________________
૧૫૮
સામાન્યને માન્યા વિના શબ્દ-અનુમાનની પ્રવૃત્તિ ઘટે છે એ બૌદ્ધ મત
પ્રવૃત્ત થતે દેખાય છે. અને જેમની બાબતમાં સંબંધનું ગ્રહણ ન થયું હોય તેમને વિશે શબ્દ અને લિંગ જ્ઞાન ઉત્પન્ન કરવામાં ઉત્સાહ દર્શાવતા નથી.
35. ૩યતે | વેવં વઢિ પ્રત્યક્ષ સ્વરુક્ષને રાજિયો: પ્રવૃત્તિ: સ્થતિ |
35. બૌદ્ધ–આને ઉત્તર અમે આપીએ છીએ. જે પ્રત્યક્ષને વિષય છે તે સ્વલક્ષણમાં જે શબ્દ અને લિંગ (અનુમાન) પ્રવૃત્ત થતાં હોય તે આવું બને.
36. ननु प्रत्यक्षविषये तयोवृत्तावनिष्यमाणायामनवस्थादिदोषोपघातादप्रवृत्तिरेव स्यात् । मैवं वोचः । कथमसकृदभिहितमपि न बुद्धयसे । ___विकल्पविषये वृत्तिरिष्टा शब्दानुमानयोः ।
अवस्तुविषयाश्चैते विकल्पा इति वर्णितम् ॥ 36. યાવિક–પ્રત્યક્ષના વિષયમાં તે બેની પ્રવૃત્તિ ઈચ્છવામાં ન આવે તે અનવસ્થા આદિ દેના હુમલાથી તેમની પ્રવૃત્તિ જ નહિ થાય.
બૌદ. એમ ન કહો. શું અમે જે વારંવાર કહ્યું છે તે પણ તમે સમજતા નથી ? શબ્દ અને અનુમાનની પ્રવૃત્તિ વિકલ્પને (= સવિકલ્પ પ્રત્યક્ષનો) જે વિષય છે તેમાં અમે ઈચ્છી છે, અને આ વિકલ્પને વિધ્ય અવસ્તુ છે (અર્થાત્ વસ્તુ નથી) એ અમે જણાવી ગયા છીએ
___37. नन विकल्पानामपि विषयो यद्यन गामी कश्चिन्नेष्यते तदुत्सीदेतामेव शब्दानुमाने । बाढमस्ति विकल्पानामनुस्यूतो विषयः । स तु न वास्तवः । कः पुनरसाविति चेत् -
31. Rયાયિક–જે વિકલ્પ અનુસૂત કોઈક વિષય ઈચ્છવામાં ન આવે તે શબ્દ અને અનુમાનને ઉછેર જ થઈ જાય
બૌધ–બરાબર, વિકલ્પને અનુસ્મૃત કેઈક વિષય છે, પરંતુ તે વાસ્તવિક નથી, સત નથી.
યાયિક–તે વિષય કરે છે ?
.. મતદૂઉપરાકૃસ્વિમવમવતિમ્ |
बहिःस्थमिव सामान्यमालम्बन्ते हि निश्चयाः ।
या च भूमिर्विकल्पानां स एव विषयो गिराम् । . . ગત gવ ઃિ રાલ્ફાર્થમજાપોદં પ્રવક્ષતે || तथा हिं न विकल्पा वस्तु. स्पृशन्ति । कुतः ? ।