________________
અર્થવાદવાના પ્રામાણ્યની સ્થાપના
૧૧૭
કલ્પના કરવામાં આવે છે, અને નહિ કે જે [મૃત હાઈ] જ્ઞાત છે એવા વિધિ સાથે જેને સંબંધ છે એવા અર્થવાદ ઉપરથી.
_214. ગત વ ર “લોડોઢી' વાઢિમ્યો ન “રોહિતવ્યનું દ્રિविधिकल्पनमिष्यते । मुधैव पूर्वपक्षिणा तदाशङ्कितम् । विध्यन्तरेणैकवाक्यत्वं हि प्रत्यक्षमिहोपदिश्यते । 'बर्हिषि रजतं न देयम्' तै०सं०१.५.१]इत्यस्य विधेः शेषोऽयं 'सोऽरोदीत्' इत्यादिः । 'रुद्रो रुरोद, तस्य यदश्रु अशीयत तद्रजतमभवत्। यो हि बर्हिषि रजतं ददाति पुराऽस्य संवत्सराद् गृहे रोदनं भवति' इति । तस्माद् बर्हिषि रजतं न देयमिति । 'प्राजापत्यमजं तूपरमालभेत' [तै० सं० २.१] इत्येतस्य विधेः शेषः 'प्रजापतिरात्मनो वपामुदखिदत्' इति । वपाहोममाहात्म्यप्रदर्शनार्थमुच्यते ---अग्नौ वै प्रगृहीतमात्रायां वपायामजस्तूपर उदगादिति । 'आदित्यः प्रायणीयश्चरुः' [तै०सं० ६.१.५] इत्यस्य विधेः शेषोऽयं 'देवा वै देवजयनमध्यवसाय दिशो न प्राजानन्' इति । व्यामोहानामादित्यः चरु शयिता यथा दिङ्मोहस्येति । एवं तत्र तत्र विधिशेषत्वमर्थवादानां वेदितव्यम् ।
_214. એટલે જ તેણે રુદન કર્યું" ઈત્યાદિ ઉપરથી “સદન કરવું જોઈએ' ઇત્યાદિ વિધિની કલ્પના ઈચ્છવામાં નથી આવી. પૂર્વપક્ષીએ નકામી જ તે આશંકા કરી છે, કારણ કે અન્ય વિધિ સાથે તે અર્થવાદની] એકવાક્યતા અહીં સીધી જણાવાઈ છે. બહિયજ્ઞમાં રજત ન આપવું જોઈએ' એ વિધિને શેષભાગ “તેણે રુદન ક્યુ” વગેરે છે. [સમય વાકય આ પ્રમાણે છે- “ઢે રૂદન કર્યું, એનાં જે આંસુ પડ્યાં તે રજત બન્યાં; તેથી બહિં. યજ્ઞમાં જે રજત આપે છે તેના ઘરમાં સંવત્સર પહેલાં રડારોળ થાય છે; માટે બહિયજ્ઞમાં રજત ન દેવું'. “પ્રજાપતિ માટેના શિંગડા વિનાને બેકડાને કાપો.” આ વિધિને શેષભાગ છે પ્રજાપતિએ પોતાનું માંસ કાપ્યું.' માંસ હોમવાનું માહાસ્ય દર્શાવવા માટે કહેવાયું છે કે જે અગ્નિ માંસને ગ્રહણ કરે છે કે તરત જ શિંગડા વિનાને બેકડો [આકાશમાં] ઉપર જાય છે.' યજ્ઞની શરૂઆત જેનાથી થાય છે તે ચરુ ( દૂધમાં રાંધેલે ભાત) અદિતિ દેવતા માટે હોય છે આ વિધિને શેલ ભાગ છે. દેવો(=ઋત્વિજે) ખરેખર યજ્ઞસ્થાનને નક્કી કર્યા પછી દિશાઓની ભ્રાન્તિ પામ્યા (અર્થાત કયા કમ પછી કયું કર્મ કરવું તે કમવિષયક બ્રાતિ પામ્યા.) જેમ દિમોહને નાશક [સૂર્ય છે તેમ વ્યામોહો (બ્રાન્તિઓને) નાશક અદિતિદેવતા માટે ચર છે. આમ તે તે સ્થાને અર્થવાદેનું વિધિશેષપણું સમજવું જોઈએ.
__215. कथं पुनरिदमसत्यमेवोच्यते रुद्ररुदिताद् रजतमजायत, प्रजापतिवपाहोमसमिद्धादग्नेरजस्तूपर उदगादिति । उच्यते । नेदमसत्यम् । यदस्य वाक्यस्य प्रतिपाद्यं तत्र सत्यार्थमेवेदम् । न चास्य यथाश्रुतोऽर्थः प्रतिपाद्यः, किन्तु विधेयो निषेध्यो वा कश्चिदर्थः । इहान्वाख्याने द्वयमापतति-यच्च वृत्तान्तज्ञानं यच्च
૧૫