________________
મહાજન કોણ છે ?
*
૭૫
153. કોઈ કહે છે – આ મહાજન કોણ છે ? તેને આકાર કેવો છે ? તેની યોગ્યતા શી છે ? તેની સંખ્યા કેટલી છે ? તેને યોગ્ય આચાર શો છે ? –આની સમજણ તમારે આપવી જોઈએ. વળી બદ્ધ વગેરે બુદ્ધ વગેરે આતો છે એમપિતાના આગમના પ્રામા.
ની સિદ્ધિ કરવા કહે છે અને બુદ્ધ વગેરેની આપ્તતા સિદ્ધ કરવા તેઓ પિતાને વંદકા વગેરે મહાજનને પણ જણાવશે જ. ત્યાં તમે કેવી રીતે પ્રતીકાર કરશે ?
154. ૩યો | વાતુર્થ વાતુરાત્ર ૨ તારા િસ મહાન उच्यते । आकारस्तु तस्य कीदृशं पाणिपादं कीदृशं शिरोग्रीवं बा, कियती तस्य संख्येति पुरुषलक्षणानि गणयितुं न जानीमः । चातुवर्यचातुराश्रम्यरूपश्चैष महाजनो वेदपथप्रवृत्त आगमान्तरवादिभिरप्रत्याख्येय एव । तथा चैते बौद्धादयोऽपि दुरात्मानो वेदप्रामाण्यनियमिता एव चण्डालादिस्पर्श परिहरन्ति । निरस्ते हि जातिवादावलेपे कः चाण्डालादिस्पर्शे दोषः ?
154. નાયિક– અમે ઉત્તર આપીએ છીએ. જે ચાર વર્ષે અને ચાર આશ્રમ આર્ય દેશમાં પ્રસિદ્ધ છે. તે મહાજન કહેવાય છે. તેનો આકાર અર્થાત તેના હાથપગ કેવા છે, તેનું માથું કેવું છે, તેની ડેક કેવી છે, તેની સંખ્યા કેટલી છે – એમ પુરુષલક્ષણ, સંખ્યા વગેરે ગણાવવા માટેનું અમને જ્ઞાન નથી. ચાર વર્ષે અને ચાર આશ્રમરૂપ આ મહાજન વિદના જે ભાગને અનુસરે છે તે ભાગ બીજા આગમાં માનનારાઓ વડે અપ્રત્યાખ્યા (અપ્રતિબ) જ છે. એટલે બૌદ્ધ વગેરે દુરાત્માઓ પણ વેદપ્રામાયથી નિયત્રિત છે જ, તેથી તેઓ પણ ચંડાલ વગેરેને સ્પર્શતા નથી. જતિવારજન્ય અભિમાનનું ખંડન જે બૌદ્ધોએ કર્યું છે તો પછી ચંડાલ વગેરેને સ્પર્શવામાં છે દેવ ?
___155. येऽपि अन्ये केचिदशुचिभक्षणागम्यागमनादिनिर्विकल्पदीक्षाप्रकारमकार्यमनुतिष्ठन्ति तेऽपि चातुर्वण्यादिमहाजनभीतास्तत् तत् कर्म रहसि कुर्वन्ति, न प्रकाशम् । निविंशङ्के हि तच्छास्त्रप्रत्यये किमिति चौर्यवत् तदर्थानुष्ठानम् ? अत एव न निजो महाजन उत्थापयितुं शक्यते वन्दकादिः, किन्तु अयमेव चातुर्वर्यादिमहाजनः, स चैष महाजनः वेदविरुद्धमागमं परिहरत्येव, नानुमोदते ।
संसारमोचकं स्पृष्ट्वा शिष्टाः स्नान्ति सवाससः । बौद्धैरपि सहैतेषां व्यवहारो न कश्चन ॥ वेदधर्मानुवर्ती च प्रायेण सकलो जनः । वेदबाह्यस्तु यः कश्चिदागमो वञ्चनैव सा ।।
155. અશુચિભક્ષણ, અગમ્યા સ્ત્રી (મા, બહેન, સ્વગાત્રજા) સાથે સંગ વગેરે નિર્વિકલ્પદીક્ષા પ્રકારના કાર્યોનું અનુદાન બીજા જે કંઈ કરે છે તેઓ પણ ચાર વરૂપ