________________
મીમાંસકના ‘અસ્મય માણુક્ત કત્વ' હેતુની સમીક્ષા
9. तस्मात् पौर्वापर्यपर्यालोचनारहितयथाश्रुतमन्त्रार्थवादमूला भ्रान्तिरेषा, न पुनः परमार्थतः कश्चित् कञ्चिद् वेदस्य कर्त्तारं स्मरति । तस्मादकृतका वेदाः, अवश्यस्मरणीयस्यापि कर्तुरस्मरणात् । न च व्यधिकरणो हेतु:, च व्यधिकरणो हेतु:, अस्मर्यमाणकर्तृकत्वादित्येवं साधनप्रयोगात् ।
9. તેથી પૌર્વાપના વિવેકવિચાર વિના, જેવા સાંભળ્યા તેવા મન્ત્રાર્થવાદ આ ભ્રાન્તિના (=વેદકર્તાની સ્મૃતિના)મૂળમાં છે; પરમાથ તઃ વેદના કોઇ પણ કર્તાનું સ્મરણ કાઇને થતું નથી. તેથી, વેદ અકર્તૃક છે [= કરાયેલા નથી, રચાયેલા નથી], કારણ કે જેનું સ્મરણ અવશ્ય થવું જોઇ એ તે વેદકર્તાનું સ્મરણ થતું નથી. [‘કારણ કે જેનું સ્મરણુ અવશ્ય થવુ જોઈએ તે વેદકર્તાનું સ્મરણ થતું નથી'—] આ હેતુનું અધિકરણ[ ‘અકૃતકત્વ’એ] સાધ્યના અધિકરણથી જુદું નથી. [કોઈ કહે કે અકૃતકત્વરૂપ સાધ્ય વેદમાં છે, જ્યારે કતૃ સ્મરણાભાવરૂપ હેતુ વેદમાં નથી પણ મનુષ્યમાં છે; આમ સાધ્ય અને હેતુના અધિકરી જુદાં છે. આવી શંકાના સમાધાનમાં કહેવું પડયું છે કે ના, એવું નથી] કારણ કે અહીં હેતુ છે અસ્મ`માણુકેતુ કત્વ [અથા ત્ જેનું સ્મરણ ન કરાતું હોય એવા કર્તા વડે રચાયેલ હોવાપણું, અને નહિ કે વેદકર્તા, વિષયક સ્મરણના અભાવ.]
10. ગોયતે । વિ સદ્ ગુષ્યયનકેનું સાધનમુપેક્ષિત યાજ્ઞિ: અયममिवो हेतुरस्मर्यमाणकर्तृकत्वादिति प्रयुक्तः । तस्मादस्तु नाम । नैनाम् हेत्वन्तरोपन्यासिनो निगृह्णीमः । अक्षुद्रकथेयं प्रस्तुता ! अयमपि त्वस्मर्यमाणकर्तृकत्वादिति हेतुः किं स्वतन्त्र एवाकर्तृकत्वसिद्धये प्रयुज्यते उतास्मदुपरचितरचनात्वप्रतिघातायेति । तत्र न तावदनुमानमनुमानान्तरपरिपन्थि कथयितुमुचितम् ; प्रत्यक्षागमवदनुमानस्याप्यनुमानबाधकत्वानुपपत्तेः । न हि तुल्यबलयोरनुमानयोर्बाध्यबाधकभावस्तुल्यबलत्वादेव । अतुल्यबलत्वे तु यत्कृतमन्यतरस्य दौर्बल्यं तत एव तदप्रामाण्यसिद्धेः किमनुमानबाधया ।
10. નૈયાયિક- અહીં અમે ઉત્તર અપીએ છીએઃ વેદ અનાદિ છે એ પુરવાર કરવા પોતે આપેલ ‘ગુરુઅધ્યયનપૂ`કત્વ' હેતુની મીમાંસા ઉપેક્ષા કરે છે અને આ નવા ‘અસમમાણુક્ત વ’હેતુ આપે છે. તેા ભલે આ હેતુ હા. ખીને હેતુ આપનાર મીમાંસકાને અમે નિગ્રહસ્થાનમાં નાખીશું નહિ. તેમણે બહુ મેાટી વાત કરી ! ‘અસ્મય માણુર્તૃક હોવાથી’ એના આ હેતુ પણ શું અકત્વ પુરવાર કરવા સ્વતંત્ર જ પ્રયોજવામાં આવે છે કે અમે આપેલ ‘રસનારૂપ હેાવાથી' એ હેતુના પ્રતિધાત કરવા પ્રયોજવામાં આવે છે ? તેમાં [બીજા વિકને અનુલક્ષી રહેવું જોઈએ કે ] ખીજા અનુમાનનુ વિરોધી અનુમાન કહેવુ. ઉચિત નથી, કારણ કે જેમ પ્રત્યક્ષ અને આગમમાં અનુમાનબાધકવ ઘટે છે તેમ અનુમાનમાં અનુમાન ખાપવધતું નથી; [અથાત્ પ્રત્યક્ષ અને આગમ અનુમાનના બાધક હાઈ શકે છે, પરંતુ અનુમાન અનુમાનનુ' બાધક હાઈશકે નહિ. ]તુલ્યબળવાળાં એ અનુમાનો વચ્ચે બાધ્યબાધકન ભાવ નથી કારણ કે તે તુલ્યબળવાળાં છે. જો એ અનુમાના તુલ્યબળવાળાં ન હેાય તે જેતે