SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ વિક પવિષય અર્થ અને બાહ્ય વસ્તુ વોને ભેદ' (૧૭૧ કહેવાય છે] તેથી, બાહ્ય અને આશ્રીને દૂષણ આપવામાં કંઠેશેષ અનુભવતા આપ દેવાનપ્રિય ખોટા કલેશને પામો છે. 67. अपि च विकल्पभूमिरर्थो विकल्पान्तरसन्निधापितभावाभावाक्षेपी नियतरूपो बाह्यसदृशश्च प्रतीयते । न चेदं रूपत्रयमपि बाहये वस्तुनि युज्यते । बाह्यस्य हि वस्तुनः स्वरूपेणावगतस्य न विकल्पान्तरोपनीतभावसम्बन्ध उपपद्यते, वैयर्थ्यात्, नाप्यभावसम्बन्धो विप्रतिषेधात् , नियतरूपता च विकल्पविषयस्य गौरेव नाश्त्रः' इत्येवमवगम्यमाना वस्त्वन्तरव्यवच्छेदमन्तरेण नावकलपते इति बलाद् व्यवच्छेदविषयत्वम् । अन्यथा नियमपरिच्छेदासम्भवात् सन्दिग्धं च वस्तु न गृह्यते । 67. વળી, વિકલ વિષયક અર્થ “છે' “નથી' એવા બે વિકલ્પોમાંથી કોઈ એક પ્રસ્તુત કરેલા ભાવ કે અભાવની અપેક્ષા રાખવાવાળો, નિયત રૂપવાળે અને બાહ્ય વસ્તુ જેવો દેખાય છે. આ ત્રણ રૂપે બાહ્ય વસ્તુમાં ઘટતાં નથી; પિતાના સ્વરૂપથી જ્ઞાત બહ્ય વસ્તુની બાબતમાં “છે એવા વિકલ્પ પ્રસ્તુત કરેલ ભાવ સાથે તેને સંબંધ ઘટતું નથી, કારણ કે તેમાં વ્યર્થતા છે; “નથી” એવા વિકલ્પ પ્રસ્તુત કરેલ અભાવ સાથે પણ તેને સબંધ ઘટ નથી, કારણ કે તેને પ્રતિષેધ કરવામાં આવ્યું છે; અને નિયતરૂપતા તે વિકતાના વિષયને હોય છે, [બા વિષયને હેતી નથી]. ‘ગાય જ છે, અશ્વ નથી' આ રીતે જણાતી નિયત રૂપતા અન્ય વસ્તુના વ્યવહેદ વિના ઘટતી નથી એટલે ન ટકે નિવતરૂપતા બીજુ કંઈ નહિ પણ વ્યવચ્છેદને વિષય હોવાપણું છે. વ્યવચ્છેદને અન્યથા અર્થાત અન્ય વસ્તુના વ્યવછેદ વિના નિયત વસ્તુનું જ્ઞાન સંભવે નહિ, અને સંદિગ્ધ વસ્તુનું ગ્રહણ તે થતું નથી. 68 एवं बाह्यवस्तुविषयत्वे च निरस्ते विकल्पानामेकस्यार्थखभावस्येति न्यायेन पौनरुक्त्यादबाह्यविषयत्वं न्याय्यम् । अबाह्यं चारोपितं रूपं, तच्च बाह्यवदवभासते । न च व्यावृत्तिच्छायमपहाय बाह्यारोपितयोः सादृश्यमन्यदस्तीति व्यावृत्तिविषया एव विकल्पाः फलतो भवन्ति । 68. આમ વિકલ્પનું બાહ્યવિષયત્વ નિરસ્ત થઈ ગયું છે ત્યારે “એક સ્વભાવવાળી વસ્તુનું દર્શન થતાં તેને બીજો કયે ભાગ દર્શનથી અગૃહીત રહી ગયું કે જે બીજ પ્રમાણે વડે ગૃહીત થાય ?” એ ન્યાયે, વિકલ્પને વિષય બાદ્ય વસ્તુ માનતાં પુનરુક્તિદેષ આવતા હોઈ વિકલ્પનું બાહ્યવિષયત્વ ન હોવુ ન્યાઓ છે. આરેપિત રૂપ (=આકાર) બાહ્ય નથી છતાં જાણે બાહ્ય હોય એવું ભાસે છે વ્યાવૃત્તિરૂપ છાયા સિવાય બાહ્ય આકાર અને અરેપિત આકાર વચ્ચે બીજુ કઈ સામ્ય નથી. આમ ફલતઃ વિકલ્પોના વિષયે વ્યાવૃત્તિઓ બને છે. 69. यद्यपि विधिरूपेण गौरश्व इति तेषां प्रवृत्तिस्तथापि नीतिविदोऽन्यापोह विषयानेब तान् व्यवस्थापयन्ति, यथोक्तं . 'व्याख्यातारः खल्वेवे . विवेचयन्ति न વાર્તા' ત [પ્ર. વી. વી. . પૃ. ૨૩] ! સોડવું નાન્ત:, ન વહ્યા,
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy