SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ગોસ્વલક્ષણોને સમુદાય પણ અગવ્યાવૃત્તિને આશ્રય નથી ૧૧ સ્વભાવ છે અને અભાવને આશ્રય અભાવ તે ઘટતું નથી. [ધાર કે અભાવને અભાવને આશ્રય માનીએ તે પણ અગવ્યાવૃત્તિને આશ્રય શાબલેયવ સામાન્ય બને નહિ, કારણ કે તે શાબલેયત્વ સામાન્ય તે અશાબલેયવ્યાવૃત્તિનો આશ્રય બની શકે; એનું કારણ એ કે “અશાબલેય નથી એટલે ગૌ છે' એમ ઘટતું નથી પરંતુ “આશાબલેય નથી એટલે શાબલેય છે' એમ ઘટે છે, કારણ કે અશાબલે વ્યાવૃત્તિ તે બાહુલેય વગેરે ગાયો હોવા છતાં તેમનામાં નથી. 42. ગય શાવાવિવજ્ઞાનમુદ્રામોષ્યાવૃત્તેિરાશ્રયં દૂપુ. સોડથઘટમાન , समुदायिव्यतिरेकेण तस्यानुपलम्भात् । समुदायिनां च स्वलक्षणानां देशकालादिभेदेनानन्त्याद् वर्गीकरणं पुरुषायुषशतेनापि न शक्यक्रियमिति समुदायोऽपि न तदाश्रयः । तस्मात् सर्वसाधारण प्रतिपिण्डं परिसमाप्तं किमपि नूतनमगोव्यावृत्तेरधिकरणमभिधातव्यम् । तच्च गोत्वमेव । तस्मिन्नङ्गीकृते वा किमगोव्यावृत्तिकल्पनाऽऽयासेन । 12. હવે, શાલેય વગેરે ગેસ્વલક્ષણેને સમુદાય અગાવ્યાવૃત્તિને આશ્રય છે એમ જે તમે કહો તો તે સમુદાય પણ તેને આશ્રય ઘટતું નથી, કારણ કે ઘટકોથી અતિરિક્ત સમુદાય દેખાતા નથી. વળી ઘટકભૂત સ્વલક્ષણે દેશ, કાલ, વગેરે ભેદે અનન્ત હોઈ તે બધાને એક વર્ગમાં (= સમુદાયમાં) મૂકવા સો આયખાઓમાંય શક્ય નથી નિષ્કર્ષ એ. કે સમુદાય પણ તેને આશ્રય નથી. તેથી સર્વસાધારણ, પ્રતિ વ્યક્તિમાં સંપૂર્ણપણે રહેલું કઈક નૂતન અધિકરણ અગોવ્યાવૃત્તિનું જણાવવું જોઈએ અને તે અધિકરણ ગોવસામાન્ય જ છે. તેને સ્વીકારતાં અગાવ્યાવૃત્તિની કલ્પનાનું કષ્ટ કરવાની જરૂર જ ક્યાં રહે છે ? 43. પ ર ન વેસ્ટમાશ્રયામાવત તપ્રજ્ઞમ્, વિતુ ૫ gવ તે વિદ્રपाह्या अगोरूपास्तुरगादयः तदग्रहणेऽपि तदपोहो दुर्ग्रह एव । न च तेषामानन्त्यात् ग्रहणं सम्भवति । नापि वर्गीकरणनिमित्तमेपां किञ्चिदस्ति । अश्वादयश्च विधिरूपतया भवन्मते न गृह्यन्ते, किन्त्वन्यव्यवच्छेदेनैवेति, तेषामपि व्यवच्छेदग्रहणे सैव वार्तेति नेदानी विकल्पैः क्वचिदपोहो विषयीकर्तुं शक्यते । निर्विकल्पेन च न कश्चिद् व्यवहार इति सकलयात्रोत्सादप्रसङ्गः । किञ्च ये एते शावलेयादिशब्दाः ते सर्व एवापाहवाचित्वाविशेषात् पर्यायाः स्युः ॥ 43. વળી, કેવળ આશ્રયના અભાવને કારણે અને વ્યાવૃત્તિનું (=અગેહનું) ગ્રહણ નથી થતું એમ નહિ પરંતુ અગોરૂપ તુરગ વગેરે જે કઈ અપહ્યો છે તેમના ગ્રહણ વિનાય અગપહ ગ્રહણ કરવો કઠિન છે અને તે અપહ્યો એનંત હોઈ તેમનું ગ્રહણ તે સંભવતું જ નથી. ઉપરાંત, તે અપેહ્યોના વગીકરણનું કોઈ નિમિત્ત પણ નથી. અશ્વ વગેરે વિધિરૂપે તમારા મનમાં ગૃહીત થતા નથી, પરંતુ અન્ય વ્યાવૃત્તિથી જ ગૃહીત થાય છે, આ અન્યવ્યાવૃત્તિના ગ્રહણની બાબતમાં એની એ જ વાત આવીને ખડી થાય છે, એટલે વિકલ્પથી
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy