SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ અલ્યો અનંત હોઈ તેમનું ગ્રહણુ અશકય છે 47. જે અસાધારણપણાને કારણે અગેઅહિને અપહ્ય અશ્વ જ છે એમ ઈચ્છવામાં આવે તે એ રીતે તે [અશ્વ અને સિંહ શબ્દોને લેતાં] અસિંહાપોહને અપો પણ અશ્વ જ હોતાં સિંહ પણ ગે બની જશે. 48. અચારવાિિવશેઘોવરદિતમાં વ્યવ8થમુરતે તત પ્રત્યેન્દ્ર પ્રહીतुमशक्यमानन्त्यात् । वर्गरूपेणापि तेषां ग्रहणं न शक्यम् । कस्मात् ? वर्गीकरणकारणं च किञ्चिन्नास्त्येव । न हि सर्वेषामगवामश्वादिनामेकदेशत्वमेककालत्वं વ સમસ્ત | 48. જે કહે કે અશ્વ આદિ વિશેષોને સ્પષ્ટ ઉલ્લેખ કર્યા વિના અગરૂપ અપોહ્ય કહેવાયું છે તે અમારે કહેવું જોઈએ કે પ્રત્યેક વિશેષને ગ્રહણ કરવો શક્ય જ નથી કારણ કે તે વિશેષો અનંત છે. [અર્થાત અસાધારણ અવમાત્ર ગે'પદનું અપથ નથી પરંતુ અગોરૂપ સિહ આદિ બધા જ અપહ્ય છે. એટલે અશ્વ આદિ બધા વિશેષોને ઉલ્લેખ કર્યા વિના અગરૂપ અશ્વ આદિ બધા અઘ છે એમ કહેવાયું છે. આમ બૌદ્ધ કહે તે કહેવું જોઈએ કે બધા જ વિશેષને એકે એકે ગ્રહણ કરવા શક્ય જ નથી, કારણ કે તેઓ અનંત છે અને તે પછી તેઓ અપોહ્યું છે એમ કેમ કહેવાય ?] સમુદાયરૂપે કે વગરૂપે પણ તે બધા વિશેનું ગ્રહણ શક્ય નથી, કારણ કે તેમને એક વર્ગ યા સમુદાય બનાવવા માટેનું કેઈ નિમિત્તકારણ નથી. અગરૂપ અવ વગેરેમાં નથી એકદેશતા કે નથી એકકાલતા કે જેને આધારે તેમને એક વર્ગ કે સમુદાય બની શકે. 49. અથ શોઘતિવેવ વ વવાતુરિત, દત્ત તfé : પૂર્વસિદ્ધ एषितव्यः, यत्प्रतिषेधेनागावः प्रतीयेरन् । पूर्वसिद्धे च गवि लब्धे किमगोभिः किं वा तदपोहेन प्रयोजनम् । पूर्वसिद्धं गोस्वलक्षणमस्त्येवेति चेन्न, तेन व्यवहाराभावत्, गोसामान्ये तु पूर्वसिद्धे मुधाऽपोहप्रयत्न इत्युक्तम् । अथ गोसामान्यमगोप्रतिषेधेन सिद्धयति, तदा दुस्तरमितरेतराश्रयत्वम्-अगोनिषेधेन गोसिद्धिः गोसिद्धया चागोनिषेधसिद्धिरति । तस्मादपोहयस्यैव निरूपयितुमशक्यत्वान्न त दादपोहभेदः सिद्धयति । 49. બૌદ્ધ અગરૂપ અશ્વ વગેરેને વર્ગ યા સમુદાય થવા માટેનું નિમિત્ત ગેપ્રતિષેધ (અર્થાત એ નથી” ગે નથી' એવો ગપ્રતિષેધ) ઇચ્છવામાં આવ્યું છે. યાયિક- અરે ! એમ હોતાં તે ગોને પ્રથમથી સિદ્ધ ઇચ્છવો જોઈએ કે જેના પ્રતિષેધથી અગરૂપ વસ્તુઓની પ્રતીતિ થાય. જે ગો પૂર્વ સિદ્ધ હોય તે પછી અગોરૂપ વસ્તુઓનું શું પ્રજન કે અગરૂપ વસ્તુઓના અપહનું શું પ્રજન? જો તમે બૌદ્ધો કહે કે પૂર્વ સિદ્ધ ગેસ્વલક્ષણ અસ્તિત્વ ધરાવે છે જ તે અમારે કહેવું જોઈએ કે તેનું પણ કઈ પ્રયોજન નથી, કારણ કે તેનાથી વ્યવહાર સંભવતો નથી; અને ગેસામાન્યને પૂર્વ સિદ્ધ માનતાં અગાપોહને પ્રયત્ન નિરર્થક બની રહે છે એ તો અમે કહી ગયા છીએ. જે
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy