________________
કારીરીયજ્ઞનું ફળ પણ જન્માન્તરમાં સંભવે છે
ܪܰܘܰܪ
195. કારીરી યજ્ઞ ક્યારેક ફળ ન આપે તે તેનું સમાધાન એ કરવામાં આવ્યું છે કે ‘કેટલાક કારીરીયજ્ઞ જે ક્યારેક ફળ ન આપતાં હોય તો અવશ્ય બીજુ ન ભોગવાયેલું શાસ્ત્રીય કર્મ તેનું પ્રતિબંધક હોય છે;” આ સમાધાનથી કારીરીયા પણ અનિયત કાળે ફળ દેનાર બને છે પેલું બીજુ કર્મ સંસારના અંત સુધી પ્રતિબંધક તરીકે રહે નહિ. તેના ફળ ભોગ થઈ જતાં તેને પણ ક્ષય અવશ્ય થવો જોઈએ. જયારે પ્રતિબંધક કર્મ ક્ષય પામી જાય ત્યારે કારીરીકમે પોતાનું ફળ આપવું જ જોઈએ. તે કારીરીક પણ ફળ આપ્યા વિના ક્ષય પામે જ નહિ. આમ જન્માન્તરમાં કારીરી જ્ઞનું ફળ સંભવતું હોઈ તે પણ અનિયતકાળે ફળ આપનાર છે. અને આ જ રીતે ચિત્રા વગેરેનું અનિયતક્ષપણું અમે ઇચ્છીએ છીએ જ; અહીં પણ સમ્યફ રીતે યજ્ઞ કરવામાં આવ્યો હોય ત્યારે બીજા પ્રતિબંધક કમને કારણે જ પશુની પ્રાપ્તિ થતી નથી એવું કપવામાં આવ્યું છે. સર્વથા અનન્તરદાયિત્વને છોડીને કારીરી અને ચિત્રા સમાન યોગક્ષેમવાળા છે.
197. ઉલ્લેન બ્રહ્મવસવીર્યાના પ્રામાઢિવાણથોડી વ્યાઘાત: | तस्मात् यथाश्रुतं गौतमं बौद्धव्यम् ।
197. આ ચર્ચા દ્વારા બ્રહ્મવર્ચસ, વીર્ય, અત્ત, ગ્રામ વગેરેની કામન વાળા જે ય છે તેમની પણ સમજૂતી થઈ ગઈ. તેથી ગૌતમને ( = ગૌતમવચનને) યથાશ્રુત સમજવું જોઈએ. __198. यदप्यभ्यधायि समग्राङ्गोपसंहारेण काम्यकर्मप्रयोगात् कुतः कर्मणो वैगुण्यावसर इति तदप्यसारम् , सर्वाङ्गोपसंहारेण प्रवृत्तावपि प्रमादादसंवेद्यमानवैगु. ण्यसम्भवात् । स च विचित्रः भाष्यकारेण प्रदर्शितः । तस्मात् पूर्वोक्त एव प्रतिसमाधानमार्गः श्रेयान् ।
198, કામ્ય કર્મો સમગ્ર અંગેને એકઠાં કરી કરવામાં આવતા હોઈ કર્મના વૈગુણને અવસર જ ક્યાં છે' એમ જે કહેવામાં આવ્યું છે તે પણ બરાબર નથી, કારણ કે બધાં અંગે એકઠાં કરીને યજ્ઞ કરવામાં આવે તે પણ ખ્યાલમાં ન આવતું એવું વૈગુણ્ય પ્રમાદને કારણે સંભવે છે. જાતજાતનું વૈગુણ ભાગ્યકાર વાસ્યાયને દર્શાવ્યું છે. તેથી, પહેલા જણાવેલ ખુલાસાને માગ જ વધુ સારે છે.
199. ગત પુન: પૂર્વાક્ષિા વાથિત વાછાન્તરે વર્મામાવાત કુત: પતિ, तदपि न सम्यक्--
यद्यप्याफलनिष्पत्तेः कर्मणो नास्त्यवस्थितिः । तथाऽप्यस्त्येव संस्कारः पुरुषस्य तदाहितः ॥ कर्मजन्यो हि संस्कारः पुंसो बुद्धयादिवद्गुणः । तस्य चाफलसंयोगादवस्थितिरुपेयते ॥