________________
४४
A
IN
આસોકતત્વ હેતુની પક્ષધર્મતાને નિશ્ચય આતંકતત્વહેતુની પ્રમાણુતા સાથેની વ્યાપ્તિનું ગ્રહણ આયુર્વેદવાક્યનું પ્રામાણ્ય અવયતિરેકમૂલક છે એ મીમાંસક મત આયુર્વેદવાક્યોનું પ્રામાણ્ય આતંકતત્વમૂલક છે એ યાયિક મત આયુર્વેદસ્મૃતિ અનાદિ છે એ મીમાંસક પક્ષ આયુર્વેદ સર્વ પ્રણીત છે એ તૈયાયિક પક્ષ વ્યભિચારનું કારણ કર્મકતૃસાધનગુણ્ય છે, એટલે વ્યભિચારને લીધે શાસ્ત્ર અપ્રમાણ નથી ૩૮ આપતાકતવહેતુ સહેતુનાં પાંચે લક્ષણેથી યુક્ત છે આપ્તવચને હોવાથી વેદ પ્રમાણ છે એ નયાયિક સ્થાપના
૪૧ મીમાંસક મતે વેદપ્રામાયસ્થાપનાની અન્ય રીતિ
૪૨-૪૩ સંસાર અનાદિ છતાં વેદ ઈશ્વરકર્તાક છે એ નૈયાયિક મત પાર્ગની આદિમાં ઈશ્વર નવા વેદો રચે છે એ નૈયાયિક પક્ષ
૪૫ અથવવેદના પ્રામાણ્યની સ્થાપના અથવવેદ ત્રયીબાહ્ય છે એ પણ
૪૬ અથર્વવેદ ત્રયી બાહ્ય છે એ મતને સ્મૃતિનું સમર્થન ચારે વેદો સમકક્ષ છે એ જયંતને પણ અથર્વવેદ ગણવેદ નથી ઉપનિષદ, બ્રાહ્મણ, મન્ટો અથર્વવેદને અન્ય વેદની સમકક્ષ ગણે છે સ્મૃતિઓ પણ અથર્વવેદને અન્ય વેદની સમકક્ષ ગણે છે
૫૧ અથવવેદ ત્રયીબાહ્ય નથી
પર-૫૪ અથર્વવેદ વ્યાત્મક છે
૫૫ અથવવેદ ત્રયીનું શુદ્ધ છે અથર્વવેદ જ બ્રહ્મવેદ છે અથવવેદમાં ત્રિવિધ મન્ત્રજાતિ છે વ્યવહારમાં અથર્વવેદનું વેદપણું સ્વીકૃત છે શ્રત બ્રહ્મયજ્ઞવિધિ ચારે વેદને સમાનપણે પશે છે. ચાર વેદમાં અથવવેદ શ્રેષ્ઠ અથર્વવેદૈદેશપાઠીને શ્રાદ્ધભોજનને અધિકાર અથવવેદ યજ્ઞોપયોગી છે ચારે વેદોને વેગક્ષેમ સમાન છે અન્ય આગમોના પ્રામાણ્યનું સમર્થન અન્ય આગ પ્રમાણ છે ? ધર્મશાસ્ત્રો પ્રમાણે છે અને તેમનું પ્રામાણ્ય વેદમૂલક છે એ કુમારિલ મત શ્રુતિ સ્મૃતિના વિરોધ વખતે શ્રુતિનું પ્રાબલ્ય તિસ્મૃતિના વિરોધે વિકપ સ્વીકારવો કારણ કે સ્મૃતિ અનુમીયમાન વેદ છે
- ૫૦.