________________
૧૫
પૃથિવ્યાદિને કર્તા અને વેદને કર્તા એક જ છે શું છે ?” એ તમારો પ્રશ્ન હોય તે અમે ઉત્તર આપીએ છીએ કે પ્રાણીઓને કમફળ ભોગવવાના સ્થાનરૂપ વિચિત્ર વિશ્વ સર્જવા સર્વજ્ઞ સમર્થ છે. કમલને સંબંધ ઉપદેશતા વેને તે કમફલને સંબંધ જાણતા તેણે જ રચેલા છે, એટલે બીજાની કલ્પના કરવી વ્યર્થ છે. એકથી જ અર્થ સરતે હોય તે બીનની કલ્પના શા માટે કરીએ, કારણ કે એકથી વધારેની કલ્પના કરવા માટેનું કોઈ કારણ જ નથી,
27. નમ તાવ વેવર રૂધ્યતે ન ી વસ્ત્રો વા | મિજામિનशयकल्पने एकत्र वैयर्थ्यादितरत्र व्यवहारवेशसप्रसङ्गेन तत एकस्येश्वरत्वविघातात् । તથા f8---
अनेकेश्वरवादो ह नातीव हृदयङ्गमः । ते चेत् सदृशसङ्कल्पाः कोऽर्थो बहुभिरीश्वरः ॥ सङ्कल्पयति यदेकः शुभमशुभं वा ऽपि सत्यसङ्कल्पः । तत्सिद्ध्यति तद्विभवादित्यपरस्तत्र किं कुर्यात् ॥ भिन्नाभिप्रायतायां तु कार्यविप्रतिषेधतः । नूनमेकः स्वसङ्कल्पविहत्याऽनीश्वरो भवेत् ॥ एकस्य किल सङ्कल्पो राजाऽयं क्रियतामिति । हन्यतामिति चान्यस्य तौ समाविंशतः कथम् ।। राज्यसङ्कल्पसाफल्ये विहता वधकामना । तस्याः सफलतायां ना राज्यसड्कल्पविप्लवः ।। तेन चित्रजगत्कार्यसंवाहानु गुणाशयः ।
एक एवेश्वरः स्रष्टा जगतामिति साधितम् ॥ 21. જગતના સર્જનમાં એક જ દરવર ઈચ્છવામાં આવ્યું છે, બે કે બહુ ઇચ્છવામાં આવ્યા નથી. [ એકથી વધુ ઈરવરે છે એ પક્ષમાં બે વિકલ્પ સંભવે છે- ] તે ઈશ્વરના આશ કાં તે ભિન્ન હોય કાં તો અભિન્ન. જે અભિન્મ આશય હોય તે એકથી વધુ ઈશ્વરે વ્યર્થ છે જે ભિન્ન આશય હેય તે બીજાના વ્યવહારના નાશના પ્રસંગથી તે બીજના ઈશ્વરત્વને વિઘાત થાય. બીજા શબ્દોમાં અનેકેશ્વરવાદ હૃદયંગમ નથી. તે અનેક સરખા સંકલ્પવાળા હોય તે અનેક ઈશ્વરનું શું પ્રયોજન ? એક સત્યસંકલ્પ ઈશ્વર શુભ કે અશુભને સંકલ્પ કરે છે અને તે તેની વિભૂતિથી (ઐશ્વર્યથી) પાર પાડે છે, એટલે બીજે ઈશ્વર એમાં શું કરે ? [કઈ નહિ. અર્થાત બીજા ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી.] ભિન્ન આશયો હોય તે એકને સંકલ્પ બીજાના કાર્યને થવા ન દે એટલે પેલો બીજે પિતાના સંકલ્પના વિઘાતને પરિણામે અનીવર બને. એક સંકલ્પ કરે કે આને રાજ કરે અને બીજો સંકલ્પ કરે કે આ હણાઓ, બંને સંકલ્પ અથડાયા વિ કેમ રહે ? ‘આ રાજા થાઓ' એ સંકલ્પ