________________
૧૫૦
જાતિ અને વ્યક્તિ વચ્ચે કોઈ સંબંધ ઘટતો નથી એ બૌદ્ધ મત
સંબંધથી રહે છે જ્યારે પટ તંતુઓમાં સમવાય સંબંધથી રહે છે આ છે પૃથગાશ્રયસમાયિત્વ. નિત્ય પરમાણુઓની યુતસિદ્ધિ પૃથગ્નતિમત્ત્વ અર્થાત પૃથગ્નમનોગ્યતા છેજ્યારે અનિત્ય પદાર્થોની યુતસિદ્ધિ યુત શ્રયસમાયિત્વ અર્થાત પૃથગાયાવરિથતિ છે] આકાશ આદિ વિભુ દ્રવ્યોની વચ્ચે કેઈ સંબંધ જ નથી. પરંતુ આ પારિભાષિક સમજૂતી પણ પ્રક્રિયા માત્ર છે. પૃથવરૂપે સિદ્ધિ અર્થાત નિષ્પત્તિ કે જ્ઞપ્તિ એ યુતસિદ્ધિ છે એમ કહેવાય છે. તેનાથી ઊલટી અમૃતસિદ્ધિ છે, એટલે એક્યરૂપે સિદ્ધિ છે, એમ સ્થિર થાય છે; અને તેમ હતાં સંબંધની વાત કરવી મુશ્કેલ છે.
15. अवयवावयविनोरपि समवायात्मा सम्बन्ध एवमेव परिहर्तव्यः, यथाऽऽह भट्टः 'नानिष्पन्नस्य सम्बन्धो निष्पत्तौ युतसिद्धता' इति [श्लो० वा० प्रत्यक्ष सू०
15. અવયવ અને અવયવી વચ્ચેના સમવાયરૂપ સંબંધનું ખંડન આ પ્રમાણે કરવું જોઈએ; જેમકે કુમારિલ ભટ્ટ કહે છે કે—અનુત્પન્નને ( = અનુત્પન્ન અવયવી ) (અવયવો સાથે સંબંધ ન હોય. જ્યારે તે (= અવ નવી , ઉત્પન થઈ ગયું હોય ત્યારે તે (તે અને તેના અવયવો વચ્ચે) યુતસિદ્ધિ જ છે એમ કહેવું જોઈએ.
16 परमाण्वाकाशयोः परमाणुकालयोश्च सम्बन्ध इष्यते, नाकाशकालयोरन्योन्यमिति प्रक्रियै वेयमिति अलमवान्तरचिन्तनेन । तस्मान्न जातिव्यक्तयोः काचिद् वृत्तिरुपपद्यते ।
16. પરમાણુ અને આકાશ વચ્ચે, પરમાણુ અને કાળ વચ્ચે સંબંધ ઈચ્છવામાં આવ્યા છે પરંતુ આકાશ અને કાળ વચ્ચે પરસ્પર સંબંધ ઇચ્છવામાં આવ્યું નથી. આ તે એક પ્રક્રિયા માત્ર છે. એટલે, અવાન્તર ચિંતન રહેવા દઈએ. નિષ્કર્ષ એ કે જાતિ અને વ્યક્તિ વચ્ચે કોઈ સંબંધ ઘટ નથી.
17. सुशिक्षितास्तु रूपरूपिलक्षणमाचते जातिव्यक्तयोः सम्बन्ध, सोऽपि नोपपद्यते । रूपशब्द: किं शुक्लादिवचनः आकारवचनः स्वभाववचनो वा ? शुक्लादिवचनत्वे नीरूपाणां पवनमनःप्रभृतीनां द्रव्याणां गुणकर्मणां च सामान्यशून्यता स्यात् । आकारवचनत्वेऽपि अवयवसन्निवेशरहितानां तेषामेव गुणादीनां सामान्यवत्ता न प्राप्नोति । स्वभाववचनत्वे तु जातिजातिमतोरव्यतिरेक एव भवेत् ।
अवभाति हि भेदेन स्वभावो न स्वभाविनः ।
शब्दातिरिक्ततैवेयं न तु वस्त्वतिरिक्तता ॥ 17. રૂપ-રૂષિલક્ષણ સંબંધ જાતિ અને વ્યક્તિ વચ્ચે છે એમ પ્રાભાકરો કહે છે. તે સંબંધ પણ ઘટતું નથી. “રૂપ' શબ્દને અર્થ શુકલ આદિ છે કે આકાર છે કે સ્વભાવ છે ? જો “રૂપ’ શબ્દનો અર્થ શુક્લ આદિ હેય તે રૂપરહિત પવન, મન વગેરે દ્રવ્ય, ગુણ અને કર્મો સામાન્યશૂન્ય બની જાય. જો “રૂપ' શબ્દને અર્થ આકાર હોય તે અવયવચનારહિત