________________
- ૭ર વિકલ્પને વિષય વસ્તુ હોય તે વિકલ્પ થતાં લેકે પ્રવૃત્તિ કેમ કરે છે ?
: अन्य एवं कश्चिदारोपित आकारो व्यावृत्तिच्छायायोगादपोहशब्दार्थ उच्यते । इतीयमसख्यातिवादगर्भा सरणिः ।
69. જો કે સામાન્ય જન અનુસાર ગાય” “અધ' એમ વિધિરૂપે વિકલ્પોની પ્રવૃત્તિ હેવા છતાં વિકલ્પને વિષય અપોહ છે એવી સ્થાપના તર્કશાસ્ત્રના જાણકાર કરે છે, જેમકે કહેવામાં આવ્યું છે કે “વ્યાખ્યાતાઓ– વિવેચક- ખરેખર આમ [દશ્ય અને વિકર્ણને] વિવેક કરે છે, વ્યવહર્તાઓ– બોલનારા સામાન્ય જને- કરતા નથી.” આ આકાર આંતર પણ નથી કે બાહ્ય પણ નથી પરંતુ કેઈક આરોપિત આકાર છે, જે વ્યાવૃત્તિની છાયાના સંબંધને લીધે અપહરૂપ શબ્દાર્થ કહેવાય છે. આ અસખ્યાતિવાદગર્ભ વ્યાખ્યામાગ છે. [અર્થાત અસત આકાર જ વિકલ્પબુદ્ધિમાં પ્રતિભાસ પામે છે. અસત આકાર જ વિકલ્પને વિષય છે.
70. अथ वा विकल्पप्रतिबिम्बकं ज्ञानाकारमात्रकमेव तदबाह्यमपि विचित्रवासनाभेदोपाहितरूपभेदं बाह्यवदवभासमानं लोकयात्रां बिभर्ति । व्यावृत्तिच्छायायोगाच्च तदपोह इति व्यवहि यते । सेयमात्मख्यातिगर्भा सरणिः ।
10. અથવા, વિકલ્પબુદ્ધિમાં પ્રતિબિંબરૂપ જ્ઞાનાકારમાત્ર વિકલ્પને વિષય છે. તે બાહ્ય વસ્તુરૂપ ને હૈવા છતાં વિચિત્ર વાસનાના ભેદોએ પ્રસ્તુત કરેલ ભિન્ન ભિન્ન રૂપ ધરાવતે બાહ્ય વસ્તુ જે ભારતે તે જ્ઞાનાકાર યાત્રાને ધારે છે; વ્યાવૃત્તિની છાયાના વેગે તે જ્ઞાનાકારને અપહ કહેવામાં આવે છે. આ વ્યાખ્યામાગ આત્મખ્યાતિગર્ભ છે.
71. ननूभयथाऽपि वस्तुविषयत्वाभावे विकल्पानां कथं वस्तुनि व्यवहारः प्रवर्तन्ते ? दृष्टेऽपि कचिद्वस्तुनि तृणादौ प्रवृत्त्यभावात् । अर्थित्वं तु प्रवृत्तेः कारणम् । ननु अर्थितावत् दर्शनमपि कारणमेव । अर्थिनोऽप्यपश्यतस्तत्र प्रवृत्त्यभावात् । अपोहपक्षे च प्रवृत्तस्य वस्तुप्राप्तिः कथमिति वक्तव्यम् ।
70. નિયાયિક – બંનેય રીતે વિકલ્પને વિષય વસ્તુ ન હોવાથી વ્યવહર્તાઓ વસ્તુમાં કેવી રીતે પ્રવૃત્તિ કરે ?
" બૌદ્ધ- કઈવાર તો તૃણ આદિ તિ૭દર વસ્તુમાં પણ પ્રવૃત્તિને અભાવ હોય છે. તેથી વસ્તુદશન પ્રવૃત્તિનું કારણ નથી.) પ્રવૃત્તિનું કારણ તે અર્થિવ છે.
નૈયાયિક- અર્થિવની જેમ દર્શન પણ કારણ છે જ. [ઘટના] અથીઓ હેવા છતાં ધિટનું] દર્શન ન કરતા હોય તેઓની [ધટ વિશે પ્રવૃત્તિ ન થાય. એટલે અપહપક્ષમાં, પ્રવૃત્ત થનારને વસ્તુની પ્રાપ્તિ કેવી રીતે થાય એ સમજાવવું પડશે. [કારણ કે તેને વસ્તુનું દર્શન તે હોતું નથી.
12 ૩ર | પ્રવૃત્તિસ્તાવત્ દરવરેજીવાળવિશ્વના દરિનાनन्तरमुत्पन्ने विकल्प विकल्प्यतया न प्रतिपद्यते प्रमाता । दर्शनानन्तर्यविप्रलयस्तु