SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય વિના શબ્દ-અનુમાનની પ્રવૃત્તિ ન ઘટે એ નૈયાયિક મત ૧૫૭ मवमर्शः तथैव बाहुलेयपिण्डदर्शनेऽपि गौरित्येवावमर्श इति तदेकत्वमुच्यते । તત્h एकप्रत्यवमर्शस्य हेतुत्वाद्धीरभेदिनी । gધાતુમાન વ્યક્તીનામથમિજતા | કૃતિ [y.વા.૨.૨૨ ૦] तस्मादौपाधिकत्वादनुवृत्तबुद्धेन सामान्य किञ्चिद्वास्तवमस्तीति । .. 33. નૈયાયિક – દર્શન પણ પ્રતિવ્યકિત ભિન્ન જ છે. બૌધ--[તમારું કહેવું] સાચું છે, પરંતુ દર્શને (નિર્વિકલ્પ પ્રત્યક્ષ પછી તરત જ ઉત્પન્ન થતાં તેમનાં કારૂપ પ્રત્યવમર્શોનું (= સવિકલ્પક પ્રત્યક્ષનું) એકત્વ હોઈ, તે દશનૈને પણ એકરૂપ કહેવાયાં છે. જેમ શાબલેય ગવ્યક્તિનું દર્શન થયા પછી તરત જ “ગૌ એવો પ્રત્યવમર્શ થાય છે તેમ બાહુલેય ગકિતનું દર્શન થયા પછી તરત જ “ગૌ' એવો જ પ્રત્યવમર્શ થાય છે એટલે જ [ધમકીતિએ કહ્યું છે કે પ્રત્યવમર્શોને એકત્વને લીધે તેમના હેતુભૂત દશનેનું એકત્વ છે અને દર્શનેના એકત્વને લીધે તેમના હેતુભૂત વ્યકિતઓનું પણ એકત્વ છે. નિષ્કા એ કે એકાકાર બુદ્ધિ-અનુવૃત્તિબુદ્ધિ ઔપાધિક હેઈ, સામાન્ય એ કઈ વાસ્તવિક [પદાર્થ] નથી. 34 તત્રા अनिष्यमाणे सामान्ये ननु शब्दानुमानयोः । कथं प्रवृत्तिः सम्बन्धग्रहणाधीनजन्मनोः ।। न हि व्यक्तिषु सम्बन्धो ग्रहीतुमिह शक्यते । स हि व्यक्तिषु गृह्येत सर्वास्वेकत्र वा कचित् ।। न तु सर्वासु, देशकालादिभेदेन तदानन्त्यादशक्यत्वात् । नैकस्यां, व्यभिचारात्, ततोऽन्यत्रापि स शब्दः प्रवर्तमानो दृश्यते । अगृहीतसम्बन्धे च न शब्दलिंङ्गे तत्प्रतीतिमुत्पादयितुमुत्सहेते इति । 34. તૈયાયિક --સામાન્યને ઈચ્છવામાં ન આવે તે શબ્દ અને અનુમાનની પ્રવૃત્તિ કેવી રીતે થશે ? કારણ કે તે બંનેની ઉત્પત્તિને આધાર સંબંધગ્રહણ ઉપર છે. વ્યાપ્તિ. સંબંધના ગ્રહણ વિના અનુમાન શક્ય નથી અને વાચવાચસંબંધના ગ્રહણ વિના શબ્દ પ્રવૃત્ત થતો નથી. વ્યકિતઓમાં સંબંધનું ગ્રહણ શક્ય નથી. ધારો કે વ્યકિતઓમાં સબંધનું ગ્રહણ થાય છે એમ માનીને તે પ્રશ્ન ઊઠે કે તે સંબંધનું ગ્રહણ બધી વ્યક્તિઓમાં થાય છે કે કે એક વ્યકિતમાં ? બધી વ્યકિતઓમાં તે સબંધનું ગ્રહણ થાય નહિ કારણ કે દેશ કાળ વગેરે ભેદે વ્યકિતઓ અનંત છે તે અશક્ય છે. કેઈ એક વ્યકિતમાં સંબંધનું ગ્રહણ થાય છે એમ માનતાં વ્યભિચાર આવે છે. [કારણ કે જે. વ્યકિતની બાબતમાં સંબંધનું ગ્રહણ થયું હોય તેનાથી અન્ય વ્યકિતમાં પણ તે શબ્દ
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy