SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ | વેદની જેમ ધર્મશાસ્ત્રોનું પ્રમાણ આપતપ્રત્યક્ષમૂલક છે 143. મીમાંસક-જે એમ હેય તે અષ્ટકા વગેરે કર્મોનું ધમપણું ગ્રહણ ન કર્યું હેવાને કારણે તમારે ઈશ્વર અસર્વજ્ઞ બની જાય. અથવા, જાણીનેય ઉપદેશ ન આપતા તે અકારુણિક બની જવાની આપત્તિ આવે. મૈયાયિક-આ દોષ નથી આવતું. ઈશ્વર બધું જ જાણે છે. કેટલુંક પોતે ઉપદેશે છે અને કેટલુંક બીજાઓ પાસે ઉપદેશાવે છે, કારણ કે તે બીજાઓ તે ભગવાનના અનુગ્રાહ્યો છે અને તેના અનુયહને કારણે જ તેમને તથાવિધ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મનુ વગેરેને ધર્મ પ્રત્યક્ષ છે એમ વેદમાં પણ આપણે વાંચીએ છીએ “વિશિષ્ટ તપના પ્રભાવી ધમને સાક્ષાત્કાર કરનારા ઋધિઓ થયા હતા. તેમણે ઉત્તરકાલીન, હીનશક્તિવાળા અને ધમને સાક્ષાત્કાર ન કરનારાઓને મંત્રો – મંત્રોના શબ્દો અને અર્થો બને—ઉપદેશ વડે સાચી રીતે આવ્યા' [નિયુક્ત ૧ ૬.૨૦) એમ પણ આપણે વેદમાં વાંચીએ છીએ. ___144. नन्वेवं प्रत्यक्षमूलत्वाविशेषात् श्रुतिस्मृत्योविरोधे विकल्पः प्राप्नोति बृहद्रथन्तरविष्योरिव, न बाध्यबाधकभावः । न हीश्वरप्रत्यक्षस्य योगिप्रत्यक्षस्य च प्रामाण्ये कश्चिद्विशेषः । नैसर्गिकाहार्यत्वकृतस्तु भविष्यति । किं तेन ? उच्यते । भवतु विकल्पः । को दोषः ? वेदमूलत्ववादिभिरपि कश्चिद्विकल्पो व्याख्यात एव । विषयविभागेन वा विकल्पो व्याख्यास्यते । न च श्रतिस्मृतिविरोधीदाहरणं किञ्चिदस्तीति स्वाव्यायाभियुक्ताः । तस्मादाप्तप्रत्यक्षमूलत्वेन वेदानामिव धर्मशास्त्राणां प्रामाण्यम् । 144 મીમાંસક-આમ સભાનપણે પ્રત્યક્ષમૂલક હોવાને કારણે શ્રુતિ અને સમૃતિ વચ્ચે ત્યારે વિરોધ થાય ત્યારે, વિકપ (બેમાંથી કોઈ એકને રવીકાર) પ્રાપ્ત થાય, બૃહન્ની અને રથન્તરની બે વિધિઓની જેમ. [ ૩ પૃષ્ઠ મવતિ” અને “થ gષ્ઠ મવતિ એ બે વિધિએમાંથી એક વિધિને સ્વીકાર કરવામાં આવે છે.] એમની વચ્ચે બાધ્યબાધકભાવ પ્રાપ્ત ન થાય, કારણ કે ઈશ્વરપ્રત્યક્ષ અને યોગિપ્રત્યક્ષના પ્રામાયમાં કોઈ ભેદ નથી; અલબત, એકનું પ્રામાણ્ય નૈસર્ગિક છે જ્યારે બીજાનું તપના પ્રભાવથી ઉપલબ્ધ થયેલું છે, પરંતુ તેથી શું ? નૈયાયિક— અમે ઉત્તર આપીએ છીએ કે ભલે (કૃતિ અને સ્મૃતિને વિરોધ હોય ત્યારે) વિકલ્પ છે. એમાં શું દેશ છે ? સ્મૃતિના પ્રામાણ્યને વેદમૂલક માનનારાઓએ પણ [શ્રુતિસ્મૃતિનો વિરોધ જણાતાં કઈક વખત] કેઈક વિકલ્પ સમજાવ્યો છે અથવા વિષયવિભાગ દ્વારા વિકપને સમજાવવામાં આવે છે. સ્વાધ્યાયાભિયુકતો તો માને છે કે શ્રુતિ અને સ્મૃતિ વચ્ચેના વિરોધનું કોઈ ઉદાહરણ નથી. નિકઈ એ કે આપ્તનું પ્રત્યક્ષ મૂળમાં હેવાને કારણે જેમ વેદનું પ્રામાણ્ય છે તેમ ધર્મશાસ્ત્રોનું પણ પ્રામાણ્ય છે. 145 एतेन इतिहासपुराणप्रामाण्यमपि निर्णीतं वेदितव्यम् । इतिहासपुराणं હિં પ્રખ્ય વૈદ્રમાદુ: | સર્જી — ૧. બૃહત સામથી સાધ્ય પૃષ્ઠસ્તોત્ર થાય છે. ૨. રથન્તર સામથી સાધ્ય પૃષ્ઠસ્તોત્ર થાય છે.
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy