________________
અસ્થિભેદે અપહભેદ ઘટતે નથી
છે). વળી, અસ્થિભેદે અ ને ભેદ ઘટતા પણ નથી કારણ કે જે અપેહોને ભેદ અપ સાથે સંબંધ ધરાવતા સંભવિત આધારે વડે પણ કરે શક્ય નથી તે આપોહેને ભેદ અપહો સાથે સંબંધ ન ધરાવતા દૂરવર્તી અતિ બાહ્ય અપોદ્યો વડે કેવી રીતે થાય ? [અપોળો અનંત છે, દેશ અને કાળની દષ્ટિએ દૂર છે, જ્ઞાનની પહોંચે ત્યાં નથી; આવા અપોહ્યો સંબંધ અપોહ સાથે છે જ નહિ. પરિણામે અપોસ્થભેદ અપોહેને ભેદ કરી શકે નહિ.]. ___46. अभ्युपगम्यापि ब्रूमः यद्यपोह्यभेदादपोहमिन्नत्वमपोबैक्यात् तर्हि तदैक्येनापि भवितव्यम् । अतश्च गवाश्वयोरन्यापोहेन व्यवस्थाप्यमानयोरगावोऽनश्वाश्च हस्त्यादयोऽपोह्यास्तुल्या भूयांसो भवन्ति । असाधारणस्तु एको गौरश्वे, गवि चाश्वोऽतिरिच्यते । तत्रैकापोह्यभेदाद् गवाश्वयोर्भेदा भवतु, भूयसामपोह्यानामभेदादभेदो वा भवत्विति विचारणायां 'विप्रतिषिद्धधर्मसमावाये भूयसां स्यात् सधर्मत्वम्' इत्यभेद एव न्याय्यो भवेत् ।
46. અપોથભેદે અપહને ભેદ દલીલ ખાતર માનીનેય અમે કહીએ છીએ કે તે પછી અપોઈંક્યને આધારે અપોહોનું ઐક્ય પણ થવું જોઈએ. બે અન્યાપ વડે જે ગાય અને અશ્વની વ્યવસ્થા કરવામાં આવે છે તેમના અંગે અને અનશ્વ એવા હસ્તી વગેરે તુલ્ય અપોહ્યો ઘણા છે. બે અપોહના જે બે અપત્યસમુદાયે છે તેમાં કેવળ એક ગૌ અશ્વશબ્દના અપહ્યોમાં અસાધારણ હોઈ જુદું પડે છે જ્યારે કેવળ એક અશ્વ ગૌશબ્દના અપહ્યોમાં અસાધારણ હોઈ જુદું પડે છે. ત્યાં એક અપહ્યના ભેદને કારણે અપહેનો ભેદ થાય કે ઘણા બધા અપોલ્યોના અભેદથી અપોહને અભેદ થાય ? એ વિચારણામાં “પરસ્પર જુદી બે વસ્તુઓના બે ધમ સમુદાયમાં ઘણુ બધા ધર્મો સરખા હોય તો તે બે વસ્તુઓ સમાનધર્મવાળી બને એ નિયમને આધારે અપહેને અભેદ જ ન્યાય ઠરે. બિૌદ્ધો કહે છે કે અગેઅોહ અને અધાપોહ આ બે અપોહેનો ભેદ અપાના ભેદના આઘારે ઘટે છે. પરંતુ આ બે અહિના બે અપોહ્યોમાં ભેદ કેટલો છે અને અભેદ કેટલે છે એને તો જરા વિચાર કરી જુઓ. ગોહનું અપહ્ય અગે છે અર્થાત ગે સિવાયની અનંત વસ્તુઓ છે, અનવા પોહનું આપોહ્ય અશ્વ સિવાયની અનત વસ્તુઓ છે. આમ બે અપના બે અપોદ્યસમુદાયમાં કેવળ એક એક અપોથ વસ્તુ જુદી છે જ્યારે અનંત અપોદ્ય વસ્તુઓ. એની એ જ છે. બે અપદ્યસમુદાયને જુદા માનવા કરતાં તે બે અપોૌસમુદાયમાં અનીત અપોહ્ય વસ્તુઓ એની એ જ હેવાથી બે અપોહ્યસમુદાને અભિન્ન યા તુલ્ય -માનવા વધુ ઉચિત લાગે છે. આમ બે અપના અોથોને અભેદ પુરવાર થતાં અપોળોના અભેદે અને અભેદ તમારે બધાએ માનવો પડશે.]
- 47. થ સાધારનવારેવોલ્શ વાગોડફેન સુતે, ર તર્દિ લિવप्यस्तीति सोऽपीदानी गौर्भवेत् ।