________________
ચૌદ વિદ્યાસ્થાને પ્રમાણ છે
इतिहासपुराणाभ्यां वेदं समुपबृहयेत् ।
बिभेत्यल्पश्रुताद्वदो मागयं प्रतरिष्यति ॥ इति [महा०भा० आ०१.२६५] 145. આનાથી (= ઉપરની ચર્ચા દ્વારા) ઈતિહાસ અને પુરાણનું પ્રમાણ પણ નિર્ણત થઈ ગયું એમ સમજી લેવું, કારણ કે ઈતિહાસ-પુરાણને પાંચમો વેદ કહેવામાં આવ્યો છે. [મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે ઇતિહાસ અને પુરાણ વડે વેદની બરાબર પૂર્તિ કરવી જોઈએ. અલ્પાથી વેદને ભર્યું છે કે મને તે ઉલંઘશે, મારા પર દોષ આપશે.
146. અથ વા વિનમાં સુમિનિકોન ? વૈમૂકવાત સ્મૃતિવૃત પુરાણTIनामपि भवतु प्रामाण्यम् । तेषा, प्रामाण्ये तावदविवादः। सदाचारस्याप्य नुपनिबद्धस्य वेदमूलत्वादेव भवतु प्रामाण्यम् ।
145. અથવા અમારા ખોટા પક્ષપાતથી શું ? વેદમૂલક હોવાના કારણે સ્મૃતિઓની જેમ પુરાણનું પણ પ્રામાય છે. પુરાણેના પ્રમાણ બાબતે કઈ વિવાદ નથી. સ્મૃતિમાં બેંધાયેલા નહિ એવા સદાચારનું પ્રામણ વેદમૂલક હેવાને કારણે જ ભલે હે.
147. सर्वथा तावद् वेदाश्चत्वारः पुराणं स्मृतिरिति षडिमानि विद्यास्थानानि साक्षात्पुरुषार्थसाधनोपदेशीनि पूर्वोक्तरीत्या प्रमाणम् । व्याकरणादीनि षडङ्गानि अङ्गत्वेनैव तदुपयोगीनि, न साक्षाद् धर्मोपदेशीनि । कल्पसूत्रोष्वपि विक्षिप्तकर्मक्रमनियमसंग्रहमात्रम् , नापूर्वोपदेशः । मीमांसा वेदवाक्यार्थविचारात्मिका । वेदप्रामाण्यनिश्चयहेतुश्च न्यायविस्तर इत्यामुखे एवोक्तम् । तदिमानि चतुर्दशविद्यास्थानानि प्रमाणम् । कानिचित् साक्षादुपदेशीनि, कानिचित् तदुपयोगीनि इति सिद्धम् ।
147. ચાર વેદ, પુરાણ અને સ્મૃતિ આ છે, પુરુષાર્થના ઉપાયને સાક્ષાત ઉપદેશ આપનાર વિદ્યાસ્થાને પૂર્વોક્ત રીતે પ્રમાણ છે. વ્યાકરણ વગેરે છ અંગે અંગ હેવને કારણે વેદ, પુરાણ અને સ્મૃતિને સમજવા માટે ઉપયોગી છે; તેઓ ધર્મને સાક્ષાત ઉપદેશ આપતા નથી. કલ્પસૂત્રમાં પણ અપૂવને (ધમન) ઉપદેશ નથી પરંતુ કમ વિના વેદમાં જ્યાં ત્યાં વિહિત કર્મોના એગ્ય ક્રમને સંગ્રહ માત્ર છે. મીમાંસા વેદના વાક્યો અર્થઘટનરૂપ છે. વેદના પ્રામાણ્યની સ્થાપના કરવા માટે ન્યાયશાસ્ત્રનો વિસ્તાર છે એ અમે આમુખમાં જ જણાવી દીધું છે. તેથી આ ચૌદ વિદ્યા સ્થાને પ્રમાણ છે, કેટલાંક ધમને સાક્ષાત ઉપદેશ આપે છે જ્યારે કેટલાંક તેમને સમજવા માટે ઉપયોગી છે, એ પુરવાર થયું.
___148 यानि पुनरागमान्तराणि परिदृश्यन्ते तान्यपि द्विविधानि–कानिचित् सर्वात्मना वेदविरोधेनैव प्रवर्तन्ते बौद्धादिवत् , कानिचित् तदविरोधेनैव कल्पितव्रतान्तरोपदेशीनि शैवादिवत् ।
148. જે બીજા આગમ ચારે બાજુ દેખાય છે તે બે પ્રકારના છે– કેટલાંક સર્વથા