SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર શબ્દોને અપેહવાચક માનતાં બધા શબ્દો પર્યાય બની જાય કક્યારેય અહને (વ્યાવૃત્તિને) ગ્રહણ કરે શક્ય નથી અને નિર્વિકલ્પ પ્રત્યક્ષથી તે કઈ વ્યવહાર શક્ય નથી. પરિણામે સકલ લેકવ્યવહારના ઉછેદની આપત્તિ આવે છે. ઉપરાંત, આ જે શાબલેય વગેરે શબ્દ છે તે બધા એક સરખી રીતે અપેહવાચક હોઈ, પર્યાય બની જાય. ___44. अपोहयभेदाददोष इति चेन्न, अपोहानां भेदाभावात्, भिद्यमानत्वे वा स्वलक्षणवदेषां वस्तुत्वप्रसक्तिः । भवत्पक्षेऽपि सामान्यमात्रवाचित्वाविशेषात् पर्यायत्वं समानो दोष इति चेन्न, सामान्यानां विधिरूपत्वात् परस्परविरहितस्वभावतया नानात्वावगमात्, अपोहस्तु अभावमात्ररूपाविशेषान्न परस्परं भिद्यते । कर्कादिशाबलेयाद्याधारभेदादपोहभेद इति चेन्न, तेषामाधारत्वस्य निरस्तत्वात् । आधारभेदेन वा तद्भेदाभ्युपगमे प्रतिस्वलक्षणमपोहभेदप्रसङ्गः । ततश्च सामान्यात्मताऽस्य हीयेत । 44. બૌદ્ધ-આ દોષ નથી આવતો કારણ કે અપદ્ય વસ્તુઓ જુદી જુદી છે નિયાયિક–ના, [અસ્થિભેદે અપેહોને ભેદ સંભવ નથી. જે અપેહો એકબીજાથી જુદા પડતાં હોય તે સ્વલક્ષણની જેમ તેઓ વસ્તુ બની જવાની આપત્તિ આવે. બૌદ્ધ– આપના પક્ષમાં પણ બધા શબ્દ સમાનપણે સામાન્યમાત્રના વાચક હેઈ તે શબ્દો પર્યાય બની જવાને દેષ આપણે બંનેના ક્ષેમાં સમાન છે. નૈયાયિક-ના, અમારા મતે સામાન્ય વિધિરૂપ હોઈ અને એક સામાન્યને સ્વભાવ બીજુ સામાન્ય ન ધરાવતું હોવાથી તેમનું અનેકત્વ જ્ઞાત થતું હોઈ, અમારા પક્ષમાં એ દેષ આવતા નથી. પરંતુ અપહે તે સમાનપણે અભાવમાત્રરૂપ હોઈ એકબીજાથી જુદા નથી. કર્ક વગેરે [અશ્વવ્યક્તિઓ] અને શાબલેય વગેરે [ગવ્યક્તિઓ]રૂપ આધારોના ભેદે અપહેને ભેદ થાય છે એમ જે તમે બૌદ્ધો કહેતા છે તે તે ગ્ય નથી, કારણ કે તેઓ અહિના આધાર છે એ પક્ષને નિરાસ અમે કરી દીધો છે. તે આધારેના ભેદે અપહેનો ભેદ માનતાં પ્રતિસ્વલક્ષણ અપેહના ભેદની આપત્તિ આવે પરિણામે અહિની સામાન્યાત્મતા દૂર થઈ જાય. 45. अथापोहयभेदेनापोहभेदमवधार्य पर्यायता पराणुद्यते तदप्यसारम् , तदापि अपोहयभेदाभेदो न पर्यायत्वमपहन्ति, भाक्तो ह्यसौ न मुख्यः । न चापोह्यभेदा भेदोऽपि अपोहस्यावकल्पते । यो हि सम्भाव्यमानसंसर्गराधारैरपि न भेत्तुं पार्यते स दूरवर्तिभिरलब्धसम्बन्धैरतिवारिपोहयैः कथं भिद्येत । 45. હવે જે તમે બૌદ્ધો અપાના ભેદે અપહને ભેદ કરી “શાબલે આદિ શબ્દોની પર્યાયતાની આપત્તિ દૂર કરતા હે તે એ ગ્ય નથી, કારણ કે અસ્થિભેદે અપેહેને ભેદ પણ “શાબલેય” આદિ શબ્દોની પર્યાયતા હણત નથી, કારણ કે અપેહેને ભેદ ગૌણ છે, મુખ્ય નથી (અર્થાત્ અપેશભેદને કારણે અહમાં ભેદ આરોપવામાં આવેલ
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy