________________
જાતિ અને વ્યક્તિ વચ્ચે કોઈ સંબંધ ઘટ નથી એ બૌદ્ધ મત ૧૪૯
1. या च समवायात्मिका पिण्डेषु वृत्तिः सामान्यस्यौलुक्यैरुच्यते तामपि न बुद्धियामहे वयम् । 'अयुतसिद्धानामाधार्याधारभूतानां यः सम्बन्ध इहप्रत्ययहेतु: તે સમવાય: [wાસ્તવ માં દ્ર] રૂતિ યદુષ્યન્ત તદ્ધિપ્રતિષિદ્ધમ્ | ગયુતસિંદ્રતા च सम्बन्धश्चेति कथं सङ्गच्छते । पृथसिद्धे हि वस्तुनी कुण्डबदरवदन्योन्यं सम्बध्येते स्त्रीपुंसवद्वा । अयुतसिद्धे तु तदेकत्वात् किं केन सम्बध्येत ? न हि अहं मयैव सम्बध्ये ।
12. વૈશેષિકે વ્યકિતમાં સામાન્યનું જે રહેવું સમવાય સંબંધરૂપ જણાવે છે તે સમવાયસંબંધરૂપ રહેવું પણ અમે સમજતા નથી. આધાર્યા અને આધારરૂપ યુતસિદ્ધો વચ્ચે જે સંબંધ “આ અહીં ( આમાં) છે' એવા જ્ઞાનને જનક છે તે સમવાય છે એમ વૈશેષિકો જે કહે છે તેને અમે બરાબર પ્રતિષેધ કર્યો છે. અયુતસિદ્ધો અને સંબંધ એ બેને મેળ કેવી રીતે બેસે ? જે બે વસ્તુઓ પૃથસિદ્ધ હોય તે જ એકબીજા સાથે સંબંધ ધરાવી શકે, જેમકે કુંડું બર, સ્ત્રી પુરુષ અયુતસિદ્ધ હતાં તે તે બેનું એકવ હોય અને તે પછી કેણ કેની સાથે સંબંધ ધરાવે ? હું મારી સાથે જ સંબંધ ન ધરાવું.
13 द्रव्यगुणयोरपृथसिद्धयोरपि सम्बन्धो विद्यते एवेति चेत्, तदिदमुन्मत्तस्योन्मत्तसंवर्णनम् , गुणिनोऽपि गुणव्यतिरिक्तस्यानपलम्भात् । अयं गुणी रूपादिभ्योऽर्थान्तरत्वेन नात्मानमुपदर्शयति, व्यतिरेकं च तेभ्यो वाञ्छतीति ચિત્રમ્ |
13. દ્રવ્ય અને ગુણ અપૃથસિદ્ધ(=અયુતસિદ્ધ)હોવા છતાં તેમની વચ્ચે સંબંધ છે જ એમ જે તમે તૈયાયિકે કહેતા હૈ તો અમારે જણાવવું જોઈએ કે આ તે એક ગાંડે (નૈયાયિક) બીજા ગાંડાની (=વૈશેષિકની) પ્રશંસા કરે એના જેવું થયું, કારણ કે ગુણથી જુદા દ્રવ્યનું ગ્રહણ થતું નથી. રૂપ આદિ ગુણથી જુદા અર્થરૂપે આ દ્રવ્ય પિતાને દેખાડતું નથી અને તેમ છતાં તેમનાથી જુદાઈ ઈચ્છે છે એ તે વિચિત્ર કહેવાય. [ નિષ્કર્થ એ કે ગુણથી પૃથફ દ્રવ્ય નામને કઈ અર્થ નથી.]
14. વરૂ નિત્યનિત્યવિમાન યુતિ: સ્વશાસ્તે પરમાર્થા કૃતમ્ नित्यानां परमाणूनां पृथग्गतिमत्त्वं युतसिद्धिः । अनित्यानां तु युताश्रयसमवायित्वम् । विभूनां परस्परमाकाशादीनां सम्बन्ध एव नास्तीति, तदपि प्रक्रियामात्रम् । नानात्वेन सिद्धिनिष्पत्तिज्ञप्तिर्वा युतसिद्धिरित्युच्यते । तद्विपर्ययादयुतसिद्धिरैक्येन सिद्धिरवतिष्ठते । तथा च सति सम्बन्धो दुर्वचः ।
14. યુતસિધિની પારિભાષિક સમજૂતીમાં તેના બે વિભાગ કરવામાં આવ્યા છે– નિની યુતસિદ્ધિ અને અનિની યુતસિદ્ધિ. નિત્ય પરમાણુઓનું પૃથક્ઝતિમત્વ યુતસિદ્ધિ છે. પરંતુ અનિત્યેનું યુવાશ્રયસમાયિત્વ (=પૃથગાશ્રયસમાયિત્વ) યુતસિદ્ધિ છે. [ તંતુ અને પટ પિતપોતાના ભિન્ન આશ્રમાં સમવાય સંબંધથી રહે છે. તંતુઓ અંશુઓમાં સમવાય