________________
૮૨
વેદ અને આગને કર્તા ઈશ્વર હોય તો તેમની વચ્ચે વિરોધ કેમ?
शरीरमेव शुद्धोदनस्यापत्यं, नात्मा । अतः प्रतियुगं विष्णुरेव भगवान् धर्मरूपेणावतरतीत्यागमविदः प्रतिपन्नाः ।
165. શંકા-શુદ્ધોદન રાજાને પુત્ર બુદ્ધ છે. તે કેવી રીતે ઈશ્વર હોય ?
ઉત્તર– [આ શંકાને ભગવાન કૃષ્ણદ્વૈપાયને દૂર કરી છે, [કારણ કે] “જ્યારે જ્યારે ધમની હાનિ થાય છે અને અધર્મની ચડતી થાય છે ત્યારે તે ભારત હું મારી જાતને સજુ છું' એમ (ગીતામાં તેમણે કહ્યું છે. શરીર જ શુદ્ધોદનને પુત્ર છે, આત્મા શુદ્ધોદનને પુત્ર નથી. તેથી પ્રત્યેક યુગે વિષ્ણુ ભગવાન જ ધર્મરૂપે અવતરે છે એમ આગના જાણકારોએ સ્વીકાર્યું છે.
___166. ननु वेदसमानकर्तकेष्वागमान्तरेषु कथं तादृशो महाजनसंप्रत्ययो नास्ति ? एवं नास्ति । तेन वर्मना भगवता कतिपये प्राणिनोऽनुगृहीताः येषां तादृश आशयो लक्षितः । वैदिकेन तु वर्त्मना निःसंख्यकाः प्राणिनोऽनुगृहीता इति तत्र महानादरः, आगमान्तरेषु कृश इति । एककतके परस्परविरोधः कथमिति चेद् वेदै रेवात्र वर्णितः समाधिः, तेष्वपि भूम्नः परस्परविरोधस्य दर्शनादित्युक्तम् । तस्मादीश्वरप्रणीतत्वादेव सर्वागमानां प्रामाण्यम् ।
166. શંકા-જે વેદને કર્તા છે તે જ જે બીજા આગમોને ર્તા છે તે મહાજનને સંપ્રત્યય ( આદર શ્રદ્ધા) જેવો વેદમાં છે તેવો બીજા આગમમાં કેમ નથી ?
ઉત્તર– એવું નથી [આગમોમાં દર્શાવેલા] તે માગ વડે ભગવાને કેટલાંક પ્રાણીઓ ઉપર અનુગ્રહ કર્યો, જે પ્રાણીઓને તે (=તે ભાગને અનુરૂ૫) આશય ઈશ્વરને જણાયો. પરંતુ વૈદિક ભાગ દ્વારા ભગવાને અસંખ્ય પ્રાણીઓ ઉપર અનુગ્રહ કર્યો એટલે મહાજનને વેદમાં મહાન આદર છે, અન્ય આગમોમાં ઓછો છે. '
શંકા- જે કર્તા એક જ છે તે (વેદ અને આગમ વચ્ચે) વિરોધ કેમ છે?
ઉત્તર- વેદેએ જ આ શંકાનું સમાધાન દર્શાવ્યું છે, કારણ કે તેમનામાં પણ ઘણો પરસ્પરવિરોધ દેખાય છે. તેથી, ઈશ્વરપ્રણીત હોવાથી જ બધાં આગમનું પ્રામાણ્ય છે.
167. શારે પુનઃમૂવૅન સામગ્રીમવુમન / વો હિમાदिदेशनानां वेदमूलतायां न्याय उक्तः
भ्रान्तेरनुभवाद्वापि पुंवाक्याद्विप्रलम्भकात् ।
दृष्टानुगुण्यसामर्थ्याच्चोदनैव लघीयसी ॥ [तन्त्रवा. १.३.२] इति स सर्वागमेषु समानः । न च मन्वादिस्मृतीनां मूलभूता श्रुतिरुपलभ्यते । अनुमानेन तु तत्कल्पनमागमान्तरेष्वपि तुल्यम् । * 167. બીજાઓ વેદમૂલક હોવાને કારણે બધાં આગમોનું પ્રામાણ્ય સ્વીકારે છે. મૂળ