________________
વેદોને કર્તા એક છે
સફળ થાય તે તેના વધની કામના ભાંગી પડે અને તે કામના સફળ થાય તે “રાજા થાઓ” એ સંકલ્પ ભાંગી પડે તેથી વિચિત્ર જગતરૂપ કાર્યને માટે અનુરૂપ સંકલ્પવાળે એક જ ઈશ્વર જગતને સર્જનહાર છે એ પુરવાર થયું.
28 एवं जगत्सर्गवत् स एव वेदानामप्येकः प्रणेता भवितुमर्हति, नानात्वकल्पनायां प्रमाणाभावात् कल्पनागौरवप्रसङ्गाच्च । तेन यदुच्यते..---
नन्वेकः सर्वशाखानां कर्ते त्यवगतं कुतः ।
बहवो बहुभिर्ग्रन्थाः कथं न रचिता इमे ॥ इति तत्परिहृतं भवति । अतश्चैककर्तृका वेदाः, यतः परस्परव्यतिषक्तार्थोपदेशिनो दृश्यन्ते । एकमेव हि कर्म वेदचतुष्टयोपदिष्टैः पृथग्भूतैरप्येकार्थसमवायिभिर ङगैरन्वितं प्रयुज्यते । तत्र हि होत्रमुग्वेदेन, यजुर्वेदेनाबर्यवम् , औद्गात्रां सामवेदेन, ब्रह्मत्वमथर्ववेदेन च क्रियते । पैप्पलादादिशाखाभेदोपदिष्टं च तत्तदङ्गजातं तत्र तत्रापेक्ष्यते । तत्र सर्वशाखाप्रत्ययमेकं कर्मत्याहुः । एतच्चादूर एवाग्रे निर्णेष्यते ।
एकाभिप्रायबद्धत्वं तेन सर्वत्र गम्यते ।
भवेद्भिन्नाशयानां हि कथमेकार्थ मीलनम् ॥ 22. આમ જગતના સુજનની જેમ વેદોનોય પ્રણેતા તે જ એક છે, કારણ કે અનેકની કલ્પના માટે પ્રમાણનો અભાવ છે, તેમ જ કલ્પનાગરવની આપત્તિ આવે છે. તેથી, બધી જ વેદશાખાઓનો કર્તા એક છે એવું જ્ઞાન ક્યાંથી થયું ? અનેકે આ અનેક ગ્રંથે શા માટે ન રચ્યા ” એમ જે કહેવામાં આવ્યું છે તેને નિરાસ થઈ જાય છે. વેદેને કર્તા એક છે, કારણ કે પરસ્પર સંબદ્ધ અને ઉપદેશ દેશમાં જણાય છે. ચાર વેદોએ ઉપદેશેલા એકાઈ સમવાયી જુદા જુદા અંગે વડે અન્વિત એક જ કર્યું પ્રયોજાય છે. એ મુખ્ય કર્મના અનુષ્ઠાનમાં હતા પિતાની ફરજો અન્વેદ પ્રમાણે, અવયુ પિતાની ફરજો યજુર્વેદ પ્રમાણે, ઉદ્દગાતા પિતાની ફરજો સામવેદ પ્રમાણે અને બ્રહ્મા પોતાની ફરજો અથર્વવેદ પ્રમાણે બજાવે છે. પિપ્પલાદ આદિ વેદશાખાઓએ ઉપદેશેલા તે તે અંગભૂત કર્મોની તે તે મુખ્ય કર્મોમાં અપેક્ષા રાખવામાં આવે છે. એક કમની પ્રતીતિ (યા/અને ઉત્પત્તિ) બધી વેદશાખાઓને અધીન છે એમ તેઓ કહે છે. આ વસ્તુ નજીકમાં જ આગળ ઉપર અમે નિર્ણત કરીશું. તેથી, સવત્ર એકાભિપ્રાયથી બધું સંબદ્ધ જણાય છે; ભિન્ન આશાવાળા એક અર્થ સાધવામાં સંયોજાય કેવી રીતે ?
29, લાવ્યસમયાપૂરળ વા વાર્તેતિ ચેત —तत्रापि प्रथमस्यैव कवेस्तद्वस्तुदर्शनात् । तदभिप्रायवेदी तु सोऽन्यस्तमनुवर्तते ॥