SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ અથવાદવાના પ્રામાણ્યની સ્થાપના कस्मॅिश्चिदर्थे प्ररोचना द्वेषो वा। तत्र वृत्तान्तज्ञानं न प्रवर्तकं, न निवर्तकमिति प्रयोजनाभावादनर्थकमनादरणीयम् । प्ररोचनाद्वेषौ तु प्रवृत्तिनिवृत्त्यङ्गत्वात् तदर्थौ गृहीत्वा प्ररोचनायाः प्रवर्तेत द्वेषान्निवर्तेतेति । तत्र तत्प्रतिपाद्यसत्यार्थ एवार्थवाद: । 215. શંકા–પણ “સ્ટના આંસુમાંથી રજત પેદા થયું “પ્રજાપતિવપહોમના પ્રજવલિત અગ્નિમાંથી શિંગડા વિનાને બેકડો ઉપર [આકાશમાં ગો” એવા આ અસત્યને જ શા માટે કહેવામાં આવે છે ? યાયિક—ઉત્તર આપીએ છીએ. આ અસત્ય નથી. આ વાક્યનું જે પ્રતિપાદ્ય છે તેમાં આ સત્યાર્થ છે જ. યથાશ્રુત (=વા) અર્થ આને પ્રતિપાદ્ય નથી, પરંતુ વિધેય કે નિષેધ્ય કઈક અર્થ પ્રતિપાદ્ય છે. અહીં અનુવાદવાક્યરૂપ અર્થવાદમાં બેય આવી પડે છે. જે વૃત્તાન્તજ્ઞાન છે તે અને અમુક કઈ બાબતને અનુલક્ષી જે પ્રશંસા કે નિંદા તે, તેમાં વૃત્તાન્તજ્ઞાન પ્રવર્તક પણ નથી કે નિવર્તક પણ નથી; પ્રવર્તકત્વ કે નિવકત્વરૂ૫) પ્રજનને અભાવ હોવાથી [વૃત્તાન્તજ્ઞાન] અનર્થક છે અનાદરણીય છે. પ્રશંસા અને નિંદા [અનુક્રમે પ્રવૃત્તિ અને નિવૃત્તિનાં કારણ હોઈ પ્રશંસા અને નિંદાના અર્થોને ગ્રહણ કરીને પ્રશંસાથી પ્રવૃત્તિ કરે અને નિંદાથી નિવૃત્ત થાય, ત્યાં પ્રશંસા અને નિંદાથી પ્રતિપાઘ [વિધેય કે નિષેધ્ય અર્થરૂપ સત્ય અર્થવાળો અથવાદ છે. 2 6. यत्त्वरुदति रुद्रे कथं तद्रोदनवचनम् ? अरोदनप्रभवे वा रजते कथं तदुद्भवताभिधानमिति । गुणवादमात्रम् । गौण एष वादः । श्वेतवर्णसारूप्यादिना रोदनप्रभवं रजतं निन्दितुमुच्यते । एवं पशुयागे वपाहामप्रशंसायै 'प्रजापतिरात्मनो वपामुदखिदत्' इति वृत्तान्ताख्यानं योजनीयम् । आदित्यचरप्रशंसायै ‘देवा देवयजनमध्यवसाय दिशो न प्राजानन्' इति । अथ वा नैयायिकानामनेकप्रकारपुरुषातिशयवादिनां यथाश्रुतेऽप्यर्थे नात्यन्तमसंभवः । रुद्रस्य रुदिताद्रजतजन्म, प्रजापतेर्वपात्खेदः, तद्धोमात् तूपरपशूद्गमः, देवानां देवयजनाध्यवसाने दिङमोह इत्येवंजातीयकमपि सत्यमस्तु, को दोषः ? तत् सर्वथाऽर्थवादानां प्रामाण्यम् । - 216. શંકા ન રડતા રુદ્રની બાબતમાં પિલું સદનનું કથન કયાંથી ? સદનમાંથી ન જન્મેલી રજતની બાબતમાં રુદનમથી તેના ઉદ્દભવનું કથન કેમ ? યાયિક—એ તો કેવળ ગૌણ ( લદ્યાર્થ) વચન છે. આ ગૌણ વચન છે. વેતવર્ણના સારૂપ્ય વગેરેને કારણે તેમ જ રજતની નિંદા કરવા માટે રજતને રુદનમાંથી જન્મેલું કહ્યું છે. એ જ રીતે પશુયાગમાં માંસ હોમવાની પ્રશંસા કરવા ખાતર “પ્રજાપતિએ પોતાનું માંસ કાપ્યું” એવું વૃત્તાન્તવ્યાખ્યાન યોજવું જોઈએ. અદિતિદેવતા માટેના ચરની પ્રશંસા માટે દેવે (ઋત્વિજે) ખરેખર યજ્ઞસ્થાનને નક્કી કર્યા પછી દિશાઓની ભ્રાન્તિ પામ્યા' એમ કહ્યું
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy