________________
સામાન્ય સવસવંગત છે કે સ્વવ્યક્તિસર્વગત છે ? ૧૫૧ પેલા જ ગુણ વગેરે સામાન્યવાળા ન પ્રાપ્ત થાય. જે રૂપ” શબ્દને અર્થ સ્વભાવ હોય તે જાતિ અને જાતિમાનને અભેદ થઈ જાય. સ્વભાવવાળાથી રવભાવ જુદો દેખાતે નથી આ તો શબ્દની જુદાઈ છે; વસ્તુઓની જુદાઈ નથી.
18. किं चेदं रूपं नाम ? किं वस्त्वेव वस्तुधर्मो वस्त्वन्तरं वा ? वस्त्वन्तरं तावन्न प्रतिभातीत्युक्तम् । वस्तुधर्मोऽपि तद्व्यतिरिक्ततया स्थितो न चकास्त्येव, अव्यतिरेके च सम्बन्धवाचोयुक्तिरनुपपन्नेत्युक्तम् ।
18. વળી, આ રૂપ છે શું ? શું તે વસ્તુ ( =વ્યક્તિ) પોતે જ છે? કે વસ્તુને ધર્મ છે ? કે અન્ય વસ્તુ (અર્થાત વ્યક્તિથી જુદી કઈ વસ્તુ) છે ? વ્યક્તિરૂપ વસ્તુથી જુદી કોઈ વસ્તુ દેખાતી નથી એ તે અમે જણાવી ગયા છીએ. તે વ્યકિતરૂપ વસ્તુથી જુદો રહેલ તેને ધર્મ પણ દેખાતું નથી. તે વસ્તુધર્મ વસ્તુથી અવ્યતિરિત હોય તે તેમની વચ્ચે સંબંધ છે એમ કહેવું ઘટતું નથી એ અમે જણાવી ગયા છીએ.
19. न च रूपरूपिलक्षणसम्बन्धः संयोगसमवायव्यतिरिक्तः कोऽपि श्रोत्रियैर्विविच्य व्याख्यातुं शक्यते, यथा ईदृगिति । तस्माद्वाचोयुक्तिनूतनतामात्रमिह कृतं, न त्वर्थः कश्चिदुत्प्रेक्ष्यते इत्यलं प्रसङ्गेन ।
19સંયોગ અને સમવાયથી જુદા કેઈક રૂપ-રૂપિલક્ષણ સંબંધને પ્રાભાકર મીમાંસકે અલગ કરી, ( આ સંબંધ) આવો છે એમ કહી સમજાવવા શકિતમાન નથી નિષ્કર્ષ એ કે કેવળ શબ્દરચનાની નવીનતાં જ અહીં કરવામાં આવી છે, કેઈ નવા) અર્થની ઉપ્રેક્ષા કરવામાં આવી નથી. માટે, આપત્તિઓ આપવાથી સયું. 20 fપ રેય નાત: –
सर्वसर्वगता वा स्यात् पिण्डसर्वगताऽपि वा । सर्वसर्वगतत्वे स्यात् कर्कादावपि गोमतिः ।। अश्वधीः शाबलेयादावुष्ट्रबुद्धिर्गजादिषु ।
पदार्थसंकरश्चैवमत्यन्ताय प्रसज्यते ॥ 20. વળી, આ જાતિ કાં તે સર્વસર્વગત સર્વવ્યાપી) હોય કાં તે વ્યકિતસર્વગત હોય. જે તે સર્વસર્વગત હોય તે કર્ક આદિ અશ્વોમાં પણ ગબુદ્ધિ થાય, શાલેય આદિ ગામાં અશ્વબુદ્ધિ થાય, ગજ વગેરેમાં ઉષ્ટ્રબુદ્ધિ થાય અને આમ પદાર્થોને અત્યંત સંકર થવાની આપત્તિ આવે. 21, રથાપિ જીણામર્થનિયમાનૈષ સંવર: |
न हि कर्कादिपिण्डानां गोत्वादिव्यक्तिकौशलम् ॥ [2. [જાતિને સર્વસવંગત માનનાર તૈયાયિકજૂથ–જાતિને અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય