________________
આયુર્વેદવાક્યોનું પ્રમાણ આપ્તવમૂલક છે એ નીયાયિક મતે વધારોઘટાડે, વ્યાધિઓના ઉપશમના ઉપાયે, ઔષધે, ઔષધોના વિવિધ સંયોગ વિયોગે, ઔષધોની માત્રાઓ, ઔષધોના રસ, વીર્ય અને વિપાકે, અને દેશ-કાળ-પુરુષ-અવસ્થાભેદે ઔષધના શકિતભેદ–આ બધાનું ગ્રહણ એક જન્મમાં કરવું અશક્ય છે, અને જન્માન્તરમ અનુભવેલી વસ્તુઓનું સ્મરણ અશક્ય છે - 67. નોડનત્તત્તાન્નરવધિરિદ વ્યાધિર્નિવો
न संख्यातुं शक्या बहुगुणरसद्रव्यगतयः । विचित्राः संयोगा: परिणतिरपूर्वति च कुतः ।
- चिकित्सायाः पारं तरति युगलक्षैरपि नरः ॥ 61. માણસો અનંત છે. વ્યાધિઓ અહીં નિરવધિ છે. અનેક ગુણ, રસ અને દ્રવ્યોની અસર જાણવી શક્ય નથી. ઔષધિના સંયોગો જાતજાતના છે. પરિણતિ ( = શરીરની અને ચિત્તની દશા) પણ અપૂવ હોય છે. તેથી ચિકિત્સાશાસ્ત્રમાં તરીને પાર જવું લાખો યુગોમાંય માણસ માટે ક્યાંથી શક્ય બને ? 68. વેવ મારૂ ધાતોમવત શાન્તયે |
योगान्तरात्तदेवास्य पुनः कोपाय कल्पते । या द्रव्यशक्तिरेकत्र पुंसि नासौ नरान्तरे । . हरीतक्याऽपि नोद्भूतवातकुष्ठे विरेच्यत ॥
शर धुद्रिक्तपित्तस्य ज्वराय दधि कल्पते । तदेव भुक्तं वर्षासु ज्वरं हन्ति दशान्तरे ॥ न चोपलक्षणं किञ्चिदस्ति तच्छक्तिवेदने ।
येनैकत्र गृहीताऽसौ सर्वत्रावगता भवेत् ॥ .... यो वा ज्ञातुं प्रभवति पुरुषः तत्सामर्थ्य निरवधिविषयम् ।
स्यात् सर्वज्ञः स इति न विमतिस्तस्मिन्कार्या स्ववचनकथिते ॥.
68 જે દ્રવ્ય અમુક ધાતુને શાંત કરે છે તે જ દ્રવ્ય જ્યારે બીજાં દ્રવ્ય સાથે સંયોગ પામે છે ત્યારે તે ધાતુને ફરી પ્રકોપ કરે છે. એક પુરુષ પ્રત્યે જે દ્રવ્યની શક્તિ કામ કરે છે તે જ દ્રવ્યની શકિત બીજ પુરુષ પ્રત્યે કામ કરતી નથી. [કેમ ? પ્રકૃતિભેદને લીધે.] જેને વાયુને કારણે બંધકોષ થયો હોય તેને હરડેથી પણ રેચ થતો નથી. શરદઋતુમાં પિત્તને પ્રકપ થતો હોવાથી ત્યારે દહીં ખાવાથી તાવ આવે છે. વર્ષાઋતુમાં બીજી અવસ્થામાં તે જ દહીં ખાવાથી તાવ ઊતરી જાય છે. દ્રવ્યની શક્તિને જાણવાનું કે ઈચિહ્ન નથી કે જેના વડે એક ઠેકાણે તે શક્તિ જણાતાં તે સર્વત્ર જણાઈ જાય. દ્રવ્યનું નિરવધિ વિષયો (= દરદીઓ) પ્રત્યેનું