295. વળી, તેઓ ભાવના (=આથીભાવના પુરુષને પ્રવૃત્તિરૂપ વ્યાપાર જે આખ્યાતસામાન્યને- લકારને વાચ છે તે) દ્વારા જણાવેલ શ્રેયસાધનતાને પ્રવર્તક ગણે છે. અને તેને ( શ્રેયસાધનતાને ભાવનાથી પૃથફ જણાવવી ગ્ય નથી, કારણ કે વ્યાકરૂપે ભાવનાના સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે એના બે અંશે સ્વર્ગ અને યાગના સાથસાધનસંબંધના જ્ઞાનની સિદ્ધિ થઈ જ જાય છે. [કરણ અને ઇતિકર્તવ્યતા એ બે અંશથી Page #320 -------------------------------------------------------------------------- ________________ ફલપ્રવર્તકત્વવાદી અને નિગવાયાર્થવાદી વચ્ચે વિવાદ ૩૦૩ વિશિષ્ટ વ્યાપાર શ્રેયસૂસાધન સ્વરૂપ ધરાવે છે એમ કહેવું ઉચિત નથી કારણ કે [ફળની અપેક્ષાએ અનિષ્પન (=અપરિપૂર્ણ) વ્યાપારમાં શ્રેયસાધનત્વનો અભાવ છે. ગાય ઉત્પન્ન ન થઈ હોય ત્યારે તેના એક દેશ સાસ્નાદિમાં ગેસ્વરૂપ સામાન્ય રહેતું નથી. ત્રણેય અંશોને પરિપૂર્ણ કર્યા વિના ભાવના નામના વ્યાપારની નિષ્પત્તિ થતી નથી. 296. यत्तु लिडादेः शब्दस्य तद्व्यापारस्य वा प्रेरकत्वमुच्यते तत् प्रागेव प्रतिक्षिप्तम् । विधिरपि स्वमहिम्ना वा प्रेरकः स्यात् साध्यसाधनभावावबोधनेन वा ? स्वमहिम्ना प्रेरकत्वमस्य पूर्वमेव निरस्तम् । साध्यसाधनसम्बन्धावबोधनपुरस्सरे तु तस्य प्रवर्तकत्वे फलस्यैव प्रवर्तकत्वमिदमनक्षरमभिहितं भवति ।। 296. લિડ આદિ શબ્દ કે તેને વ્યાપાર પ્રેરક છે એવું જે કહેવામાં આવ્યું છે તેને તે પહેલાં જ નિરાશ કરી દીધું છે. વિધિ (કલિવું પણ પિતાના મહિમાથી પ્રેરક બને છે કે સાધ્યસાધનસંબંધનું જ્ઞાન કરાવીને પ્રેરક બને છે ? એ પિતાના મહિમાથી પ્રેરક બને છે એ મતને નિરાસ તે પહેલાં જ કરી દીધો છે. સાધ્યસાધનસંબંધનું જ્ઞાન કરાવી તે પ્રેરક બને છે એમ કહેતાં તે વગર કહ્યું ફળનું જ પ્રવકપણું તમે જણાવી દીધું. 297. યાદ છે વેત ઢીય વિધે: | प्रत्यक्षादिसमानत्वात् स्वातन्त्र्यं तस्य हीयते ॥ स वाच्यः फलशून्यत्वे सुतरामस्वतन्त्रता । यद्रिक्तमर्थं मूढोऽपि न कश्चिदनुतिष्ठति ॥ को हि नाम निष्फलमर्थ प्रेक्षावाननुतिष्ठेत् ।। 297. કોઈકે કહે છે કે જે ફળને દર્શાવતા વિધિ પ્રવર્તક છે, તે તે વિધિ પ્રત્યક્ષ વગેરે પ્રમાણ જેવો બની જાય છે, પરિણામે વિધિના સ્વાતંત્ર્યની હાનિ થાય છે. [પ્રત્યક્ષપ્રમાણુ અનેક વસ્તુ દર્શાવે છે, પરંતુ તે બધામાંથી જેને તે વસ્તુની ઇચ્છા હોય છે તે પ્રવૃત્તિ કરે છે. એ જ રીતે વિધિ અનેકને ફળ દર્શાવે છે, પરંતુ તે બધામાંથી જેને તે ફળની ઈચ્છા હોય છે તે પ્રવૃત્તિ કરે છે. તેને (=વિધિ ફળ દર્શાવે છે તેની સ્વતંત્રતાની હાનિ થાય એમ કહેનારને કહેવું જોઈએ કે ફળ ન હતાં વિધિ વધુ અસ્વતંત્ર બની જાય, કારણ કે ફળરહિત ઠાલા અર્થનું મૂર્ખ માણસ પણ અનુસરણ નથી કરતો. કયે બુદ્ધિમાન માણસ ફળરહિત અર્થનું અનુષ્ઠાન કરે ? 298. નનું સ્ટેડપ તે ચિત્ત તત્ર ન પ્રવર્તતે ઇવ | વુિં વાતઃ ? काम मा प्रवत्तिषत । न हि कारको विधिः, अपि तु ज्ञापक इत्युक्तम् । ननु फलमप्रदर्शयन्नपि ज्ञापयेत् । न ज्ञापयितुमुत्सहते, प्रेक्षावान् हि ज्ञाप्यते, न च फलं विनाऽसौ तथा ज्ञापितो भवति, इत्यलं बहुभाषितया ॥ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ફળ જ પ્રેરક છે એ તૈયાયિક મત _298. નિયોગવાક્યર્થવાદી– વિધિએ ફળ દર્શાવ્યા છતાં કેટલાક તેમાં પ્રવૃત્ત થતા જ નથી. ફળપ્રવકત્વવાદી– તેથી શું ? ભલે ન પ્રવર્તી, કારણ કે વિધિ કારક નથી પણ જ્ઞાપક છે એમ અમે કહ્યું જ છે. નિગવાક્ષાર્થવાદી- ફળ દર્શાવ્યા વિના પણ વિધિ જ્ઞાન કરાવે. ફળપ્રવર્તકત્વવાદી– ના, ફળને દર્શાવ્યા વિના વિધિ જ્ઞાન કરાવવા ઉત્સાહિત થતો નથી બુદ્ધિમાનને જ વિધિ જ્ઞાન કરાવે છે અને ફળ વિના બુદ્ધિમાન તથા (=તે પ્રકારે, વિધિ દ્વારા જ્ઞાન પામતા નથી. વધુ ચર્ચા કરવાનું પ્રયોજન નથી. 