SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ વાક્યાથ ભાવના છે એ મત 215. વાર્થ પુનર્વિઘરમું સાધ્યરાઘનમાવં વોવતિ ? રૂ વોઘતિ – स हि सप्रत्ययप्रवर्तकखमावः । न चापुरुषार्थरूपे व्यापारे पुरुषः प्रयत्नशतप्रेर्यमाणोऽपि सप्रत्ययः प्रवर्तते । प्रवर्तमानेऽपि पुंसि प्रवर्तकत्वाख्यनिजखरूपसंकोचमाशङ्कमानो विधिः पुरुषार्थखभावं वर्ग साध्यतया व्यवस्थापयति, यागं चास्य साधनतया इति । एवं ह्यवबोधयतोऽस्य प्रवर्तकत्वं निर्वहति । 215. શંકાકાર – પરંતુ વિધિ આ સાધ્યસાધનભાવરૂપ સંબંધને બંધ કેવી રીતે કરાવે છે ? ભાવનાવાક્ષાર્થવાદી – તે આવી રીતે બંધ કરાવે છે – વિધિને રવભાવ જ્ઞાનવાળા પુરુષના પ્રવર્તક બનવાનું છે. અપુરુષાર્થરૂપ વ્યાપારમાં જ્ઞાનવાળા પુરુષને સેંકડે પ્રયત્ન કરી પ્રેરવામાં આવે તે પણ તે તેમાં પ્રવૃત્ત થતો નથી. [ વિધિની પ્રેરણાથી] જ્યારે પુરુષ પ્રવર્તતે હેય ત્યારે પ્રવર્તક નામના પિતાના સ્વરૂપના સંકોચની આશંકા ધરાવતે વિધિ પુરુષાર્થ સ્વભાવ સ્વર્ગને સાધ્યરૂપે અને ત્યાગને સાધનરૂપે ચક્કસપણે સ્થાપે છે. આ રીતે પુરુષને સાધ્યસાધનભાવને બંધ કરાવીને વિધિ પિતાના પ્રવર્તકત્વને નિર્વાહ કરે છે. 216. यत्तु दशि तेऽपि स्वर्गादौ फले न प्रवर्तते चेत् पुरुषः किं विधिः कुर्यादिति, तदप्ययुक्तम् । न हि वाय्वादिवत् पुरुषस्य प्रवर्तको विधिः । वाय्वादिः खलु सप्रत्ययमपि तदितरमपि प्रवर्तयति । विधिस्तु सप्रत्ययस्यैव प्रवर्तकः । सप्रत्ययस्य चैतावत् प्रवर्तनं यत् प्रवति तोऽहमिति ज्ञानजननम् । न च फलमदर्शयता विधिना सप्रत्ययस्येदृशं ज्ञानं जनयितुं शक्यम् । फले तु दशि ते सति तदस्य ज्ञानं जनितमेव । अनेन जनितं चेत् ज्ञानं प्रमाणवृत्तेन प्रवर्तित एवासौं विधिना पुरुषः । आलस्यादिनाऽनथित्वेन वा बहिःप्रवृत्तिपर्यन्ततया चेन प्रवर्तत, मा પ્રતિ | વિવિના તુ વાર્તબ્ધ શત, “gવતંત: ગહન રૂતિ જ્ઞાનબનનાર / अन्यों हि प्रवर्तनावगमः, अन्यश्च बाह्यो व्यापारः । 216. “સ્વર્ગ વગેરે ફળને દેખાડવામાં આવ્યું હોવા છતાં પુરુષ જે [ તેને માટે]. પ્રવૃત્તિ ન કરે, તે વિધિ શું કરે ?’ એમ જે તમે કહ્યું તે યોગ્ય નથી, કારણ કે જેમ વાયુ વગેરે પ્રવર્તક છે તેમ વિધિ પુરુષને પ્રવતક નથી. વાયુ વગેરે જ્ઞાનવાળાને અને જડને પણ પ્રવૃત્તિ કરવા પ્રેરે છે, પરંતુ વિધિ તે જ્ઞાનવાળાને જ પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. જ્ઞાનવાળાને કરવામાં આવતી પ્રવૃત્તિ કરવાની પ્રેરણા તેનામાં “મને પ્રવૃત્તિ કરવા પ્રેરણું કરાયેલી છે એવા જ્ઞાનને ઉત્પન્ન કરવામાં જ પર્યવસાન પામે છે ફળને ન દેખાડતા વિધિ વડે જ્ઞાનવાળામાં આવું જ્ઞાન ઉત્પન્ન કરવું શક્ય નથી. તેને ફળ દેખાડવામાં આવતાં તરત જ તેનામાં આવું જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. જે પ્રમાણુરૂપ વિધિએ આ જ્ઞાન ઉત્પન્ન કર્યું તે તેણે આ
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy