________________
કાવ્યસમસ્યા પરણમાં પણ એકર્તાવ
अन्यथाऽनन्वितं काव्यं स्याद्विश्ववसुकाव्यवत् । अन्वितत्वे तु सा नूनमाद्यस्यैव कर्मतिः ॥ इहाप्येकाशयाभिज्ञद्वितीयेश्वरकल्पने ।
एकाभिप्रायतैव स्यात् किं स्यात् तत्कल्पने फलम् ।।
तस्मादेक एव कर्ता सर्वशाखाना, काठकादिव्यपदेशस्तु प्रकृष्टाध्ययननिबन्धनो भविष्यतीति भवद्भिरप्युक्तम् ।
29. મીમાંસક – જે એમ હોય તે કાવ્યસમસ્યાપૂરણની બાબતમાં શું કહેશો ? [યાં તે એક વ્યક્તિ એક પાદ રચે છે અને બાકીનાં પાદ બીજી વ્યકિત રચે છે.]
તૈયાયિક–ત્યાં પણ પ્રથમ કવિની જ (અર્થાત તેના મનમાં રહેલી) પેલી [ પૂરણીય ] વસ્તુનું દર્શન થવાને કારણે તેના અભિપ્રાયને જાણનારો તે બીજો (અર્થાત્ પૂર્તિ કરનાર) તેના અભિપ્રાયને અનુસરે છે. અન્યથા, વિશ્વવસુકાવ્યની જેમ કાવ્ય અનન્વિત-અસંબદ્ધ-બની જાય. પ્રથમ પદના અર્થ સાથે બાકીના પાદેના અર્થો અન્વિત હોય તે કાવ્યસમસ્યાપૂરણ ખરેખર આદ્ય કવિની જ મતિ ગણાય. અહીં પણ એક ઈશ્વરના આશયને જાણનારો બીજો ઈવર કલ્પવામાં આવે તે બધા માં પ્રથમ ઈશ્વરનો આશય જ વ્યાપ્ત રહે; વળી તે બીજા ઈશ્વરને કલ્પવાનું ફળ શું ? તેથી બધી વેદશાખાઓને કર્તા એક જ છે. કાઠક આદિ નામો તે પ્રકૃષ્ટ અધ્યયનને કારણે બનશે એમ આપે પણ કહ્યું છે.
30. ગરિ ૨ યથા તરોવિંક્ષિHT: શાવા મતિ, ન જ કૃત્ન પૂTEपत्रमेकस्यां शाखायां सन्निहितं भवति, किन्तु कस्याञ्चित्कस्याञ्चित्, एवं वेदस्यापि शाखाः पृथगङ्गकर्मोपदेशिन्यो विक्षिप्ताश्च ।
तासां च वृक्षशाखानामेकस्माजन्म बीजतः । - તથૈવ સર્વસાવાનામવાસ્માત પુરુષોત્તમાત છે.
30. વળી, જેમ વૃક્ષની શાખાઓ જુદી જુદી દિશાઓમાં ફેલાય છે, અને બધાં પુષ્પ, ફળો અને પત્રો એક શાખામાં જ ભેગાં થઈ જતાં નથી પરંતુ કેટલાંક કોઈ ડાળીમાં તો
ઢાંક કે અન્ય ડાળીમાં હોય છે તેમ વેદની શાખાઓ જુદી જુદી દિશાઓમાં ફેલાયેલી છે અને જુદાં જુદાં અંગ કર્મોને ઉપદેશ દેનારી છે. જેમ તે બધી વૃક્ષશાખાઓને જન્મ એક બીજમાંથી થયે છે તેમ બધી વેદશાખાઓને ઉદ્ભવ એક ઈશ્વરમાંથી થયો છે. 31. વાર્તા gવે નાતામવિટામવૃત્તિ
कर्मप्रपञ्चपरिपाकविचित्रताज्ञः । विश्वात्मना तदुपदेशपराः प्रणीता
स्तेनैव वेदरचना इति युक्तमेतत् ॥