299. પચૈષ્યમાળ ઘરનું ગેરકાતામતઃ | यमर्थमधिकृत्येति सूत्रं व्यधित सूत्रकृत् ॥ तस्मात् पुंसः प्रवृत्तौं प्रभवति न विधिर्नापि शब्दो लिङ्गादि र्व्यापारोऽप्येतदीयो न हि पटुरभिधाभावनानामधेयः । न श्रेयस्साधनत्वं विधिविषयगतं नापि रागादिरेवं तेनाख्यत् काम्यमानं फलममलमतिः प्रेरकं सूत्रकारः ॥ 299. ઈચ્છવામાં આવતું ફળ [અમુક કર્મમાંથી નિષ્પન્ન થાય છે એમ દેખવામાં આવતાં જ તે ફળ [ત કર્મ કરવામાં પુરુષને પ્રેરક બને છે. એટલે જ સૂત્રકાર ગૌતમે વમર્થનધિત્ય પુરુષઃ પ્રવર્તતે તત પ્રયોગન– “જે અર્થને માટે પુરુષ પ્રવૃત્તિ કરે છે તે પ્રયોજન છે એવું સૂત્ર રચ્યું છે. તેથી પુરુષને પ્રવૃત્તિ કરાવવામાં ન તો વિધિ સમર્થ છે કે ન તે લિડ આદિ શબ્દ કેન તે લિ આદિ શબ્દને વ્યાપાર જેનું નામ અભિધાભાવના છે. વિધિના વિષયનું (=કર્મનું) શ્રેયસૂસાધનપણું પણ પ્રવૃત્તિ કરાવવામાં શક્તિમાન નથી, તેમ જ રાગ આદિ પણ એ જ પ્રકારે પ્રવૃત્તિ કરાવવામાં શક્તિમાન નથી. એટલે વિશદ બુદ્ધિવાળા સૂત્રકાર ગૌતમે કામ્યમાન ફળને જ પ્રેરક કહ્યું છે. 300. T परपक्षान् प्रतिक्षिप्य प्रेरकं कथितं फलम् । एवं परमतद्विष्टैर्वाक्यार्थः स्वयमुच्यताम् ॥ उच्यते । 'यमर्थमधिकृत्य पुरुषः प्रवर्तते तत् प्रयोजनम् [न्याः सू० १.१.२४] इति वदता सूत्रकृता फलं प्रवर्तकमिति प्रदर्शि तम् । 'प्रमाणेनायं खलु ज्ञाताऽर्थमुपलभ्य तमीप्सति जिहासति वा । तस्येप्साजिहासाप्रयुक्तस्य समीहा प्रवृत्तिरुच्यते । सामर्थ्य पुनररयाः फलेनाभिसम्बन्धः' न्या०भा०] इति च ब्रुवाणो भाष्यकारोऽपि Page #322 -------------------------------------------------------------------------- ________________ તૈયાયિક મતે વાક્યર્થ फलेप्सां प्रवति को प्रादीदृशदिति तदीयां सरणिमनुसरद्भिरस्माभिरपि तथैव तत् થતમૂ | 300, શંકાકાર– પરપક્ષને દ્વેષ કરનાર તમે નયાચિકેએ આ પ્રમાણે બીજાઓના પક્ષનું ખંડન કરી ફળ પ્રેરક છે એમ કહ્યું હવે તમે પોતે જ વાક્યાથને જણ. નૈયાયિક- અમે જણાવીએ છીએ. જે અર્થ માટે પુરુષ પ્રવૃત્તિ કરે છે તે પ્રયોજન છે એમ કહેતાં સૂત્રકાર ગૌતમે ફળ પ્રવર્તક છે એમ દર્શાવી દીધું. “આ જ્ઞાતા પ્રમાણ દ્વારા અર્થને જાણે તે અર્થને મેળવવા ઈચ્છે છે કે ત્યજવા ઈચ્છે છે અર્થને મેળવવાની કે તજવાની ઇચ્છાવાળા તે પુરૂને પ્રયત્ન પ્રવૃત્તિ કહેવાય છે. પ્રવૃત્તિનું સામર્થ્ય (=સાફલ્ય) એ તેને ફળ સાથે સંબધ થ એ છે – આ પ્રમાણે બેલતા ભાષ્યકાર વાસ્યાયને પણ ફળની ઈચ્છાને પ્રવર્તક તરીકે દર્શાવેલ છે. તેમની વિચારસરણીને અનુસરતા અમે પણ તેમ જ કહ્યું છે. 30, . વાસયાતુ ન વિપિ સૂત્રામાણ્યાખ્યાં સૂચિત ત | શત: शिक्षित्वा वाक्यार्थस्वरूपं वयमाचक्ष्महे । किमिति ताभ्यामसौं न सूचितः इति चेत् पृथक्प्रस्थाना इमा विद्याः । प्रमाणविद्या चेयमान्वीक्षिकी, न वाक्यार्थविद्येति । 301. સૂત્રકાર અને ભાગ્યકાર બંનેએ ક્યારેય વાક્યર્થને સૂચવ્યું નથી, એટલે અભ્યાસ કરીને વાયાર્થીનું સ્વરૂપ અમે જણાવીએ છીએ. શંકાકાર- શા માટે તેમણે એ વાક્યાથને સૂચવ્યો નથી ? યાયિક – આ ચિદ] વિદ્યાઓને વિષય જુદો જુદો છે. આન્ધાક્ષિકી પ્રમાણુવિદ્યા છે, વાકયાથ વિદ્યા નથી. * 302. વં પાડપિ તરમાદ્ધિ તિ થવાકૃતિનાતચતુ: પાર્થ इति न्यायसूत्र २. २. ६५] । स्थाने प्रश्नः । स तु शब्दानामर्थासंस्पर्शितां वदन्तं रुदन्तं च शमयितुं शब्दप्रामाण्यसिद्धये सूत्रकृता यत्नः कृतः । 302. શંકાકાર- જે એમ હોય તે વ્યક્તિ, આકૃતિ અને જાતિ પદાર્થ ( પદને અથ) છે' એમ કહી પદના અર્થને શા માટે અહી (=આન્વીક્ષિકીમાં દર્શાવ્યો છે ? નૈયાયિક- તમારો પ્રશ્ન એગ્ય છે. શબ્દોની અર્થસંસ્પર્શિતાને જણાવતા અને પોકાર કરતા બૌદ્ધોને શાંત કરવા માટે અને શબ્દના પ્રામાણ્યને પુરવાર કરવા માટે સૂત્રકારે પ્રયત્ન કર્યો છે. ____303. यद्येवं वाक्यार्थमपि बाह्यं वास्तवमन्तरेण शास्त्रस्य प्रमाणता न प्रतिष्ठां लभते इति तत्रापि प्रयत्नः कर्तव्य एव । सत्यम् , पदार्थप्रतिपादनयत्नेनैव तु कृतेन तत्र यत्नं कृतं मन्यते सूत्रकारः, यदथं पृथकपदार्थेभ्यो न वाक्यार्थमुपदिशति स्म । तस्माद Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ યાયિક મતે વાકયાર્થ यमस्याशयः – पदार्थ एव वाक्यार्थ इति । तत्किममुमेव पक्षमनुमोदामहे पदार्थ एव वाक्यार्थ इति । बाढं ब्रूमः । किन्तु नैकपदार्थो वाक्यार्थः, अनेकस्तु पदार्थो वाक्यार्थः । :03. શંકાકાર - જો એમ હોય તે બાહ્ય વાસ્તવિક વાકષાર્થ વિના પણ શાસ્ત્રની (=વેદની) પ્રમાણુતા પ્રતિષ્ઠા ન પામે, એટલે વાકથાર્થને જણાવવા માટે પણ સૂત્રકારે પ્રયત્ન કરે જ જોઈએ. Rયાયિક- સાચું, પદાર્થનું પ્રતિપાદન કરવાને યત્ન કરાતાં વાક્યાનું પ્રતિપાદન કરવાને યત્ન પણ થઈ જ ગમે છે એમ સૂત્રકાર માને છે, એ કારણે જ આ સૂત્રકારે પદાર્થોથી પૃથફ વાક્યાથને ઉપદેશ આપે નથી. એટલે એમને આશય એ છે કે પદાર્થ જ વાક્યર્થ છે. શંકાકાર- તે શું આપણે પદાર્થ જ વાકયાથ છે એ પક્ષનું જ અનુમોદન કરીએ નિયયિક- ચોક્કસપણે અમે હા કહીએ છીએ. પરંતુ એક પદાર્થ વાકયાથ નથી, પણ અનેક પદાર્થો વાકયાર્થ છે. * 304. નન્વેનેડપિ મવદ્ પાર્થ પ્રવાસી, ન ઘટ્રા વાયા મવતુમતિ | सामान्ये हि पदं वर्तते, विशेषे वाक्यम् । अन्यच्च सामान्यम् , अन्यो विशेषः । अन्यत्राप्युમ્ “ત્રાધિયે ન વાયા તિ | તમાજ: gવા, શાશ્વ વાવયાર્થઃ | 304: શંકાકાર - અનેક હોવા છતાં એ પદાર્થ જ છે અને પદાર્થ વાકયાર્થ બનવાને લાયક નથી. પદ સામાન્યને જણાવે છે, વાક્ય વિશેષને જણાવે છે અને સામાન્ય જુદું છે અને વિશેષ જુદું છે. બીજું પણ કહેવામાં આવ્યું છે કે “અહીં જે આધિકર્યો છે તે વાક્યર્થ છે.” તેથી પદાર્થ જુદો છે અને વાયાર્થે જુદો છે. 305. ૩. તદુમનમામિ “ને પુદ્દાથી વાચાર્યો, ન પુનરેવા કૃતિ तन्न गृहीतमायुष्मता । एतदुक्तं भवति–परस्परसंसृष्टपदार्थसमुदाया वाक्यार्थ इति । संसर्ग एवाधिक इति यदत्राधिक्यमित्युच्यते । न चानाक्षिप्तविशेषत्वेन संसर्ग उपपद्यते इति विशेषो वाक्यार्थ इत्युच्यते । 305. Rયાયિક - અમે ઉત્તર આપીએ છીએ. અમે જે કહ્યું કે અનેક પદાર્થ વાક્યર્થ છે, પણ એક પદાર્થ વાકયાથ નથી તેને આપ આયુષ્માન સમજ્યા નથી. એનાથી આ કહ્યું કહેવાય કે પરસ્પર સંસ્કૃષ્ટ પદાર્થોને સમુદાય વાક્યા છે. સંસગવાક્યર્થવાદી- અહીં સંસર્ગસંબંધ જ અધિક છે એટલે જે અહીં આધિક્ય છે એ વાકયાર્થ છે' એમ અમે કહીએ છીએ. વિશેષવાક્યર્થવાદી– વિશેષને આક્ષેપ કર્યા વિના સંસર્ગસંબંધ ઘટ તથી [કારણ કે સંસર્ગ વ્યકિતવિશેષમાં રહે છે, એટલે વિશેષ વાકયાર્થ છે એમ અમે કહીએ છીએ. Page #324 -------------------------------------------------------------------------- ________________ યાયિક મતે વાક્યાથ . ७०७ 306. ससंगैस्तु स्वरूपतो न वाक्यार्थः, अपदार्थत्वात् , गौः शुक्ल आनीयताम्' इति पदार्थग्रामे संसर्गवाचिनः पदस्याश्रवणात्, श्रवणेऽपि सुतरामनन्वयात् । 'गौः शुक्ल आनीयतां संसर्गः' इति कोऽस्यार्थः ? तस्मात् संसृष्टो वाक्यार्थी, न संसर्गः । तदुक्तम् 'व्यतिषक्ततोऽवगतेय॑तिषङ्गस्य' इति बृहती१.१.७] । न च तन्तुभिरिव पटः, वीरणैरिव कटः तदतिरिक्तोऽवयविस्थानीयः पदार्थनिर्वय॑मानो वाक्यार्थ उपलभ्यते, जातिगुणक्रियावगमेऽपि अवयविबुद्धेरभावात् । न च पदार्थावयवी वाक्यार्थः । तेन पृथग् वाक्याथ नोपदिष्टवानाचार्यः । 306. नैयायि:- ५२'तु २२२ २३५तः पायार्थ नथी, १२९५ पहा नथी, બીજુ “શુકલ ગાય લાવ' આ પદસમૂહમાં સ સર્ગસંબંધનું વ ચક પદ સંભળાતું નથી અર્થાત એવું પદ છે નહિ, સ સર્ગસંબંધનું વાચક પદ સંભળાતું હોય તો પણ તે પદને અત્યંત અનન્વય છે જેમ કે “શુકલ ગાય લાવ સંસર્ગએનો શો અર્થ છે તેથી સંસૃષ્ટ પદાર્થો વાક્યર્થ છે, સંસર્ગ વાકયાર્થ નથી. એટલે જ કહ્યું છે કે “સંબદ્ધ ઉપરથી સબંધનું જ્ઞાન થતું હોવાથી [સંબંધ વાયાર્થ નથી. [અર્થાત સંબદ્ધ પદાર્થો ઉપરથી સબંધનું જ્ઞાન અથપત્તિથી-અન્યથાનુપત્તિથી થાય છે, તેથી સંસર્ગસંબંધ પદાર્થ નથી કે વાક્યર્થ નથી – પદવા નથી કે વાક્યા નથી. જેમ તંતુઓ વડે તંતુઓથી ભિન્ન પટ અને વીરણે વડે વીરણોથી ભિન્ન કરી ઉત્પન્ન થતો જણાય છે તેમ પદાર્થો વડે પદાર્થોથી ભિન્ન અવયવસ્થાનીય વાકક્ષાર્થ ઉત્પન્ન થતા જણાતી નથી કારણ કે જાતિ ગુણ, ક્રિયાનું જ્ઞાન થવા છતાં તે પદાર્થોના બનેલા અવયવીનું જ્ઞાન થતું નથી. અને પદાર્થોને બનેલે અવયવી વાક્યર્થ નથી તેથી વાકક્ષાર્થને પ્રથફ ઉપદેશ (= પદાર્થના ઉપદેશથી જુદો વાક્યાથને ઉપદેશ) આચાર્ય ગૌતમે આ નથી. . 307. ननु गुणप्रधानभावमन्तरेण न संसर्गोऽवकल्पते । न चैकस्मिन् वाक्ये बहूनि प्रधानानि भवन्ति । प्राधान्यमेव हि तथा सति न स्यात् । गुणास्तु बहवो भवन्ति । यदिदमनेकगुणोपरक्तमेकं किञ्चित् प्रधानं स वाक्यार्थ इति तद्विषयेयमेकस्वभावा बुद्धिः । सत्यम् , तथाऽपि ते एव संसृष्टाः पदार्था अवभासन्ते, न तदारब्धः कश्चिदेकः । संसर्गसिद्धिकृतस्तु गुणप्रधानभावोऽभ्युपेयते । स च गुणप्रधानभावो न नियतः, येनैकमेवेदं प्रधानमिति व्यवस्थाप्येत । क्वचित् क्रिया प्रधानं, कारकः गुणः; व्रीहिभिर्यजेतेति । क्वचित् कारकः प्रधानं, क्रिया गुणः, द्रव्यस्य चिकीर्षितत्वेनावगमात् , व्रीहीन् प्रेक्षतीति । सिद्धतन्त्रां क्वचित् साध्यं तत्तन्त्रमितरत् क्वचित् । शब्दप्रयोगतात्पर्यपर्यालोचनया भवेत् ।। Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ સંસૃષ્ટ પદાર્થોને સમુદાય વાકયાથ છે એ યાયિક મત तस्माद् गुणप्रधानभावानियमादन्योन्यसंसृष्टः पदार्थसमुदायो वाक्यार्थ इति एतावदेव श्रेयः । संसर्गावगमे च सर्ववादिनामविवादः ।। वाक्यार्थं मन्वते येऽपि नियोग भावनां क्रियाम् । तैरप्यन्योन्यसंसृष्टः पदार्थग्राम इष्यते ।। '307. શંકાકાર ગૌણપ્રધાનભાવ વિના સંસર્ગસંબંધ ઘટતો નથી. અને એક વાક્યમાં બહુ પદાર્થો પ્રધાન હતા નથી, જે બહુ પદાર્થો પ્રધાન હોય તે પ્રાધાન્ય જ ન બને. ગૌણ પદાર્થો બહુ હોય છે. અનેક ગૌણ પદાર્થોથી ઉપરક્ત (=વિશેષિત) જે કઈ એક પ્રધાન પદાર્થ હોય છે તે વાક્યર્થ છે, એટલે તેને વિષય કરનારી આ બુદ્ધિ એકભાવવાળી છે. નૈયાયિક – સાચું, તેમ છતાં તે સંસ્કૃષ્ટ પદાર્થો જ્ઞાનમાં ભાસે છે, તે પદાર્થોથી ઉત્પન્ન થયેલે કઈ એક અવયવીરૂપ વાક્યર્થ જ્ઞાનમાં ભાસતું નથી. પદાર્થો વચ્ચેના સંસર્ગસંબંધની સિદ્ધિમાંથી નિષ્પન્ન થતે પદાર્થોને ગુણપ્રધાનભાવ અમે સ્વીકારીએ છીએ. તે ગુણપ્રધાનભાવ નિયત નથી કે જેથી આ એક જ પદાર્થ પ્રધાન છે એમ સ્થાપના કરાય. કેટલીક વાર ક્રિયા પ્રધાન છે અને કારક ગૌણ છે, જેમકે “ત્રીહિ વડે યજ્ઞ કરે', જ્યારે કેટલીક વાર કારક પ્રધાન છે અને ક્રિયા ગૌણ છે, કારણ કે ત્યાં ક્રિયા દ્રવ્યના સંસ્કારક તરીકે જ્ઞાત થાય છે, જેમકે “ત્રીહિને તે છાંટે છે. કેટલીક વાર કિયા (=સાધ્ય) કારકને =સિદ્ધને અધીન હોય છે જ્યારે કેટલીક વાર કારક ( સિદ્ધ) ક્રિયાને (સાધ્યને અધીન હોય છે. શબ્દપ્રયોગના તાત્પર્યની પર્યાચના દ્વારા આ નિર્ણય થાય. તેથી, ગુણપ્રધાનભાવ અનિયત હેઈ અન્ય સંસ્કૃષ્ટ પદાર્થોને સમુદાય વાક્યર્થ છે એટલું જ માનવું સારું છે. સંસર્ગનું જ્ઞાન થાય છે એ બાબતે સર્વ વાદીઓ સંમત છે. જેઓ નિયોગને, ભાવનાને કે ક્રિયાને વાક્યર્થ માને છે તેઓ પણ અન્યોન્ય સંસ્કૃષ્ટ પદાર્થોના સમુદાયને તે ઈચ્છે છે. 308. ननु संसर्गवदन्यव्यवच्छेदोऽपि गम्यते, 'गौः शुक्ल आनीयताम्' इति श्रते UTTAવાદ્રિવ્યવ છેવાતીતિશના / સત્યમ્ , સંસપૂર્વવાસ્તુ વ્યaછે: / રૂઢિ गुणसंसष्टो हि गौः कृष्णादिभ्यो व्यवच्छिद्यते । अन्यापोहस्तु न पदार्थ इत्युक्तम् । तस्मान्न भेदो वाक्यार्थः । _308. શંકાકાર – સંસર્ગની જેમ અન્ય વ્યવછેદ (=ભેદ) પણ જ્ઞાત થાય છે, કારણ કે શુકલ ગાય લાવ' એમ સાંભળતાં કૃષ્ણ, અર્ધ વગેરેના વ્યવની પ્રતીતિ થતી દેખાય છે. નૈયાયિક- સાચું, પરંતુ વ્યવછેદ પહેલાં સંસગ થાય છે. શુકલ ગુણથી સંસ્કૃષ્ટ ગાય કૃષ્ણ વગેરેથી વ્યાવૃત્ત (=વ્યવરિચ્છન્ન થાય છે. અન્યાહ (=અન્ય વ્યાવૃત્તિ) એ પદાર્થ (=શબ્દાર્થ) નથી એ અમે કહ્યું છે. તેથી અન્ય વ્યવચ્છેદ (=અન્યાહ=ભેદ) વાક્ષાર્થ નથી. 309. ન રાંણsfપ ન રાબ્દાર્થ: સત્ય , ન હિ રામ ન भवति, न तु ततो न प्रतीयते । अनभिधेयः कथं प्रतीयते इति चेत्, एतदने Page #326 -------------------------------------------------------------------------- ________________ ફળ વાકયા છે એ નૈયાયિક મત 30८ निर्णेष्यते । व्यवच्छेदे तु न सा गतिः । तस्मात् संसष्टाः पदार्था वाक्यार्थ इति स्थितम् । 309. ॥२- संसग शम्दाथ नथी. નૈયાયિક સાચું, સંસર્ગ શબ્દને વાચ્ય નથી બનતે પરંતુ તેની પ્રતીતિ નથી થતી मेम नहि. શંકાકાર- જે શબ્દવાચ્ય નથી તેની પ્રતીતિ કેવી રીતે થાય ? તૈયાયિક- તેને નિર્ણય આગળ ઉપર કરીશું. પરંતુ વ્યવચછેદની બાબતમાં જુદી પરિસ્થિતિ છે. [અર્થાત વ્યવછેદ શબ્દને વાચ્ય નથી એટલું જ નહિ પણ તેની પ્રતીતિ પણ થતી નથી ]તેથી, સંસ્કૃષ્ટ પદાર્થો વાક્યોથ છે એ સ્થિર થયું. _310. अथ वा गुणीभूतेतरपदार्थानुगृहीत एक एव प्रधानभूतः पदार्थो वाक्यार्थ इत्येकाकारप्रतीतिबलादुपेयताम् । एकस्त्वयमसावर्थ इति न निर्णेतं शक्यते । यदि त्ववश्यमेकस्य कस्यचिदभिषेककलशो दातव्यः तत् फलस्यैव दीयताम् । न हि निष्प्रयोजनम् किञ्चिद्वाक्यमुच्चार्यते । क्वचित् साक्षात् पदोपात्तं क्वचित् प्रकरणागतम् । क्वचिदालोचनालभ्यं फलं सर्वत्र गम्यते ॥ सकलेन च कारककलापेन क्रिया निर्वय॑ते, क्रियया च फलम् । न तु फलेनान्यत् किमपि निर्वय॑ते इति प्रधानत्वात् फलमेव वाक्यार्थः । 310. २२ २अथवा जो मनी गयेसा माना | पहा था अनुगृहीत (34) બનેલે એક જ પ્રધાનભૂત પદાર્થ વાક્યર્થ છે એમ એક આકારવાળી પ્રતીતિના બળે સ્વીકારો. રીયાયિક પરત એક પ્રધાનભત અર્થ આ છે એ નિર્ણય કર શકય નથી તેમ છતાં જો કેઈ એક ઉપર અભિષેકને કળશ ઢોળવો હોય તો તે કળશ ફળ ઉપર જ ઢળવો જોઈએ. કઈ પણ વાકય નિપ્રોજન બોલાતું નથી. ફળ કેટલીક વાર સાક્ષાત પદ દ્વારા જ્ઞાત થાય છે, કેટલીક વાર પ્રકરણ ઉપરથી ફલિત થાય છે, કેટલીક વાર વિધિસ્વરૂપની પર્યાલોચના દ્વારા જ્ઞાત થાય છે, ફળ સર્વત્ર જ્ઞાત થાય છે. સકલ કારકસમૂહ વડે ક્યિા ઉત્પન્ન થાય છે, ક્રિયાથી ફળ ઉત્પન્ન થાય છે, પરંતુ ફળથી પછી બીજુ કંઈ ઉત્પન્ન થતું નથી, એટલે પ્રધાન હોવાથી ફળ જ વાકયાર્થ છે. 311. ननु फलमपि पुरुषार्थमिति पुरुषः प्रधानं स्यात् । नैतदेवम् , फलं सुखात्मकत्वात् पुरुषाश्रितं भवति, सुखादीनामात्मगुणत्वात् । न चेतावता पुरुषः प्रधानम् । सोऽपि हि फलार्थमेव यतते । भावना तावत् फलनिष्ठ एव व्यापारः । नियोगस्यापि फलं विना न प्रवर्तकत्वमित्युक्तम् । क्रियाया अपि केवलाया वाक्यार्थत्वमपास्तम् । तस्मात् फलस्य साध्यत्वात् सर्वत्र तदवर्जनात् । क्रियादीनां च तादर्थ्यात् तस्य वाक्यातेष्यते ॥ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ફળ વાક્યા છે એ તૈયાયિક મત 311. શંકાકાર- ફળ પણ પુરુષ માટે છે એટલે પુરુષ પ્રધાન બને. યાયિક- એમ નથી, ફળ સુખાત્મક હોઈ પુરુષરૂપ આશ્રયમાં હોય છે, કારણ કે સુખ વગેરે આત્માના ગુણે છે. એટલા માત્રથી પુરુષ પ્રધાન નથી. પુરુષ પોતે પણ ફળ માટે જ પ્રયત્ન કરે છે. ભાવના એ ફલનિક જ [પુરુષને પ્રવૃત્તિરૂપ વ્યાપાર છે. ફળ વિના નિયોગનું પણ પ્રવકત્વ નથી એ અમે જણાવી ગયા છીએ. કેવળ ક્રિયાનું વાક્યા હોવાપણું અમે નિરસ્ત કર્યું છે. તેથી, ફળ સાધ્ય હોવાથી, તેને સર્વત્ર અત્યાગ હોવાથી અને ક્રિયા વગેરે તેને માટે હવાથી, ફળને વાક્યર્થ તરીકે અમે ઇચ્છીએ છીએ. ____ 312. ननु फलस्य स्वर्गादे: निसर्गतः सिद्धरूपत्वात् कारकैः सह सम्बन्धो न प्राप्नोति । सिद्धस्य च कः संबन्धः ? क्रियागर्भ इति चेत् तर्हि फलमपि कारकाण्यपि क्रियया सम्बध्यन्ते, को विशेषः ? सत्यम् , परं तु कारकाणि साधनत्वेन, फलं तु साध्यत्वेन । क्रियया हि फलं साध्यते, न फलेन क्रियेत्यतः फलस्यैव प्राधान्यमिति सिद्धम् । - 312. શંકાકાર સ્વગ વગેરે ફળ સ્વાભાવિકપણે સિદ્ધરૂપ હોઈ કારકે સાથે ફળ સંબંધ પામતું નથી. સિદ્ધને કયો સંબંધ હોય ? જે કહે કે ક્રિયાગભ =ક્રિયા પર આધારિત) સંબંધ, તે ફળ પણ અને કારકે પણ ક્રિયા સાથે સંબંધ ધરાવે છે, તે પછી ફળને કિયા સાથેના સંબંધ અને કરકેના ક્રિયા સાથેના સંબંધ વચ્ચે શું ફરક? નૈયાયિક તમારી વાત સાચી, પરંતુ કારક સાધનરૂપે અને ફળ સાધ્યરૂપે ક્રિયા સાથે સંબંધ ધરાવે છે. ક્રિયા વડે કળ સાધ્ય બને છે, ફળ વડે ક્રિયા સાધ્ય બનતી નથી, એટલે ફળનું જ પ્રાધાન્ય છે એ સિદ્ધ થયું. _313. અન્યોતિવિવિત ઉa થર્મ ___ द्वाक्यार्थभावमुपयाति पदार्थपुञ्जः । एतच्च चेतसि निधाय ततो न भिन्न वाक्यार्थमभ्यधित कञ्चन सूत्रकारः ।। प्राधान्ययोगादथ वा फलस्य वाक्यार्थता तत्र सतां हि यत्नः । प्रयोजनं सूत्रकृता तदेव प्रवर्तकत्वेन किलोपदिष्टम् ॥ 313. અન્ય સંસર્ગ સંબંધથી વિશેષિત પદાર્થોને સમુદાય જ વાકયાર્થપણું પામે છે. આ વસ્તુ મનમાં ધારીને પદાર્થથી પૃથફ કઈ વાકયાથ સૂત્રકાર ગૌતમે કહ્યો નથી. અથવા, ફળનું પ્રાધાન્ય હેવાથી ફળ વાક્યર્થ છે, ફળને માટે જ સજજને પ્રયત્ન કરે છે. ફળ એ જ પ્રયોજન છે. સૂત્રકાર ગૌતમે પ્રયજન પ્રવર્તક છે એમ ઉપદેશ આપે છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોગ વાક્યર્થ છે એ મતની પરીક્ષા ૩૧૧ 314. अपरे पुनर्लिङ्गादिशब्दश्रवणे सति समुपजायमानमात्मस्पन्दविशेषमुद्योगं नाम वाक्यार्थमाचक्षते । तत्स्वरूपं तु वयं न जानीमः, कोऽयमात्मस्पन्दो नामेति ? बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्कारा हि नव आत्मनो गुणा विशेषगुणा भवन्ति, नान्ये । तत्रायमात्मस्पन्दो बुद्धिर्वा स्यात् प्रयत्नो वा इच्छाद्वेषयोरन्यतरो वा ? अन्ये तु विकल्पयितुमपि न युक्ताः । तत्र यदि बुद्धिरात्मस्पन्द उच्यते, तर्हि प्रतिभा वाक्यार्थ इत्युक्तं भवति, न नूतनं किञ्चिदुत्प्रेक्षितमेतत् । अथ प्रयत्न आत्मस्पन्दः, तर्हि भावनाया नामान्तरकरणमुद्योग इति । अथेच्छाद्वेषयोरन्यतरोऽसौ, तर्हि सुखेच्छा दुःखजिहासा वा वाक्यार्थ इत्यक्षपादपक्ष एवाय, नापूर्व किञ्चित् । अथापि भाट्टपरिकल्पितो व्यापार आत्मस्पन्दः, सोऽपि भावनैव, नार्थान्तरम् । अथानुष्ठेयः प्रेरकः कश्चिदर्थ उद्योगः, स तहि नियोग एव, उपसर्गान्यत्वमिदं, न वस्तु अन्यत् । तस्मादश्रुतपूर्वेण कृतमुद्योगपर्वणा । स भारतमनुष्याणां गोचरो न तु मादृशाम् ।। [314. વળી બીજાઓ લિડ આદિ સાંભળતાં ઉત્પન્ન થતા ઉદ્યોગ નામને આત્માને વિશેષ પ્રકારનો પરિસ્પદ વાક્યર્થ છે એમ કહે છે. તે આત્મપરિસ્પંદનું સ્વરૂપ અમે જાણતા નથી, આ આત્મપરિસ્પદ શું છે ? બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર એ નવ આત્માના ગુણો આત્માના વિશેષ ગુણ છે, બીજા કોઈ વિશેષ ગુણે આત્માના નથી. તે નવ વિશેષ ગુણેમાં શું બુદ્ધિ આ આત્મપરિસ્પદ છે કે પ્રયત્ન આત્મ પરિસ્પદ છે કે ઇચ્છી-દેષ બેમાંથી કઈ એક આત્મપરિસ્પંદ છે ? બાકીના ગુણેની બાબતમાં તે આત્મપરિસ્પદ હેવાને વિકલ્પ ઊઠાવ પણ ગ્ય નથી ત્યાં જે બુદ્ધિને આત્મપરિસ્પદ કહેવામાં આવે તે પ્રતિભા વાક્યર્થ છે એમ કહ્યું કહેવાય. આમ આ કોઈ નવા પક્ષની કલ્પના નથી. હવે જે પ્રયત્નને આત્મપરિસ્પદ માનવામાં આવે તે ભાવનાને . નવું નામ ઉદ્યોગ” આપવામાં આવ્યું એમ જ થશે. જે ઇચ્છા-દેષમાંથી કોઈ એકને આત્મપરિસ્પદ ગણવામાં આવે તે સુખની ઈચ્છા કે દુઃખને છોડવાની ઈચ્છા વાકયાથ છે એ અક્ષપાદ ગૌતમને પા જ આ બની જશે, કોઈ અપૂર્વ પક્ષ નહિ રહે. જો ભાદોએ માનેલે વ્યાપાર આત્મપરિસ્પદ હોય તે તે આત્મપરિસ્પદ પણ ભાવના જ બને, અન્ય કંઈ નહિ. જે અનુઠેય અને પ્રેરક એવો કઈ અર્થ ઉઘોગ હોય તે તે નિગ જ હેય, ઉદ્યોગ અને નિયોગ વચ્ચે કેવળ ઉપસર્ગોનું (‘ઉત અને “નિનું) જુદાપણું છે, વસ્તુનું જુદાપણું નથી, તેથી કદી પહેલાં ન સાંભળેલી ઉદ્યોગની ચર્ચાથી સર્યું, તે ઉદ્યોગ [મિયા] છાયામાં રત મનુષ્યોને ગોચર છે, મારા જેવાને ગૌચર Wી. 315. अन्यैस्तु प्रतिभा वाक्यार्थ इष्यते । तत्पक्षस्तु संसर्गनिर्भासज्ञाननिराकरणेन प्रागेव प्रतिक्षिप्तः । Page #329 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભા વાકયાર્થ છે એ મતની પરીક્ષા प्रतिभा खलु विज्ञानं तच्च शब्देन जन्यते । न तु शब्दस्य विषयो रूपधीरिव चक्षुषः ।। बाह्यस्य विषयस्याभावात् सैव विषय इति चेत्, न, तस्य समर्थितत्वात् । योऽपि 'व्याघ्र आयातः' इत्युक्ते शूरकातरनराधिकरणनानाप्रकारकार्योत्पादः, स बाह्येऽर्थे व्याघ्रागमनादौं प्रतिपन्ने वासनानुसारेण भवन् न प्रतिभामात्रहेतुको भवति । तस्य हि ज्ञायमानोऽर्थः कारणं, न तज्ज्ञानमात्रम् । अर्थस्तदानीं नास्तीति चेत , विप्रलम्भकवाक्यमिदम् असत्यार्थ भविष्यति, न त्वबाह्यविषयम् तत् । यथाऽवहिते वनितात्मनि बाह्येऽर्थे वासनानुसारेण कुणप इति कामिनीति भक्ष्यमिति प्रतिभा भवन्ति, तथा शब्दार्थेऽपि व्याघ्रागमनेऽवगते शूराणामुत्साहः कातराणां भयमित्यादि कार्य भवति । न त्वेतावता प्रतिभा शब्दार्थो भवितुमर्हति । तस्मात् वाक्यप्रयोजनत्वेन वा यदि प्रतिभा वाक्यार्यः कथ्यते, कथ्यतां नाम, न त्वसौ शब्दस्याभिधेया। अनभिधेयाऽपि संसर्गवद्वाक्यार्थ इति चेत्, तत्राप्युक्तम् संसृष्टा अर्था वाक्यार्थः, न संसर्गः, एवमिहापि प्रतिभान्तोऽर्थाः वाक्यार्थः, न प्रतिभेति । शब्दस्य च प्रत्यक्षवत् वर्तमानार्थनिष्ठत्वाभावाद् अनागताधर्थाभिधायिनोऽर्थासन्निधानेन प्रतिभापरत्वम् यदुच्यते तदप्ययुक्तम् , अनागतादिविषयत्वेऽपि तस्यार्थविषयत्वं प्रसाधितमिति कृतं विस्तरेण । 315. બીજાઓ પ્રતિભાને વાયાર્થ તરીકે ઇચ્છે છે. સંસર્ગસંબંધનું જ્ઞાન વાક્યર્થ છે એવા પક્ષના નિરાકરણ દ્વારા આ પક્ષ પહેલેથી જ નિરસ્ત થઈ ગયો છે. પ્રતિભા વિજ્ઞાન છે. તે પ્રતિભારૂપ વિજ્ઞાન શબ્દથી ઉત્પન્ન થાય છે પણ શબ્દને વિષય નથી જેમ રૂપજ્ઞાન ચક્ષુથી ઉત્પન્ન થાય છે પણ ચક્ષને વિષય નથી તેમ બાહ્ય વિષયને અભાવ હોવાથી વિજ્ઞાન જ શબ્દને વિષય છે એમ જે કહે તે અમે કહીશું કે ના, તે બરાબર નથી, કારણ કે બાહ્ય વિષયનું અમે સ ર્થન કર્યું છે. “વાઘ આવ્યો’ એમ કહેવામાં આવતાં તે સાંભળનાર શૂર, કાયર નરેમાં જે જુદા જુદા પ્રકારનાં કાર્યો પેદા થાય છે તે કાર્યો વાધઆગમન આદિ બાહ્ય અર્થ જ્ઞાત થયા પછી વાસના અનુસાર પિદા થાય છે, એટલે એ કાર્યોની ઉત્પત્તિનું કારણ પ્રતિભામાત્ર =વિજ્ઞાનમાત્ર) નથી. તે કાર્યોની ઉત્પત્તિનું કારણ તે જ્ઞાત થત અર્થ છે અને નહિ કે તે અર્થનું જ્ઞાનમાત્ર. [જ્યારે કહેવામાં આવે છે કે “વાઘ આવ્યો” ત્યારે વાઘઆગમનરૂપ બાહ્ય અર્થ જે ન હોય તે છેતરનાર માણસના આ વાક્યને અર્થ અસત્ય છે, પરંતુ તે વાક્યને બાહ્ય વિષય નથી એમ નહિ. જેમ વનિતારૂપ બાહ્ય અર્થનું જ્ઞાન થતાં વાસના અનુસારે “આ અસ્પૃશ્ય શરીર છે “આ ભેગને વિષય છે, “આ ભક્ષ્ય છે' એવાં જ્ઞાન ( પ્રતિભાઓ જન્મે છે તેમ શબ્દાર્થરૂપ વાઘઆગમન જ્ઞાત થતાં શૂરને ઉત્સાહ કાયરને ભય વગેરે કાર્યો ઉત્પન્ન થાય છે. પરંતુ એટલામાત્રથી પ્રતિભા શબ્દાર્થ (=વાક્યાર્થ) બનવા યોગ્ય નથી. તેથી, વાક્યના પ્રયોજનરૂપે જે પ્રતિભાને વાક્યર્થ કહેતા Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભા વાકયાર્થ છે એ મતની પરીક્ષા ૩૧૩ હે તે કહે, પરંતુ તે શબ્દની અભિધેય નથી – વાક્યની વાચ નથી. અભિધેય ન હોવા છતાં સંસર્ગની જેમ તે વાક્યર્થ છે એમ જે કહે તો જેમ ત્યાં પણ અમે કહ્યું છે કે સંસ્કૃષ્ટ પદાર્થો વાક્યર્થ છે, સસંગ વાક્યર્થ નથી તેમ અહીં પણ અમે કહીએ છીએ કે પ્રતિભાને (વાક્યાર્થજ્ઞાનનો વિષય બનેલા અર્થો વાગ્યાથ છે, પ્રતિભા (=વાયાર્થજ્ઞાન. વાયાર્થ નથી. જેમ પ્રત્યક્ષ વર્તમાન અર્થને વિષય કરે છે તેમ શબ્દ વતમાન અર્થને વિષય કરતે ન હેઈ, અનાગત વગેરે અર્થનું અભિધાન કરતા શબદનું અર્થના અસન્નિધાનને કારણે પ્રતિભા પરત્વ પ્રતિભાવિષયકત્વ જે કહેવાયું છે તે પણ બરાબર નથી. શબ્દને વિષય અનાગત વગેરે હોવા છતાં શબ્દને વિષય અર્થ જ છે, [વિજ્ઞાન અર્થાત પ્રતિભા નથી], એ અમે પુરવાર કર્યું છે, એટલે વધુ વિસ્તાર કરવાની જરૂર નથી. 16. વાયા: પરમાર્થ gવ તયં ને જાનાનિમિત: तद्वानप्युदितः पदस्य विषयस्तेनार्थसंस्पर्शिता । अप्रामाण्यमतश्च बाह्यविषयाभावेन यद्वर्ण्यते तच्छब्दस्य निरस्तमित्यकलुषं प्रामाण्यमस्य स्थितम् ।। इति न्यायमञ्जर्यापञ्चममाह्निकम् ॥ 316. વાયાર્થ પરમાર્થ જ છે (=બાહ્ય અસ્તિત્વ ધરાવતે વાસ્તવિક જ છે. તેથી આ વાક્યર્થ કલ્પનાની નીપજ નથી પદનો વિષય તદ્વાન ( જાતિમત) છે એ અમે સિદ્ધ કર્યું છે. તેથી શબ્દ બાહ્ય અર્થોને સ્પર્શે છે એ સિદ્ધ થાય છે. બાહ્ય વિષયના અભાવને કારણે શબ્દનું જે અપ્રામાણ્ય બૌદ્ધો વર્ણવે છે તેને અમે નિરાસ કર્યો છે. આમ શબ્દનું અલુષિત પ્રામાણ્ય સ્થિર થયું છે. યંત ભટ્ટ કૃત ન્યાયમંજરીનું પાંચમું આહ્નિક સમાપ્ત Page #331 --------------------------------------------------------------------------  Page #332 -------------------------------------------------------------------------- _