________________
૧૫ર
સર્વસવગતપક્ષ અને સ્વવ્યકિતસવંગતપક્ષનું ખંડન
અમુક વ્યક્તિઓમાં જ છે. એટલે આ સંકર થતો નથી. કર્ક અંધ વગેરે વ્યક્તિઓમાં ગોત્વને અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય નથી. 25 મૈ વિઘામ નોવૈમનંરામ |
सर्वत्रैव प्रतीयेत न वा सर्यगतं भवेत् ।। तद्देशग्रहणे तस्य न हि किञ्चिन्नियामकम् । दीपवद् व्यञ्जकः पिण्डो न तु तत्पिण्डवृत्ति तत् ।। सर्वत्रागृह्यमाणं च सर्वत्रास्तीति को नयः ।
सर्वसर्वगतं तस्मान्न गोत्वमुपपद्यते । 22, બૌદ્ધ –એમ ન હોય. ખંડ ગોવ્યક્તિથી અભિવ્યક્ત થયેલું ગત નિરંશ હેવાથી સર્વ દેખાય અથવા તે સર્વેસર્વગત ન હોય. તે દેશમાં જ (અર્થાત ખંડગે આદિ ગવ્યક્તિઓમાં જ) ગોત્વનું ગ્રહણ થાય અને અન્ય દેશમાં (અર્થાત અશ્વવ્યક્તિ, ગજવ્યક્તિ, વગેરેમાં તેનું ગ્રહણ ન થાય એનું કેઈ નિયામક કારણ નથી. જેમ દીપક [ઘટ આદિન] અભિવ્યંજક છે પરંતુ ઘટ આદિ દીપકમાં રહેતા નથી તેમ વ્યક્તિ સામાન્યની અભિવ્યંજક હોય તે તે પણ વ્યક્તિમાં રહે નહિ. સામાન્યનું સર્વત્ર ગ્રહણ થતું નથી અને છતાં તે સર્વત્ર છે એ તે કેવો ન્યાય ? નિષ્કર્ષ એ કે ગેત્વ સર્વસવગત ઘટતું નથી. 23. ઉપveત તુ મેતદ્રદૂષણમ્ |
किन्तु नैवाघजातायां गवि गोप्रत्ययो भवेत् ॥ पिण्डे नासीदसंजाते जातिर्जाते च विद्यते । संक्रामति न चान्यस्मात्पिण्डादन्यत्र निष्क्रिया ।। आयात्यपि न त पिण्डमपोझति पुरातनम् ।
न चांशैर्यतते तत्र कष्टा व्यसनसन्ततिः । 23. [જાતિને સ્વવ્યકિતસવંગત માનનાર તૈયાયિક જૂથ–પરંતુ સામાન્યને સ્વવ્યક્તિસર્વાગત માનતાં ખરેખર આ દૂષણ રહેતું નથી
- બૌદ્ધ પરંતુ [આ મત અનુસાર અત્યારે જન્મેલી ગાયમાં ગોજ્ઞાન ન જ થાય. ન જન્મેલી વ્યક્તિમાં સામાન્ય હતું નહિ અને જન્મતાં જ તેનામાં સામાન્ય હોય છે. અન્ય
વ્યકિતમાંથી અન્યત્ર (અર્થાત અત્યારે જન્મેલી વ્યક્તિમાં) નિષ્ક્રિય સામાન્ય સંક્રમણ કરતું નથી. સામાન્ય [અત્યારે જન્મેલી વ્યકિતમાં આવતું નથી અને જૂની વ્યકિતને છોડતું નથી. ન તે સામાન્ય અંશતઃ ત્યાં (જૂની વ્યકિતમાં) રહે છે. આપત્તિઓની હારમાળા કષ્ટદાયક છે.
24. भाट्टास्तु बवते भिन्नाभिन्नमेकं वस्तु अभुयायि च व्यावृत्तं च । यत् तस्यानुयायि रूपं तत् सामान्यम् । यत् व्यावृत्तं स विशेषः। तथा हि