________________
આકૃતિ વાચા છે એ મતનું ખંડન
૧૯૭ , आकृतिवृत्तयः, अपि तु व्यक्तिवृत्तयः । तत्सामानाधिकरण्यादिबलवत्तया वरं व्यक्तिः शब्दार्थ इष्यताम् ।
121. આકૃતિવાદી–શબ્દને વાગ્યાથ જાતિ છે એ પક્ષમાં પણ ગત્વજાતિ સર્વગતો હાઈ, [ “ગાય લાવ” એમ કહેવામાં આવતાં] કઈ માટીની બનાવેલી ગાય કેમ નથી લાવતું ?
જાતિવાદી- ઉત્તર આપીએ છીએ. જાતિ સર્વાગત હોઈ [“ગાય લાવ' એમ કહેવામાં આવતાં તે હાથી કેમ નથી લાવતો ?
આકૃતિવાદી- જાતિનું સર્વત્ર અસ્તિત્વ હોવા છતાં અભિવ્યંજક વ્યક્તિને જે નિયમ છે તેના કારણે હાથી બહિષ્કૃત થઈ જાય છે.
જાતિવાદી - અરે ! તે ગોદડીવાળું પ્રાણી ગોત્વજાતિનું અભિવ્યંજક છે. માટીની ગાય તેની અભિવ્યંજક નથી, એટલે અતિપ્રસ ગષ આવતો નથી. સન્નિવેશ તે માટીની ગાયમાં પણ હેઈ, જેઓ સન્નિવેશને શબ્દને વાચ્યાર્થ માને છે તેઓ આ અતિપ્રસંગ માંથી મુક્ત રહી શકતા નથી.
વ્યક્તિવાચ્યાર્થવાદી–વળી, આકૃતિ વાચ્યાર્થ છે એ પક્ષમાં ગે' શબ્દનું “શુકલ આદિ ગુણવાચક પદે સાથે સામાનાધિકરણ્ય નહિ થાય કારણ કે શુકલ આદિ ગુણ આકૃતિમાં રહેતા નથી પણ વ્યક્તિમાં રહે છે તેથી, વ્યક્તિ સામાનાધિકરણ્ય વગેરે બળથી યુક્ત હોઈ પદના વાગ્યાથ તરીકે તે (=વ્યક્તિ) વધુ યોગ્ય છે એમ ઈચ્છે. 122.
व्यक्तौ तावक्रियायोगो जातौ सम्बन्धसौष्ठवम् । नाकृतौ द्वयमप्येतदिति तद्वाच्यता कुतः ॥ जातिव्यक्त्योरतः कार्या वाच्यत्वे संप्रधारणा ।
तत्र व्यक्त्यभिधेयत्ववादिभिस्तावदुच्यते ॥ प्रयोगचोदनासामञ्जस्याद् व्यक्तिः शब्दार्थः । आलम्भनविशसनप्रोक्षणादिचोदना जातावसंगता भवन्ति । न हि जातिरालभ्यते विशस्यते प्रोक्ष्यते वा । अपि च 'षड् તેવા “દૂર્વા તેયા “ચતુર્વિશતિહૅશા રૂતિ ગતિ પઢિયમિતે, अपि तु व्यक्तिः । तस्मात् सैव शब्दार्थः । अपि च 'यदि पशुरुपाकृतः पलायेतान्यं तद्वर्णं तद्वयसमालभेत' इति यदि जातिः शब्दार्थः स्यादन्यस्यालम्भो नावकल्पेत, अन्यस्यानीयमानस्य पशुद्रव्यस्य सैव जातिः । तत्रान्यत्वसम्बन्धो व्यक्तेरवજ્ય, ન નરિતોતિ વ્યક્તિ: રાષ્નાઈ: 1
चयापचयसंघातस्वस्वामित्वादिकल्पनाः । यान्ति व्यक्त्यभिधेयत्वपक्षे झडिति संगतिम् ॥