________________
રચનાત્વ' હેતુમાં મીમાંસકદર્શિત દેશને પરિહાર
भो भगवन्तः सभ्याः ! क्वेदं दृष्ट क वा श्रुतं लोके । । यद्वाक्येषु पदानां रचना नैसर्गिकी भवति ॥ यदि स्वभाविकी वेदे पदानां रचना भवेत् ।।
पटे हि हन्त तन्तूनां कथं नैसर्गिकी न सा ॥ : “શો તેવીfમયે,’ [ગથ૦ ૨.૬.૧] “નારાયf નમસ્કૃત્ય,' [. મા. શાહ ], “ત્યુત્તરસ્યાં સિ સેવતામાં' [કુમારસં૦ .] તિ સુત્વે નાવે कचित् कर्तपूर्वकत्वमपरत्र तद्विपर्यय इति महान् व्यामोहः । एवं धूमोऽपि कश्चिदनग्निक इत्यपि स्यात् ।
12. મીમાંસક— રચનારૂપ હોવાને કારણે “અસ્મર્ષમાણકર્તક હેવાને કારણે આ બેમાંથી કયો હેતુ અપ્રાજક છે?
તૈયાયિક–અમે ઉત્તર આપીએ છીએ. “રચનારૂપ હોવાથી એ હેતુ જ પ્રયોજક છે કારણ કે પુરુષ વિના કયારેય અક્ષરવિન્યાસ જે નથી. હે પૂજ્ય સભ્ય ! લેકમાં તમે ક્યાં જોયું કે સાંભળ્યું કે વાક્યગત પદોની રચના નૈસર્ગિકપણે [અર્થાત પુરુષની અપેક્ષા વિના થાય છે? જે વેદમાં પદોની રચના સ્વાભાવિક [અર્થાત્ પુરુષનિરપેક્ષ] હેય તે પટમાં તંતુઓની રચના કેમ સ્વાભાવિક નથી ? “શનનો વીમિeગે' [ અથવ૦ ૧.૬.૧], “નારાયણં ન ” [મહાભા આ૦૧.૧], “મરપુરહ્યાં હિશિ સેવામા” [કુમારસં૦૧.૧] એમાં રચના પણું તુલ્ય હોવા છતાં કયાંક તે કર્તાપૂર્વક છે અને બીજે એનાથી ઊલટું [અથાત કર્ધ્વનિરપેક્ષ) છે એમ માનવું ટી બ્રાન્તિ છે. આ રીતે તો કોઈક ધૂમ અનગ્નિક છે એમ કહેવાનું થાય.
13. વિમિતાની ગુમારસંભવતુલ્યોગસી વેઃ સT:? I aહો ! સર્વાસ્તિoધુર્વે वेदप्रामाण्यं साधितं नैयायिकेन ! अलमुपहासेन । रचनामात्रमेव तुल्यं वेदस्य कुमारसम्भवेन, नान्यत् । न चेयतोपहसितुं युक्तम् । किमस्य शब्दत्वसामान्य शखशब्दसाधारणं नास्ति, सत्तासामान्यं वा सर्वसाधारणमिति ? ।
13. મીમાંસક – શું તે હવે આ વેદ કુમારસંભવતુલ્ય બની ગયે ? અહો ! સૌ આસ્તિકામાં અગ્રેસર એવા નિયાયિકે વેદપ્રામાણ્ય સિદ્ધ કર્યું ! ' વૈયાયિક– ઉપહાસ રહેવા દે. કુમારસંભવ સાથે વેદની કેવળ રચના જ સમાન છે, બીજું કંઈ સમાન નથી; અને આટલા માત્રથી ઉપહાસ કરે યોગ્ય નથી. શું વેદગત શબ્દસ્વસામાન્ય શંખશબ્દમાં પણ સભાનપણે નથી ? શું વેદગત સત્તા સામાન્ય બધામાં સભાનપણે નથી ? . 14.નનું યા: વાછિદ્રાદ્ધિના: વાર્તપૂર્વિ: |
ताभ्यो विलक्षणैवेयं रचना भाति वैदिकी ॥ इहाध्ययनवेलायां रूपादेव प्रतीयते । अकृत्रिमत्वं वेदस्य भेदैस्तैस्तैरनन्यगैः ॥