SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ મીમાંસકના “અસ્મયભાણુકવ’ હેતુની સમીક્ષા કારણે બેમાંથી એક અનુમાનનું દૌર્બલ્ય હેય તેને લઈને એ અનુમાનનું અપ્રામાણ્ય પુરવાર થઈ જતું હોઈ [પેલા બીજા] અનુમાન વડે આ અનુમાનના બંધની જરૂર જ ક્યાં રહે છે ? 11. તરિક્વાર્થ તમિધામિતિ ચેત તથયુમ, પુત્ર ળિ યુपदितरेतरविरोधिधर्मद्वयप्रयोजकहेतुद्वयोपनिपातायोगात् । न हि यात्मकानि वस्तूनि भवितुमर्हन्ति इत्यवश्यमन्यतरस्तत्राप्रयोजकहेतुः । अप्रयोजकत्वादेव तस्यागमकत्वे किं विडम्बनार्थेन हेत्वन्तरेण प्रयुक्तेन । विरुद्धाव्यभिचार्यपि नाम न कश्चिद्धेत्वाभास इति वक्ष्यामः । प्रकरणसमोऽपि न यः कश्चित् सत्प्रतिपक्षो हेतुरिष्यते, अपि तु संशयबीजभूतोऽन्यतरविशेषानुपलम्भो भ्रान्त्या हेतुत्वेन प्रयुज्यमानस्तथोच्यते इति दर्शयिष्यामः । तस्मात् परोदीरितं हेतुं निराचिकीर्षता वादिना तद्गतपक्षवृत्तितादिधर्मपरीक्षणे मनः खेदनीयम् । न हि प्रतिहेत्वन्वेषिणा वृथाऽटाट्या कर्तव्या । 11. “રચનારૂપ હોવાથી’ એ હેતુના વિડંબન માટે એને કહેવામાં આવ્યો છે એમ તમે મીમાંસકે કહેતા હો તે તે પણ યોગ્ય નથી, કારણ કે એક ધમમાં એકબીજાના વિરોધી બે ધર્મોના પ્રાજક બે હેતુઓનું સમકાળે સાથે થવું ઘટતું નથી. બે સ્વભાવવાળી વસ્તુઓ હોવી શક્ય નથી એટલે બેમાંથી એક હતુ ત્યાં અવશ્ય અપ્રાજક છે. અપ્રાજક હોવાને કારણે જ્યારે તે અગમક છે ત્યારે વિડંબનાર્થ બીજો હેતુ આપવાને શું અર્થ? વિરુદ્ધાવ્યભિચારી નામને કોઈ હેવાભાસ પણ નથી એ અમે અગીઆરમાં આહ્નિકમાં] જણાવીશું. [ વિરુદ્ધાવ્યભિચારી હેવાભાસ દિમાગ સ્વીકારે છે હેતુબિંદુરીકામાં પૃ. ૭૦ ઉપર ચર્ચાટ કહે છે કે “પ્રમાણસમુચ્ચય ગ્રંથમાં પરાનુમાન પરિચ્છેદમાં દિમાગે આ વિરુદ્ધાવ્યભિચારી હેવાભાસનું નિરૂપણ કર્યું છે. સહેતુનાં લક્ષણેથી યુક્ત બે હેતુઓ એક ધર્મમાં વિરોધથી સાથે થતાં વિરુદ્ધાવ્યભિચારી હેલાભાસ થાય છે. પરંતુ ધર્મનીતિ આ હેત્વાભાસ સ્વીકારતા નથી (ન્યાયબિંદુ ૩.૧૧૦-૧૧૨).] [ અહીં જયંતે જે કહ્યું છે તે ઉપરથી તે એ સ્પષ્ટ થાય છે કે જેને તૈયાવિક પ્રકરણસમ હેવાભાસ ગણે છે અને જેનું બીજુ નામ સત્રતિપક્ષ છે તેને જયંત સ્વીકારતા નથી, એટલે જ તે આગળ કહે છે કે ] જે કઈ હેત્વાભાસને સપ્રતિપક્ષ હેત્વાભાસ તરીકે તૈયાયિકએ ઈચ્છે છે તે પ્રકરણસમ હેત્વાભાસ પણ સંભવ નથી. પરંતુ બેમાંથી એક વિશેષનું સંશય બીજભૂત અગ્રહણું જ ભ્રાન્તિને લીધે હેતુ તરીકે પ્રયોજાતાં પ્રકરણસમ કહેવાય છે એ અમે (અગીઆરમા આહ્નિકમાં] દર્શાવીશું. તેથી, બીજાએ આપેલા હેતુનું ખંડન કરવાની ઈરછા ધરાવતા વાદીએ એ હેતુગત પક્ષવૃત્તિ વગેરે ધર્મોની પરીક્ષા કરવામાં મનને પરિશ્રમ આપવો જોઈએ. પ્રતિ હેતુ શોધવામાં વૃથા ભટકવું જોઈએ નહિ. 12. ननु कतरदनयोः साधनयोरप्रयोजक रचनास्वादस्मर्यमाणकर्तकत्वादिति च । उच्यते । रचनात्वमेव प्रयोजकम् , न हि पुरुषमन्तरेण कचिदक्षरविन्यासो દૃષ્ટ: |
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy